SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ચોથા વ્રતના ૫ અતિચાર અપરિગ્રહીતા ઈવર પરિગ્રહીતા અનંગક્રીડા વિવાહકરણ તીવ્રાનુરાગ ગમન ગમન (૧) વિધવા-કન્યા કુમારિકાની સાથે સંબંધ બાંધવે, (૨) વવશીકૃત-દાસી, નેકર કે વેશ્યાની સાથે સેવન કરવું. (૩) અનંગ એટલે કામ ક્રીડા કરવી. (૪) પારકા છોકરા-છોકરીઓના લગ્ન કરાવવા. (૫) કામના વિષયમાં તીવ્ર આસક્તિ રાખવી. આ પાંચે ય શ્રતધારી શ્રાવકને માટે દોષરૂપ અતિચાર છે. એને ત્યાગ કર, એનાથી બચવું એ જ શ્રતધારીને ધર્મ છે. શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી જ શુદ્ધ પવિત્ર નિષ્પાપ જીવન બનશે. બ્રહ્મચર્યની મહત્તા સર્વત્ર છે. - અજુનમાળી જે પાપી હત્યારે પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય ના બળથી શેભતા સુદર્શન યુવાનને જોઈને રતબ્ધ બની ગયે, એની કષાય વૃત્તિ શાંત થઈ ગઈ, પ્રભુ મહાવીરના ચરણેના શરણુથી તેનું પણ કલ્યાણ થયું. દાસી પુત્ર ચિલાતી જેણે લગ્નની ચેરીમાં શેઠની કન્યા સુષમાનું અપહરણ કર્યું હતું કારણકે તેની ભેગેછા તેની સાથે હતી પરંતુ હવે તે મળી શકે તેમ ન હોવાથી રસ્તામાં તલવારથી તેનું ગળું કાપી નાખ્યું. સાધુ મહારાજથી ત્રણ શબ્દને ધર્મ મળે. ઉપશમ વિવેક સંવર...અને પિતાના પાપે પેઈને શુદ્ધ બન્યો. પનીની પાછળ ઉન્મત્ત તુલસી એક દિવસ સંત તુલસીદાસ બન્યા, કામાંધ બિલવમંગળ જ સંત સૂરદાસ બન્યા. લંપટ કપિલે પણ કપિલ કેવળી બનીને મોક્ષ મેળવ્યું. હિટલર, નેપોલિયન જેવા પણ બ્રહ્મચર્યને મહત્વ આપતા હતા. અને આ વાતનું કડક અનુશાસન પિતાના સમાં રાખ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001492
Book TitlePapni Saja Bhare Part 07
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy