SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ કહીને સેવા કરે છે. આ રીતે સ્ત્રી નાનપણથી મૃત્યુ સુધી રક્ષાને યોગ્ય છે, રક્ષણીય છે, આજે તે કયાં તે વાત છે? ઘેરથી પુસ્તક લઈને કેલેજ ભણવા માટે જાઉં છું. એમ કહીને ગઈ છે. પરંતુ કેલેજના બહાને... બગીચામાં....સિનેમા-નાટકમાં, યુવાન મિત્રોની સાથે અહીંતહીં જતી, ફરતી યુવતિઓના માતા-પિતાને પુત્રીની ખબર લેવાની કયાં કુરસદ છે? સમય જ કયાં છે? પછી પરિણામ શું આવે? હાથના કર્યા હૈયે વાગે છે. ત્યારે માથું પછાડીને રડવું પડે છે. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કંઈક અંશ સુધી તે સ્વીકાર્ય છે જ. પરંતુ આજે તે સ્વતંત્રતાના નામ ઉપર સ્વચ્છતાને માર્ગ અપનાવાઈ રહ્યો છે. સ્વતંત્રતા તે થેડી સારી પણ હતી. પરંતુ સ્વછંદતાએ તે સર્વનાશ જ કરી દીધું છે. આથી સ્ત્રી સ્વાતંત્ર્યના સમર્થક સ્ત્રીને સ્વચ્છંદતાના શિખર ઉપર પહોંચાડે છે. આખરે યાદ રાખે ! મર્યાદા ધર્મની પૂરી આવશ્યકતા છે. લજજા-મર્યાદાને ધમ જ સ્ત્રીત્વ ટકાવી શકશે. અન્યથા જ્યારથી મર્યાદા તૂટી ગઈ છે. સ્ત્રી એ ઘર છોડીને નોકરી શરૂ કરી છે. કોઈ સાહેબના હાથ નીચે, બસની આજ્ઞાનુસાર ઓફિસમાં વગેરે જગ્યાએ ધનોપાર્જનમાં લાગી છે ત્યારથી તેનું શરીર ભ્રષ્ટ થઈ ચૂકયું છે. ઈજત લૂંટાઈ રહી છે. શિયળ-બ્રહ્મચર્ય—સતીત્વ બધું લુંટાઈ રહ્યું છે. આ કારણ છે કે આજે સતી–મહાસતીના દર્શન જ નથી થતા. ને અભિશાપ, ને આશીર્વાદ કંઈ પણ નહીં! પુરૂષોએ પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું જોઈએ જેવી રીતે એક સતી સ્ત્રીના બ્રહ્મચર્યને, સતીત્વને, શિયળને પ્રભાવ હેાય છે તેવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી પુરૂષના બ્રહ્મચર્યના પાલનને મહિમા પણ શાસ્ત્રકારોએ મુકતકંઠે ગાય છે. તેની પણ ચમત્કારિક પ્રભાવની વાતે ઈતિહાસના પાના ઉપર અમર છે. સાધુ-સંત મુનિ મહાત્માના મેઢેથી એકવાર બ્રદાચર્યનો ઉપદેશ બે ભાઈઓએ સાંભળ્યો. દેવચન્દ્ર તે દીક્ષા લઈ લીધી. અને મોટા ભાઈ કુમારચન્દ્રને સંસારમાં રહેવું પડ્યું. તેણે પત્ની સંતોષ વ્રત લીધું અને ભાવિમાં અખંડ બ્રહ્મચર્ય પાળવાની મહત્ત્વાકાંક્ષાથી આજે પણ મનથી બ્રહ્મચારીની જેમ રહેતો અને ફક્ત સ્વસ્ત્રીની ઈચ્છાને સંતેષતે પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001492
Book TitlePapni Saja Bhare Part 07
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy