Book Title: Jain_Satyaprakash 1941 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521570/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ વિણ (lhi|| કાકા RO આ કે ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. Ph.: (079) 23276252, 23276204-0 Fax : (079) 23276240. તંત્રી ચી મ ન લા લ ગા ક ળ દા સ શા હ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥१॥ श्री जैन सत्य प्रकाश (માસિક પત્ર ) વર્ષ ૬ ] ક્રમાંક ૭૦ [ અંક ૧૦ વિક્રમ સંવત ૧૯૯૭ : વીર સંવત ૨૪૬૭ : ઈસ્વીસન ૧૯૪૧ | જેઠ વદી ૬ : રવિવાર -: જુન ૧૫. વિષ–૨–––ન - ૧ છીનીermgિgrશ્વરસ્તોત્રમ : શા. . બ્રો થિજાવત્ત રદ્રસૂરિન : ૩૫૧ ૨ શ્રી કુપાકતીર્થ e : મુ. મ. શ્રી જ્ઞાનવિજયજી : ૩૫૩ ૩ જૈન દૃષ્ટિએ ભૂગોળ-ખગોળ Re : ૫, મુ. શ્રી. ધર્મવિજયજી : ૩ ૬ ૧ ४ छेदणंड तथा सामायिक भाष्य मु. म. श्री दर्शनविजयजी : ३१४ ૫ હીરવિજયસૂરિ સંબંધી ત્રણ સઝાયે : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૩ ૬ ૭ ૬ બાંદનવાડાના પ્રતિમા લેખો : મુ. મ શ્રી. જિનભદ્રવિજયજી : ૩૭ર ૭ માલપુરા ના વધુ લેખા મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૩૭૫ ૮ ધન્ય માતા ધન્ય પુત્ર રતિલાલ દીપચંદ દેસાઈ : ૩૮૩ કે કાઠિયાવાડમાં જૈનધર્મની પ્રાચીનતા : અમૃતલાલ વ. પંડયા : ૩૯૦ સમાચાર ••• .. ૩૯૦ની સામે - પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ માસિક ગેરવલે ન જતાં વખતસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની ૧૩મી તારીખ પહેલાં પોતાનું સરનામું તથા ચતુર્માસ નિશ્ચિત થયું હોય તો તે લખી જણાવવાની પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ કરીએ છીએ, લ વા જ માં વાર્ષિક-બે રૂપિયા છુટક અક-ત્રણ આના મુદ્રક : કકલભાઈ રવજીમાઇ ક્રોઠારી પ્રકાશક-ચીમનલાલ ગેાકળદાસ શાહ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. મુ દ્ર શુ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ वीराय नीत्य नमः॥ શ્રી જૈનસત્યપ્રકાશ - वर्ष ... ... ... ७०..... ... ... १०] श्रीमहेन्द्रप्रभमूरिनिर्मितम् श्रीजीरापल्लीपार्श्वस्तोत्रम् अन्वेशक-आचार्य महाराज श्री विजययतीन्द्रमुरिजी (गतांकसे पूर्ण ) तडित्पातघातस्फुटच्छैलश्रृङ्गा-स्तरतूललीलालुठद्मावभृङ्गाः । अदभ्राभ्रगर्जाहतप्राणिताशाः, स्फुरदुर्दिनासाररुद्धाखिलाशाः ॥ २६ ॥ तबांहोमठाः कामठा बारिवाहाः, न निर्वापयामासुरापूर्णवाहाः । स्त्रचेतोऽभ्रकागारगं ध्यानदीपं, भजन्तं चिदानन्दसौख्यं समीपम् ॥ २७ ॥ (युग्मम्) यदूर्भुफणाः सप्तनागाधिराजः, स्फुरद्रत्नचूडा बभूर्भक्तिभाजः । विजित्येष तान्नारकान दुर्गमारीन्, सदीपा ध्वजा उच्छिता दुर्गमारीन् ।॥ २८ ॥ विधोर्यन्मही यच्च वा चण्डभानाः, मणीनां तु यच्चाविरासीत्कृशानोः । अहो यन्मही ज्योतिषां विश्वभर्तः, स सर्वोऽपि ते ज्ञानतेजोधिवतः ॥ २९ ॥ भवाम्भोनिधौ कर्मणां भीतिभीत-स्तवाज्ञान्तरीयं हि पुण्यादभीतः । कृपालो नृपालोकमार्गाध्वनीनं, ततो मामवानाथमेनं सुदीनम् ॥ ३० ॥ त्वया देव जिग्ये पुरा यस्तपस्वी, स कोऽनङ्गवीरोऽधुना किं तरस्वी । महामोहराज्ञो बलेजायतेन-स्तृणेढि श्रितानाशुगैस्तेन ते नः ॥ ३१ ॥ समाधि निधि हे मनस्त्वं गृहाण, सदुर्गत्यदुःख समस्तं मुषाण ।। अनङ्गादिनागैर्नभोनीलिमाभैः, सदा रक्षके पार्श्वनाथे च माभैः ॥ ३२ ॥ तथास्याम्बुजे यो मनश्चश्चरीकः, पपावाधिवात्याभराकांदिशीकः । कणेहत्य लावण्यपीयूषपूर, स कृष्णोऽप्यतः श्वेतपक्षोऽस्तु दूरम् ॥ ३३ ॥ ज्वलत्क्रोधदावानलं मानगोत्रं, छलाशापिशाचीकुलाकीर्णगोत्रम् । महालोभदुष्पूरगर्ताकरालं, रसोत्तालपश्चेन्द्रियव्यालमालम् ॥ ३४ ॥ महामोहपल्लीशशोकादिभिल्लं, तमस्तल्पसङ्कल्पजल्पाच्छभल्लम् । कलिश्राद्धरामाशिवाघोररावं, रटवादुवाचाददोषाटदावम् ॥ ३५ ॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [३५२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ परिभ्रम्य भीमं भवारण्यमापं, सरस्वत्युपान्तं विभो ते दुरापम् । अपामागमं चामृतं यवरीय-स्ततो मे पदं निर्वृते! दवीयः ॥ ३६ ॥ (त्रिभिर्विशेषकम् ) सुधावर्षिणी वक्षचन्द्रप्रभा ते, सदाभा समाना स्मृता सुप्रभाते । मनोऽमोदयन्मे परं दृग्रचकोर-स्तदा नाप तृप्तिं विषादः सघोरः ॥ ३७ ॥ तबाज्ञामहं मौलिमौलि सयत्नं, परागं पदाम्भोजयोर्भालरत्नम् । गुणोत्कीर्तनं कण्ठभूषामपारं, स्मृति नाथ ! दध्यामुरस्तारहारम् ॥ ३८ ॥ प्रपा शीतला ते कृपा जीवलोके, भमत्तत्समं यत्परं नालुलोके । मनः पापतापाध्वखेदाच्च भग्नं, जगत्त्रातारि त्रात एवाघ लग्नम् ॥ ३९ ॥ स्मृतौ मानसं निर्मलं मन्यमानः, प्रभोदर्शने दर्शने स्वे पुनानः । नतौ भालदुर्वर्णवल्ली लुनानः, स्तुतौ स्यामहं वावदूकाभिधानः ॥ ४० ॥ पुरो दह्यमाना गुरुस्तोमधूप-भ्रमभ्रूममालोक्य रूपैकभूप । तवेन्दीवरश्याममूतहताशः, कलिर्दशनाशं ननाश श्रिताशः ॥ ४१ ॥ . सतीवास्ति रत्नत्रयी रागरोषा-दिभिर्दस्युभिर्मुष्यमाणापदोषा । प्रमत्तस्य मे त्वद्विधेयस्य तारं, पुरः पूत्करोम्येष ते तामवारम् ॥ ४२ ॥ भवेच्छेन्मुखे लोललोलासहस्रं, तथा जीवितं पूर्वकोटीरजस्रम् । स्तवनव्यमध्यैस्तुवे चेदुदारं, ततोऽपीश तृप्तो मुदामस्मि नारम् ॥ ४३ ॥ प्रकृष्टाणवः सन्ति यावन्त एते, त्रिलोकीगता मोघितानगाहेते!। तघांनी प्रणन्नस्मि तत्संख्यवारं, ततोऽपीश तृप्तो मुदामस्मि नारम् ॥ ४४ ॥ एवं देवाधिदेवं प्रतिदिनमपि यो जीरिकापल्लिराज, पार्श्व स्तौति त्रिसन्ध्यं त्रिदशविटपिनं भक्तिभाजामवन्ध्यम् । विश्वा विश्वादभुतास्ता नवनिधिरुचिरा ऋद्धयो सिद्धयः वा, तस्योत्सर्पन्ति पुंसः सपदि जगति या श्रीमहेन्द्रस्तवार्हाः ॥ ४५ ॥ मूल स्तोत्र की पुष्पिका इस प्रकार है-- " इति श्रीप्रभुजीरिकापल्लिस्तोत्रं संपूर्णम् । श्रीअंचलगच्छे वाचक श्री. अमृतगणिभिस्तथा विनेय पं. श्रीविनीतसागरगणिभिः सह लिखितम् । चिरंजीवी लक्ष्मीचन्दपठनकृते । लेखकपाठकयोश्चिरं जीयादिति"। यह स्तोत्र अपचूरि सहित उपलब्ध हुआ है, किन्तु स्तोत्र अति कठिन नहीं होने से यहां अधचूरियुक्त न देकर केवल मूलमात्र ही दिया है। अपचूरियुक्त इस स्तोत्रकी पुष्पिका इस प्रकार है --- ____ " इति श्रीप्रभुजीरिकापल्लिस्तवावचूरिः समाप्ता । संवत् १७५८ वर्षे श्रीकार्तिक मासे शुक्लपक्षे एकादश्यां गुरुवासरे लिपीचक्रे श्रीजीर्णदुर्गपार्श्ववर्तीय श्रीजोसीपुरामध्ये, श्रीरस्तु।" । श्रीराजेन्द्रजैनपुस्तकालयके हस्तलिखित बिंडल नं. ६ में यह प्रति है, जिसके छ पत्र हैं । प्रतिपृष्ठ में १७ पंक्ति अवचूरि सहित और प्रतिपंक्ति में अन्दाजन ५० अक्षर तथा मूल के प्रतिपंक्ति में ३३ या ४४ अक्षर हैं । अत्रचूरी में कपई जगह सन्धि नजर नहीं आती। For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુષ્પાક તીર્થ =====[દક્ષિણ ભારતના એક જૈનતીર્થને પરિચય ]=== લેખક:-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી (ગતાંકથી ચાલુ) ઉપદેશસંમતિકા– તપાગચ્છીય શ્રી સેમધર્મગણીએ વિ. સં. ૧૫૦ માં બનાવેલ ઉપદેશસપ્તતિકામાં માણિજ્યદેવ તથા શંકરરાજાને પરિચય આપ્યો છે, જેમાંનું દરેક કથન ઉપર આપેલ આઇ શ્રી જિનપ્રભસૂરિના તીર્થ ક૯પને અનુસારે છે. તફાવત માત્ર માણિકયસ્વામીની પ્રતિમાનું નિર્માપન અને પ્રતિમાને દેવકમાંથી આવ્યાની સંવતવારીને અંગે પડે છે. જે વસ્તુ લેક ૫ અને ૩૦માં નીચે મુજબ દર્શાવી છે. ભરત ચક્રવતિએ અષ્ટાપદપર્વત ઉપર સિંહનિષામાં ૨૪ તીર્થકરોની પ્રતિમા ભરાવી સ્થાપી, તે જ સમયે એક જુદી નીલમ રત્નની પ્રતિમા પણ ભરાવી હતી. તે જ શ્રી. માણેકસ્વામી છે. (લેક ૨-૩) પરંતુ કેટલાએક આચાર્યો એમ પણ કહે છે કે–ભરત રાજાએ પિતાની અંગુઠી (વીટી)ના વચલા નીલમમાંથી શ્રી માણેકસ્વામીની પ્રતિમા બનાવી છે. (લેક. ૫) આ પ્રતિમાજીને દેવલેકે માંથી અહીં આવ્યાને ૧૧૮૧૦૦૦ વર્ષ વીતી ગયાં છે. (લેક ૩૦) આ ઉલેખ ઉપરથી માની શકાય છે કે વિક્રમની પંદરમી સદીમાં માણેકસ્વામીની બનાવટ માટે બે મતો હતા. જે પૈકીને એક મત આ. શ્રી જિનપ્રભસૂરિજીના કથનને કબુલ રાખે છે; બીજે મત તેનાથી જુદા પડી ભરત રાજાની વીંટીમાંથી નીલમ પડી ગયું તેની પ્રતિમા બની એમ જાહેર કરે છે. કુપાકમાં સં. ૧૬ ૬પને આ. શ્રી વિજયસેનસૂરિજીના શિષ્યને શિલાલેખ છે તેમાં પણ આ બીજી માન્યતાને જ સ્વીકારી છે. વર્ષોમાં ૯૫ વર્ષને ફરક છે. કિન્તુ આ વરતુ સામાન્ય છે, સહેતુક પણ છે, કેમકે આ. શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મ ગણીને લગભગ સવાસો વર્ષનું આંતરું છે, તેમ જ પદ્યમાં ઠીક ગઠવવા માટે વર્ષોની નાની સંખ્યાને ગૌણ કરી સંક્ષિપ્ત ઉલ્લેખ કરેલ છે. કિન્તુ માણેકસ્વામીના વાસ્તવિક ઈતિહાસમાં બન્ને ગ્રંથકારોનું એકસરખું નિરૂપણ છે. હીરસૌભાગ્ય કાવ્ય | વિક્રમની સત્તરમી શતાબ્દીના પ્રકાંડ કાવ્યનિર્માતા ૫. શ્રી. દેવવિમલ ગણી હીરસૌભાગ્ય મહાકાવ્ય સર્ગ. ૬ લેક ૧૬-૧માં શ્રી માણેકદેવ માટે નીચે પ્રમાણે લખે છે કે ૧ આ કાવ્યની રચના નૈષધ પછી થઈ છે. તેની શૈલી અતિ સુંદર છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫] શ્રી જેન અન્ય પ્રકાશ [વર્ષ ૬ દક્ષિણમાં માણિક્ય સ્વામી બિરાજે છે જેને કાનને સુખી કરે છે. જે દક્ષિણ દિશારૂપ રમણીના મુખે નીલમનું તિલક હોય એવા શોભે છે (લે. ૧૬ ). જે પ્રતિમા વિવિધ આભૂષણોની કાંતિની સેડેથી જળહળે છે, અને જાણે ભરત ચક્રવતીની મૂર્તિમંત યશગાથા ન હોય એમ શોભે છે. (લે. (૭) સ્તવન રત્નાકાર બીકાનેરને યતિવર રામલાલજી ગણીને પત્રના આધારે તિવર નેમચંદજીએ સ્તવનેરત્નાકર પૃ. ૮માં કપાક તીર્થનું વર્ણન આલેખ્યું છે, જેનું અવતરણ અનિવાર્ય શ્રી બાલચંદ્રાચાર્યજીએ હિંદી કુપાક તીર્થ વર્ણનમાં કર્યું છે, જેને સાર નીચે મુજબ છે. એક વાર ભરત ચક્રવતી ભગવાન શ્રી. કષભદેવને વાંદવા જવા માટે હાથી પર બેઠો કે તેની વીંટીનું માણેક જમીન ઉપર પડી ગયું. ચક્રવર્તીએ તે રંગમાંથી ભગવાન ઋષભદેવની પ્રતિમા બનાવી. ગણધર શ્રી પુંડરીકરવામીને હાથે અંજનશલાકા કરાવી તે પ્રતિમાને સિંનિષદ્યાની બહાર સ્થાપિત કરી, જ્યાં તેને દવે અને વિદ્યાધરે પૂજતા હતા. શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં થએલ શતક-ઈદ તે પ્રતિમાને નારદને તેમના કરવા છતાં દેવલેકમાં લઈ ગયે. ત્યારબાદ રાણી મંદોદરીએ અદમ દ્વારા એ પ્રતિમાને ઈદ પાસેથી પ્રાપ્ત કરી અને ઈદ્રના મુખથી લંકાને ભાવી વિનાશ સલા હતા તે અનુસાર રામચંદ્રજીએ લંકા પર હલ્લે કર્યો ત્યારે લંકાનું પતન સમજી એ પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી અને દીક્ષા અંગીકાર કરી. સમુદ્રમાં ૧૧ લાખથી અધિક વર્ષો સુધી નાગકુમાર ધરણેન્દ્ર વગેરેએ એ પ્રતિમાની પૂજ–અર્ચા કરી. એ પ્રતિમા એટલા લાંબા કાળ સુધી સમુદ્રના ખારમાં રહી તેથી કાળી થઈ ગઈ છે. દક્ષિણમાં તૈલંગના પાટનગર કલ્યાણી નગરમાં શંકર રાજ હતું, જે શિવભક્ત હતો. તેણે ક્રેડ શિવલિંગની સ્થાપના કરી તેથી લકે તેને શિવકાટિ તરીકે ઓળખતા હતા. તેના સસરા વિજયે શિવકેટિને જૈન બનવા માટે સમજાવ્યું, પરંતુ શિવકટિએ એ વાત માની નહીં. સમય જતાં વિજય રાજાએ જૈનમુનિપણું સ્વીકાર્યું. તેને નીરસ-લુખા આહાર લેવાને કારણે સ્મિક રેગ ઉત્પન થશે. એક વાર રાજા શિવકેટિએ શિવજી પાસે ૫૦ ૦ મનુષ્ય ખાઈ શકે એટલે શિવભગ ચડાવ્યો. અને એકાકી વિજયમુનિ શિવાલયના દરવાજા બંધ કરીને તે શિવભેગને આરોગી ગયા. આથી આ મુનિજીને શિવજી સાથે મેળ છે એમ વિશ્વાસ પામી રાજાએ તેની શિષ્યવૃત્તિ સ્વીકારી, પરિણામે રાજા શિવકેટિ જેન અને ૨ બ્રાહ્મણો આ ધર્મપરાવર્તનને સહન કરી શક્યા નહીં. તેઓએ શિવકેટિને પુનઃ શિવ બનાવવા માટે પ્રયત• આદત. દુષ્ટ વ્યંતરદાર કલ્યાણમાં રોગ ઉપદ્રવ ફેલાવ્યો અને રાજાને પુનઃ શિવ બનવા માટે દબાણ કર્યું. પરંતુ રાજા જૈનધર્મમાં દઢ રહ્યો. હવે ૨ ચતિજીએ દિગબર વિદ્વાનોએ બનાવેલ આ. શિવકેટિનું ચરિત્ર અને આ. સ્વામી સમન્તભદ્રનું ચરિત્ર વગેરેના આધારે આ કપના ઊભી કરી હોય એમ લાગે છે. મહાજન વંશ મુકતાવલીની પેઠે આ પત્ર પણ ખાસ વિશેષતાવાળો છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦| શ્રી ફપાક તીર્થ [૩પપ ] ધરણેન્દ્ર રા. શિવેકેટિને પરમ જૈન ધણીને શ્રી માણેકસ્વામીની પ્રતિમા સમર્પિત કરી અને જણાવ્યું કે ભગવાનને પધરાવવાથી રેશની સર્વથા શાતિ થશે. રાજા શિવાટિએ દેવીસહાયથી ભવ્ય જિનપ્રસાદ તૈયાર કર્યો અને તેમાં સં. ૧ ચૈત્ર શુદિ ૧૫ સોમવારે આ૦ શ્રી વિજયભદ્રસૂરીશ્વરના હાથે શ્રી માણેકસ્વામીની વેદીની પ્રતિષ્ઠા કરાવી. એતિહાસિક તારણ ઉપરના દરેક પ્રમાબા પરથી આપણને નીચે મુજબ ઐતિહાસિક વેરતુઓ મળે છે. શ્રી માણેકવામીની પ્રતિમા ભરત ચક્રવર્તીએ ભરાવેલ છે. યપિ તે પ્રથમ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત થઈ હતી. કિન્તુ તે એટલી આકર્ષક હતી કે દર્શકોનાં દિલ ખેંચતી હતી અને એ જ કારણે વિદ્યાધર, ઇન્દ્ર અને માદરી વગેરેએ તેને પિતાના સ્થાનમાં લાવી પૂજાને લાભ મેળવ્યો છે. કુલ્હા તીર્થની સ્થાપના વિ. સં. ૬૮ પહેલાં થએલ છે અને પાકપતિ કર્ણાટકના નરેશ શંકર રાજાએ તેની સ્થાપના કરી છે. શ્રી માણેકવવામીની પ્રતિમા વેતામ્બર મૂર્તિ છે. ત્યાંની દરેક કૃતિઓ લગેટવાળી છે. શ્રી દેવવિમલજી ગણીએ તેનાં વિવિધ આભારણને ઉલ્લેખ કરી આ તીર્થને નેતામ્બરીય હોવાની છાપ મારી છે. વિ. સં. ૬૪૦ ની આસપાસમાં અથવા વિક્રમની ચૌદમી શતાબ્દિ પહેલાં આ તીર્થ પર વિધર્મીઓએ હુમલો કર્યો હોય એમ માની શકાય છે. દક્ષિણના કેટલાક રાજાઓ કુપાક તીર્થ અંગે દક્ષિણને પ્રાચીન જૈન રાજઓની કેટલીક ઘટનાઓ જાણ લેવી પણ જરૂરી છે, જેથી જેના આધારે કુWાકની સ્થાપના થઇ તે શંકર રાજાના સમય પર ઘાનું અજવાળું પડશે. દક્ષિણને ઈતિહાસ ત્યાંના જેન રાજાઓ માટે નીચેની વસ્તુઓ આપે છે. સમ્રાટ સંપ્રતિએ દક્ષિણમાં જૈનધર્મને સારો ફેલાવે કર્યો હતો. બલકે સમ્રાટ સંપ્રતિએ દક્ષિણમાં જૈનધર્મ સ્થાપ્યો છે એમ કહિએ તો પણ ચાલે. વિક્રમની બીજીથી આઠમી સદી સુધી દક્ષિણમાં જેનયુગ જ હતો, જેમાં વેતામ્બર અને દિગબર એ બન્નેને સમાવેશ થાય છે. જૈન ગ્રંથકારે દક્ષિણ દેશની ભિન્ન ભિન્ન ભાષાઓમાં એટલે પ્રાકૃત, સંસ્કૃત, કાવીડી, કાનડી, તામીલ અને તેલુગુ ભાષા સાહિત્યમાં અનેક ગ્રંથ રચી તે તે ભાષાને સમૃદ્ધ બનાવી છે. ઇરવી સનની પહેલી સદીમાં કાંચીની પલ્લવવંશના શિલાલેખમાં શિવરકંદ-શિવકુમારને જેનરાજા તરીકે ઉલ્લેખ છે. ઈરવી સનની આઠમી સદીમાં આ. અકલંકદેવે કાંચીપતિ હરિતમલને જેન બનાવ્યો હતો. સાતમા સૈકાના સુંદર પાંડ જેનરાજાએ રાણી અને મંત્રીની કારવાઈથી શૈવ બની એક જ દિવસે ૮૦૦ નિર્દોષ જેનોને ફાંસીને લાકડે લટકાવ્યા હતા. આ બહાદુરીનું અંકન For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] શ્રી જૈન સત્ય પ્રકારો [વર્ષ ૬ અટના શિલા-ચિત્રમાં મેાજીદ છે. આ વખતથી તામીલમાં જૈનધર્મા હ્રાસ થવા લાગ્યા. આ જ અરસામાં કાંચીપતિ મહેન્દ્રવન પલ્લવ પણ જેન મટી શૈવ બન્યા હતા. ઈસ્વી સનની આડમી સદીમાં આ. અકલંકદેવે કાંચીપતિ હસ્તિમલ્લને જૈન બનાવ્યા હતા. આંધ્રના રાજવંશ પણ ઈસ્વી સનની પ્રથમ સહસ્રાબ્દિ સુધી જૈન હતા. ઈ. સ. ૧૦૨૨માં રાજા રાજનરેન્દ્રથી તેમાં પરિવર્તન થયું છે. કર્ણાટકમાં બીજાથી બારમા સૈકા સુધી કદંબ, ગંગ, ચૌલુકય, રાષ્ટ્રકુટ, લસૂરી અને હ્રાયલ એમ છે. મેટા રાજયશાએ રાજ્ય કર્યુ છે; જે મેટે ભાગે જૈન જૈનધર્મ પ્રેમી હતા. કબ અને ગંગવશની રાજધાની હૈસુર હતી. ચાલુકયાની રાજધાની વાતપી-બદામી હતી અને છેલ્લા વશની રાજધાની કાનરીસના પ્રદેશમાં હતી. ગગવંશના સમય એ હિંદમાં જૈનધર્મીને સુવણ યુગ મનાય છે. ચૌલુકયા બહુ જોરદાર હતા. તેના શરૂઆતના રાજા જૈન નહીં કિન્તુ જૈનધર્મના પ્રેમી હતા. આખરે પહેલા જયસિંહના ઉત્તરાધિકારી પહેલા પુલકેશીએ અલક્તમાં જિનમદિર બંધાવ્યું હતું. આ પ્રથમ પુલકેશીએ કાંચીના પલ્લા પાસેથી બદામી-વાતપી પડાવી લીધું અને ત્યાં પેાતાની રાજધાની સ્થાપી. તેની ગાદીએ તેના પુત્ર પ્રથમ કીર્તિવર્મા આવ્યા, જેણે બદામીમાં વૈષ્ણવ ગુફા ખાદાવવી શરૂ કરી. તેની ગાદીએ તેને નાના ભાઈ મગલેશરાય આવ્યો, જેણે બદામી ગુફાને પૂરી કરી. આ ચૌલુકય મ ગલેશે શકરગણુના પુત્ર યુદ્ધરાજની સરદારી નીચે કલચુરીઆતે ત્યા હતા. ઈ. સ. ૧૯૧૪ના જાન્યુઆરીના ‘ઈંદુ' પત્રના અંકમાં સાહિત્યાચાર્ય' વિશ્વેશ્વરનાથજી હૈતુય વ'શના તિહાસ આલેખતા લખે છે કે—ચૌલુકય મ’ગલીશે વિ॰ સ૦૬૪ કે ૬૬છ માં કલચુરીઓની લક્ષ્મી છીનવી લીધી હતી. માની શકાય છેં કે આ કલચુરી રાજા તે કૃષ્ણરાજના પૌત્ર અને શંકરગણા પુત્ર યુદ્ધ છે. તેની પછી કીર્તિવર્માના પુત્ર દ્વિતીય પુલકેશી રાજા થયા, જેણે દક્ષિણ ભારતમાં ચૌલુક્ય રાજ્યને સૌથી વધુ બળવાન બનાવ્યું હતું અને હવનની દક્ષિણ તરફની ગતિને રેકી હતી. આ જૈન રાજા છે, તેના રાજ્યકાળ ઈ. સ. ૬૦૮ થી ૬૪ર છે. તે અંતિમ સમયમાં પુલવાના આક્રમણથી નબળા પાયે એટલે પલ્લવાએ તેની પાસેથી બદામી-વાતપી પાછું લઇ લીધું. આ પછી ચૌલુક્યેા બે વિભાગમાં વહેંચાઇ ગયા. પૂર્વ ચાલુક્યોએ વેગીમાં અને પશ્ચિમ ચૌલુક્યોએ કલ્યાણીમાં રાજગાદી સ્થાપી. આ પ્રમાણે અગ્યારમી સદી સુધી ચાલ્યું. રાષ્ટ્રર્કેટાની સત્તા ઈ. સ. ૭૫૪ થી ૯૫ સુધી રહી છે. ખાસ ખીજજે તૈલપદેવ અને તેના ઉત્તરાધિકારી રાજા ચુસ્ત શૈવ હતા. દસ્વી સનની દશમી સદીમાં ત્રીજા તૈલપે જેને પર જુલમ ગુજાર્યું અને સાથે સાથે તે રાજવંશનું પણ પતન થયું. 2 રાષ્ટ્રકૂટ પછી કલચુરીઓના હાથમાં રાજસત્તા આવી, તેના પ્રથમ રાજા સેનાપતિ વિજ્જલ હુતા. આ સમયે જૈનધર્મ અને લીગાયત ધર્મીમાં બહુ હુંસાતુંસી ચાલી છે, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] શ્રી કલ્યાક તીર્થ [૩૭] વિજલ એ જેન રાજા હતા, છતાં બહુ સમભાવવાળો હતે, દયાળુ હતે. લિંગાયતએ તેના ગુણને ગેરઉપયોગ કર્યો. લિંગાયત સંત બસવે તો વિજલની કારકીર્દિમાં પ્રતિષ્ઠા મેળવી, અમલદારી મેળવી, સમય આવતાં કાંતિ કરી અને કુટુંબ સાથે વિજલને નાશ કર્યો. એટલે કે મંધી વસવે ઈસવી સનની બારમી સદીમાં વિજલને કુવામાં નાખી મારી નાખ્યો, અને કલ્યાણીમાંથી જૈનધર્મને નાબૂદ કરવા પૂરે પ્રયત્ન કર્યો. પરિણામે બસવ અને તેના ભાણેજ ચન્ન બસવે વિજલના મરણને વિજયોત્સવ માની લિંગાયત મતને પુનરુદ્ધાર કર્યો. ત્યારપછી કર્ણાટકમાં યાદવેએ રાજ્ય કર્યું અને છેલ્લે ત્યાં મુસલમાન સત્તા આવી. ગંગાવદી પ્રદેશમાં વિક્રમની છઠ્ઠી સદીમાં ત્રીજ માધવને ઉત્તરાધિકારી રાજ અવિનિીત હતો, તે જૈન મુનિ વિજયકતિને ઉપાસક હતો. આદમી સદીમાં શ્રીપુરુષના પુત્ર શિવારે જૈન મંદિર બનાવ્યું હતું. કેટલાએક શિલાલેખના આધારે સં. ૧૫૪૦ માં શંકર નાયક થ મનાય છે. જે લંબપ્રલંબવંશીય પલ્લવરાયનો પુત્ર હતો. સં. ૧૦૦પમાં લક્ષ્મણને મેટા પુત્ર શંકરગણ હવાની યાદી મળે છે દક્ષિણના આ રાજાઓમાં શંકર નામના અનેક રાજાઓ થયા છે. કપાકજીને પ્રતિષ્ઠપક શંકર દક્ષિણના ઈતિહાસમાં શંકર રાજાનાં નામે અને તેની સલવારી નીચે મુજબ મળે છે – ૧ કાંચીપતિ શિવેકટિ, શિવકુંદ, કે શિવકુમાર (ઇસ્વી સનની પહેલી શતાબ્દિ). ૨ કલચુરીરાજ કૃષ્ણરાજને પુત્ર અને બુદ્ધરાજને પિતા શંકરગણું ( વિ. સં. ૬૪૮ ની પૂર્વે). આ સમયે કર્ણાટકમાં પ્રથમ પુલકેશી રાજા હતો. ૩ શ્રી પુરૂષને પુત્ર જેન રાજ શિવામર (આઠમી સદી) ૪ પલ્લવરાયનો પુત્ર શંકર નાયક (સં. ૧૧૪૦) પ લક્ષ્મણને મે પુત્ર શંકર ગણ (સં. ૧૦૦૫) હવે આમાંથી ક્યા શંકર રામાએ કુWાક તીર્થની સ્થાપના કરી તે તપાસીએ. કાંચીપતિ શિવકેટિએ કુપાકજીની સ્થાપના કરી હોય એમ સિદ્ધ થતું નથી, યદ્યપિ પતિ રામલાલજીગણને પત્રના આધારે તે કુલ્હાજીને પ્રતિષ્ઠાપક થઈ શકે છે એટલું જ નહીં કિન્તુ તે સમય જતાં જૈન મુનિ પણ બનેલ છે. પરંતુ તેની તરફેણમાં પુષ્ટ પ્રમાણે મળતા નથી, કેમકે પ્રથમ તે એ પત્ર નિરાધાર છે, તે અવાંચીન તેમજ કલ્પનાપૂર્ણ છે. પ્રમાણ રૂપે અંકાતા તીર્થકલ્પ વગેરે સાથે તેને મેળ મળતો નથી. આ પત્રમાં આપેલ સંવત કયા રાજાને છે ? તે પણ એક સમસ્યા છે. તે સમયે વિજયભદ્રમુનિ હોવાનું જણાવ્યું, જે વાત પણ ઘણું સંશોધન માગી લે છે. દરેક ગ્રંથકારે ૩. આ જ તિવરે બીજો પણ એક બંધ સંગ્રહિત કર્યો છે, જેને અપમાણિક બતાવતું ઘણું સાહિત્ય બહાર પડ્યું છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫૮ ] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ શંકરને કલ્યાણીને રાજા માને છે જ્યારે શિવકેટિ તે કલ્યાણીને નહીં કિંતુ કાંચીને રાજા છે એટલે બીજાં પ્રમાણ ન મળે ત્યાં સુધી શિવકેટિને કુલ્પાકને પ્રતિષ્ઠાતા તરીકે માની શકાય તેમ નથી. બુદ્ધરાજના પિતા શંકરગણુ કુલ્યાકના પ્રતિષ્ઠાપક હોય એમ સાબીત થાય છે. તેણે પ્રથમ પુલકેશીના રાજ્યકાળમાં વિક્રમની છઠ્ઠી સદીના અંતમાં આ તીર્થ સ્થાપ્યું છે. - ચૌલુકય વંશીય બને પુલકેશી જેન કે જેનધર્મના પ્રેમી રાજાઓ છે. શકરગણું અને બુદ્ધરાજ પણ જેન રાજાઓ છે, ચૌલુક્યોની રાજધાની વાતપી હતું. મંગલેશે બુદ્ધરાજને હરાવીને કલ્યાણીને પણ પિતાના રાજ્યમાં મેળવી દીધું હશે એ સંભવિત છે. કલચુરીએ જેન હતા, તેઓ સરદારના સ્થાને નિયુક્ત હતા તેમજ કલ્યાણના રાજા પણ હતા. વિજલરાય પણ સરદારમાંથી બનેલ કલચુરીના જૈન રાજા છે એટણે એ વંશ બને રીતે વિખ્યાત છે. મહાકૂટના ખંભમાં અને નેરૂરના તામ્રપત્રમાં બુદ્ધરાજને સરદાર તરીકે ઓળખાવ્યો છે. જેણે વિ. સં. ૬૪૮થી ૬ ૬૭માં યુદ્ધ કરેલ છે. આ રીતે શંકરગણને સમય વિક્રમની છઠ્ઠી સદીને અંત ભાગ માની શકાય છે. બુદ્ધરાજના મરણ પછી કલ્યાણીમાં ચૌલુકય સુ રહે હશે, જે વાતપી પડતાં જ ત્યાને રાજ બની બેઠે હોય તે તેમાં આશ્ચર્ય જેવું કંઈ નથી. વાત પણ એમ જ છે કે વાતપી-બદામી ભાંગતા ચૌલુકને બે ભાગલા થાય છે અને ગણ મનાતી કલ્યાણી મુખ્ય બને છે, ઉન્નત દશાને પામે છે. આ રીતે કલ્યાણ બુદ્ધરાજ સુધી એટલે વિક્રમની સાતમી સદીના પૂર્વાર્ધ સુધી પાટનગર હતું અને બીજા પુલકેશી પછી એટલે વિ. સં. ૬૮૦ લગભગમાં પુન: પાટનગર તે વખતે કલ્યાણ એ મોટું નગર હતું, ત્યાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. તે વખતે તે કર્ણાટકમાં ગણાતું હતું, આજે તેની ગણના મહારાષ્ટ્રમાં કે કર્ણાટકમાં થાય છે. અત્યારે તેની પૂર્વમાં તૈલંગ, દક્ષિણમાં કર્ણાટક અને પશ્ચિમ-ઉત્તરમાં મહારાષ્ટ્ર છે એટલે અત્યારે એ ત્રણે દેશને સીમાડામાં કલ્યાણીનું સ્થાન છે. કુટપક માંથી લગભગ ૭૫ કષ દૂર છે. તે સમયે કલ્યાણી રાજ્યની સીમાં તે પ્રદેશ સુધી હતી. તેને વિદ્યાને દક્ષિણની કાશી કહે છે. તીર્થ હોવાને કારણે કલ્યાણીને આ ઉપનામ મળ્યું હોય એ બનવાજોગ છે. આજે કુલપાકજી તીર્થ નિઝામ હૈદરાબાદ રાજ્યમાં છે. એકંદરે વિક્રમની સાતમી શતાબ્દિ એ કલ્યાણ માટે રાજયકાન્તિને કાળ હૉ. બીજી તરફ એ પણું પ્રમાણ મળે છે કે તે જ શતાદિ કલ્યાણી માટે ધર્મસંક્રાંતિને આ. જિનપ્રભસૂરિ લખે છે કે–શકર રાજાએ ભવ્ય મંદિર બનાવ્યું અને તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. અનુક્રમે આકાશમાં અધર રહેલ એ પ્રતિમા મિથ્યાત્વ પ્રવેશના કારણે વિ. સં. ૬૮૦માં મન્દિરમાં સિંહાસન પર સ્થાપિત થઈ. આ શબ્દો એમ સૂચવે છે કે વિ. સં. ૬૮૦ની આસપાસમાં એવી ધર્મક્રાંતિ થઈ હતી કે જેની અસર કુક તીર્થ કે તે પ્રાચીન પ્રતિમા પર થઈ હતી. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • અંક ૧૦] શ્રી કુલપાક તીર્થ [૩૫૯] ભૂલવું ન જોઈએ કે બીજા પુલકેશીના ઉત્તરાધિકારીઓ જૈન બની રહ્યા નથી. રાષ્ટ્રકટ બીજે તૈલપ તે ચુસ્ત વ હતું. એટલે એ અસામાં શિવધર્મ અને જૈનધર્મને અથડામણનો પ્રસંગ આપ્યો હોય એ માની શકાય તેવી વાત છે. આ જિનપભસૂરિના કહેવા પ્રમાણે શંકરગણ અને બુદ્ધરાજના સમય સુધી કુપાકની મૂર્તિ જે વરૂપે હતા તેમાં અર્જુન રાજવંશ થતાં ઈતરધમ ઓ દ્વારા અકલ્પ્ય પરિવર્તન થયું છે. આમાંથી આપણને બે અચુક નિર્ણય મળે છે કે-કુપાક તીર્થ વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં રાંકરગણુના હાથે હયાતીમાં આવ્યું છે. અને વિ૦ સં૧૮૬ સુધી તે ઉન્નત બન્યું. ત્યારપછી અજેનેના હાથે તેમાં પરિવર્તન થયું હતું. એટલે કે આ તીર્થને સંસ્થાપક શંકરરાળ તે કલ્યાણીને રાજા શેકગણ છે. ત્યારપછી શિવામર, શંકરનાયક અને શંકરગણ એમ ત્રણ શંકર રાજાઓ થયા છે, કિન્તુ કુપાક તીર્થ સ્થાપનાકાળ વિસં. ૬૮° પૂર્વને છે. જયારે આ વર્ષે રાજાઓને પછી થયા છે. એટલે આ રાજાઓ કુલ્પાક નીર્થના પ્રતિષ્ઠાપક નથી એ વાત ચોક્કસ છે. આ રીતે આ દરેક ઐતિહાસિક પ્રમાણે કુપાક તીર્થના પ્રતિપક તરીકે વિ. સં. ૬૦૦ની આસપાસ થએલ શંકરગણુની તરફેણમાં જાય છે. આ તીર્થ તામ્બરીય છે દક્ષિણમાં વેતામ્બર જૈનધર્મ તે હતો જ. વિક્રમની બીજી શતાબ્દિમાં ત્યાં દિગમ્બર સમ્પ્રદાયને ઉગમ થયે એટલે તે પણ દક્ષિણમાં વધવા લાગે. સમય જતાં દક્ષિણમાં વેતામ્બર અને દિગમ્બર એ બન્ને જૈન સંપ્રદાયે ખૂબ ફાલ્યા-ફૂલ્યા છે. એ બને શાખામાં અનેક જૈન રાજાઓ પણ થયા છે, પરંતુ સંપ્રદાય ભેદ કાયમ હતો એટલે વેતામ્બર રાજાઓ અને વેતામ્બર તીર્થોના ઉલ્લેખ દિગમ્બર શિલાલેખોમાં ન હોય એ સ્વાભાવિક છે. કેકણમાં સોહર, હલસીના કદ, મહેસુરના હાયસલે અને શકરગણું વગેરે ચીનુકય યુગના જૈન રાજાઓ છે. દુષ્પાકઇ તે જ વખતે સ્થપાયું છે. દિગમ્બર શિલાલેખોમાં તેના નામ નહીંવત્ મળે છે. સંપ્રદાયભેદને કારણે એ બનવું સંભવિત છે. આથી એક વાત ઉપષ્ટ થઈ જાય છે કે -- શંકરગણુ એ “વેતામ્બર જૈન રાજ છે અને કુટપાકા એ તામ્બર જૈનતીર્થ છે. દિગમ્બર પ્રથે પણ કુપાક વાર્થ માટે ન છે, જે મૌન કુલ્પાકછ વેતામ્બર હવાની તરફેણમાં નાય છે. વેતામ્બર બન્યકારો કુપાકને તાતીર્થ માને છે અને ત્યાંની પ્રતિમાઓ પણ એ જ વાતને ટેકે આપે છે. દિગમ્બર મતિઓ એકાન્ત નાગી હોય છે, તેમાં લગેટ, આભરણ કે આસનભેદ હૈતા નથી તેથી તેની મૂર્તિઓ એક જ જાતની બને છે. વેતામ્બર મૂર્તિઓ સાપેક્ષ બનેલી હોય છે, તેમાં લંગોટ, ચક્ષુ, કેશ, આભરણ અને આસનભેદ હોય છે તેથી મૂર્તિઓ વિવિધતાવાળી મળે છે. દાખલા તરીકે મથુરામાં બે હાર વર્ષ પહેલાંની શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિઓને ખંભે વાળની લટ કરેલી છે. આ ચારમુષ્ટિ ભેચનું પ્રતિક છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ કેસરિયાજી તથા મક્ષીજી વગેરે સ્થાનમાં પ્રતિમાજીને સ્પષ્ટ લંગોટ નથી. કારણ? આ પ્રતિમાજી વિ. સં. ૯૮૨ ની પૂર્વે બનેલી છે. વેતામ્બર વિજયગની કૃતિઓને પણ પ્રાય: લંગોટ હોતા નથી. અંતરિક્ષ, ભાંદકછ અને મક્ષીજી વગેરેમાં અધ પદ્માસન મૂર્તિઓ છે. બનારસમાં એક ઝવેરીના ઘરમાં હીરાની જિનક્તિને મુકુટ કોતરેલ છે. પટણાના જિનમંદિરમાં પ્રાચીન વણ પ્રતિમા છે, જેની શિલાલિપિ સારનાથની પ્રાચીન લિપિને મળતી છે. જે પૈકીની બે મૂર્તિઓને વસ્ત્ર તથા મુકુટ કરેલા છે. સિંહપુરી તીર્થમાં બે જિનપ્રતિમાઓ પર મોહનમાલા (હાર) કતરેલ છે. માવલી અને ઘાસીયામાં જિનપ્રતિમાઓને હાથ તથા બાજુબંધ કરેલ છે. અજમેર યુજિયમમાં વાંસવાડા તરફથી પ્રાપ્ત ઘણું જિનપ્રતિમાઓને હાર તથા બાજુબંધ કતરેલા છે. આ પ્રમાણે વેતામ્બર જિનપ્રતિમાઓ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી પણ મળે છે. કુપાકજી તીર્થમાં જોઈએ તો ત્યાં પણ જિનપ્રતિમાઓ આવી જ વિવિધતાવાળી મળે છે. અહીંની દરેક પ્રાચીન પ્રતિમાઓ અર્ધપવાસનવાળી છે. અહીં ભ૦ મહાવીરસ્વામીની પ્રાચીન જિનભૂતિ છે તે ઉદ્ઘપદ્માસનવાળી છે, પીરા રંગની છે, હસતા ભાવવાળી છે, અલૌકિક છે. ભગવાન માણેકસ્વામિની પ્રતિમા પણ અર્ધ પદ્માસન છે, ખારના કારણે કાળા જેવી છે, લંગોટવાળી છે અને સુંદર છે. બીજી પ્રતિમાઓ પણ તેને મળતી છે. અહીં દરેક પ્રતિમાઓને લંગેટ છે. સત્તરમી સદીના મહાન કાવ્યનિર્માતા શ્રી દેવવિમલગણી લખે છે કે–શ્રી માણેકસ્વામીની પ્રતિમા આભૂષણ વડે અતિ ઝળહળે છે. આ રીતે આ દરેક પ્રતિમાઓ વેતામ્બર છે. આ દરેક પ્રમાણોથી નિર્વિવાદ સિદ્ધ થાય છે કે પાક તીર્થ એ પ્રાચીન વેતામ્બર જૈનતીર્થ છે. ( ચાલુ) સુ ધા રે “શ્રી જૈન સત્ય પ્રકાશના કમાંક ૬૭માં છપાયેલ માલપુરાના વધુ લેખ શીર્ષક-લેખમાં નીચે મુજબ સુધારે કરે.” પૃ. ૨૮૧માં છપાયેલ (૩ 8) નંબરની ફૌટના છે નીચે મુજબ પકિત વધારવી. પ્રતિષ્ઠાપક આચાર્યશ્રીનું નામ નથી એવું જ કી + + affમ વંચાય છે.” અને પૃષ્ઠ ૨૮૨માં [ 13 A] નંબરના મુળ શિલાલેખ સાથે છપાયેલ ઉપરની પંક્તિ ત્યાંથી રદ કરવી. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જૈનદૃષ્ટિએ ભૂગોળ-ખગોળ લેખક—પંન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજયજી ગણી ( ગતાંકથી ચાલુ ) પ્રશ્ન~વમાનમાં શેાધાયેલ એશિયા, યુરાપ, આફ્રિકા તેમજ એસ્ટ્રેલિયા દેશના સમાવેશ જૈનર્દિષ્ટએ ગણાતા જંબુદ્રીપના સાત મહાક્ષેત્ર પૈકી એક ભરતક્ષેત્રવતી છ ખડામાંના કયા ખંડમાં સમાવેશ માનવા ઉચિત લાગે છે? ૨૫૦૦૦ માઇલ પશ્ચિમ ઉત્તર-વૈતાઢય પર્વત તેમજ વૈતાયને ભેદી લવણું સમુદ્રમાં મળનાર ગંગા સિન્ધુથી ભરતક્ષેત્રના છ વિભાગા થયેલા છે. તે છ વિભાગેા-ખડા પૈકી નીચેના ત્રણ ખ`ડામાં ઉપર જણાવેલા વર્તમાન પાંચે દેશને સમાવેશ માનવા તે પૈક લાગે છે, અને એ પ્રમાણે માનવામાં ખાસ કાઈ વિરૂધ આવતો હોય તેમ વિચારર્દષ્ટિએ જણાતુ નથી, કારણ કે શાસ્ત્રદષ્ટિએ ભરતક્ષેત્રની પહોળાઇ ૫૬ યેાજન અને ૬ કળા છે. અને નીચેના અર્ધાં વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહેાળાઇ ભરતના સમગ્ર પ્રમાણની અપેક્ષાએ અથી ન્યૂન છે. તે પણ પાશ્ચાત્યવિદ્રાના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવનું જેટલા માઇલ પ્રમાણ અંતર્ માને છે તેના કરતાં જરૂર દક્ષિણા ભરતના ત્રણ વિભાગનું પ્રમાણુ વિશેષાધિક છે. પૂર્વી સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર પર્યંત લખાઈ ૧૪૪૭૧ યાજન પ્રમાણ છે, જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી ખીન્ન પ`તની (પરિશ્ર્વની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માલ પ્રમાણ છે, પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઇલ પ્રમાણ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વમાનમાં શેાધાયેલ દેશને ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરવા તેમાં કાંઈ વિરાધક હેતુ હોય તેમ ખ્યાલમાં આવતું નથી. હાલમાં મનાતી પૃથ્વીનું માપ— ૭૯૨૬ www.kobatirth.org ઉત્તર BRIK માલ Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ( હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૦૯૨૬ માઇલ છે અને ઉત્તરથી દક્ષિણ૭૯૦૦ માઇલ છે, પિરિધ ઉપર જણાવ્યા પ્રમાણે ૨૫૦૦૦ માઇલ છે.) દક્ષિણ પ્રશ્ન—જ્યારે (અમદાવાદની અપેક્ષાએ) આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વગેરે દૂર દેશમાં લગભગ સંધ્યાના ટાઇમ હોય છે, તે પ્રમાણે ત્યાંથી આવતા વાયરલેસ ટેલિગ્રાફ વગેરે સાધનેથી જાણવામાં આવે છે, એટલે કે અમેરિકામાં થતા ર્યાદય તેમજ સુર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ લગભગ નવદશ કલાકનું સમજાય છે, તે મુજબ ઇંગ્લેડ, જમની વગેરે દેશમાં તેમજ ખુદ હિંન્દુસ્થાનમાં રહેલ મદ્રાસ, કલકત્તા વગેરે શહેશમાં પણ કાઈ ટેકાણે છ કલાકનુ, કાઈ ઠેકાણે ચાર કલાકનું તે ક્રાઇ સ્થાને કલાકનું સૂર્યદિય તથા સૂર્યાસ્ત સબંધી અંતર પડે છે, તેમાં શું કારણ હશે? જૈન શાસ્ત્રોમાં અનેક વખત વાંચવામાં આવે છે કે‘જ્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય, ત્યારે મહાવિદેહમાં રાત્રિ હોય છે, જ્યારે મહાવિદેહક્ષેત્રમાં દિવસ હોય છે ત્યારે ભરતક્ષેત્રમાં રાત્રિ હાય છે, એ એદેશીય બાબત વાંચવાથી અથવા સાંભળવાથી કાઇ એમ પણ કહે છે કે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ અમેરિકામાં હિંદુસ્થાનથી સૂર્યોદય સુર્યાસ્ત, દિવસ-રાત્રિ સંબંધી લગભગ વિપરીત ક્રમ તે અમેરિકાને “મહાવિદેહ કેમ નહીં કહી શકાય ? શાસ્ત્રને રહસ્યને જાણવાવાળાઓ નિ મહાવિદેહમાં સદાકાલ ચતુર્થ આપો, તકોનો સદભાવ, રાગમનનો અવિરત. તેમજ રવાજાવિક શક્તિવંત મનુને ત્યાં જવાની શક્તિને અભાવ વગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહનું નામ રવમામાં પણ આપતા નથી, તે પણ દય તેમજ ગત સંબંધી જે દશ કલાકનું અંતર પડે છે તેમાં શું કારણ છે ? ઉત્તર–પ્રથમ જણાવવામાં આવ્યું તે પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વસમુથી પશ્ચિમ સમુદ્ર પતની લંબાઈ ૧૫,૧ ૫. રોજન પ્રમાણે છે. વર્તમાનમાં શોધાયેલ એશિયાથી અમેરિકા પર્વત પાંચેય બડાને સમાવેશ પણ ભરતના દક્ષિણાર્ધ વિભાગમાં હોવાનું યુક્તિ પૂર્વક આપણે જણવી ગયા છીએ. ઉચ્ચ સ્થાન ઉપર ગોઠવવામાં આવેલ ફરતો યાંત્રિક દીપક પ્રારંલામાં પોતાની નજીકનું પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં પ્રકારી આપે છે, એ જ દીપક ગંત્રના બલથી જેમ જેમ આગળ ખસતો જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના પાછલા અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ થતા જાય છે, તે જ પ્રમાણે નિષધ પર્વત ઉપર ઉદય પામતો (દષ્ટિગોચર થત) સૂર્ય પ્રારંભમાં પિતાનું જેટલું પ્રકાશ્ય જોશ છે, તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગમાં પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા અ ને અર્ચને પ્રકાશ મળવાથી સૂર્યોદય થયાનું ભાન થાય છે. મેરની પ્રદક્ષિણા ક્રમે કરતે મુર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રોમાં અંધકાર થવા સાથે તે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતા જેવાથી તે વખતે સૂર્યોદય થયો તે ખ્યાલ આવે છે, અને એ હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશમાં જુદા જુદા સ્થળોની અપેક્ષાએ સુર્યોદય તેમજ ગુર્યાસ્તનું દશ કલાક આઠ કલાક ચાવંતુ કલાક વગેરે પ્રકારનું અંતર પડે તેવાં કોઈ પ્રકારને વિરોધ આવતે હોય તેમ જણાતું નથી. આ વસ્તુને જ બરાબર વિચારવામાં આવે તે ચેસ જણાઈ આવશે કે અમદાવાદ, મુંબઈ, પાલીતાણ કે કલકત્તા કઈ પણ વિવક્ષિત એક સ્થાનને આબચી દિવસનું પ્રમાણુ બાર કલાક અથવા અમુક માં ચૌદ કલાક ભલે રહે, પરંતુ દક્ષિણાર્ધ ભારતના પૂર્વ છેડા ઉપર જ્યારથી પ્રકાશ પામે-સર્યોદય થયો ત્યારથી કંડ પશ્ચિમ છેડા સુધી સૂર્યાસ્તના સમયને ભેગું કરીશું તો આઠ પ્રહર અર્થાત્ ૨૪ કલાક સુધી સમગ્ર ભરત ક્ષેત્રના કોઈ પણ વિભાગની અપેક્ષાએ સુર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈ પણ બાધક હેતુ દેખાતું નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી અને દેખાવ થતો હોવાથી અને પશ્ચિમનિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતું હોવાથી તેનું પરિધિક્ષેત્ર લગભગ સવાલાખ ક્ષેત્ર ભોજન પ્રમાણ થાય, અને કલાકની પાંચ હજાર જનપ્રમાણ ગતિના હિસાબે સૂર્યગતિ ગાતાં વીશે કલાક સૂર્ય સમગ્ર ભરતમાં કોઈ પણ જગ્યાએથી જુદા જુદા કાળે દેખાય છે માં ની હરકત નથી. શ્રીમંડલ પ્રકરણમાં કહ્યું છે કે: पढमपहराइकाला, जंबुद्दीवमि दोसु पासेसु । लब्भंति एगसमयं तहेव सम्वत्थ नरलोप ।। १ ।। | રા–૧૮૦ પ્રથમ સાદિક કાયાસ્ટાઢાગ્ય સાશ્વત્થામા સ્પષ્ટ यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते । भावना यथा-भरते यदा यतः स्थानात् सूर्य उदेति तत्पाश्चात्यानां For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૦] જૈનર્દિષ્ટએ ગાળ-ખગોળ [33 ] एवं दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधीवासिनां जनानां मध्याह्नः, केषाञ्चित् प्रथमप्रहरः केषाञ्चिद् द्वितीयः प्रहरः केषाञ्चित् तृतीयः प्रहरः, कचिन् मध्यरात्रः, क्वचित् संध्या, एवं विचारणयाऽष्टप्रहरसम्बन्धी कालः समकं प्राप्यते, तथैव नरलोके सर्वत्र जम्बूद्वीपगतमेरोः समन्तात् सूर्यप्रमाणेनाष्टप्रहरकालसंभावनं चिन्त्यम् | ગાથાના ભાવા:-જમૃદ્રીપમાં બન્ને બાજુએ પહેલા પ્રહર વગેરે કાળ વિભાગે એક સાથે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે મનુષ્યલાકમાં સત્ર સમજવું. ટીકાનો ભાવાર્થ :-સર્વાદયથી પ્રારભીને રાત્રિના ચતુર્થ પ્રહર સુધીના અહોરાત્રના પ્રથમ પ્રહરાદિ સર્વ કાળવિભાગો મેરી ચારે બાજુએ જંબુદ્રીપમાં એક સાથે જુદા જુદા ક્ષેત્રોમાં પ્રાપ્ત થાય છે. જેમકે ભરતક્ષેત્રમાં જે સ્થાનેથી ઉદય પામતા જોવાય છૅ, તે સ્થાનની પાછળના દૂરતિ ક્ષેત્રમાંના લોકોને સ્મૃનું દર્શન બંધ થતું હોવાથી સૂર્યને અસ્તકાળ છે, જે સ્થાને સૂર્યાં છે, તેની નીચેનાં ક્ષેત્રના લૉકાને મધ્યાહ્નકાળ છે, આમ એક ભરતક્ષેત્રમાં જ કાઈ ક્ષેત્રની અપેક્ષાએ હજી પહેલા પ્રહર હોય ત્યારે તે જ અવસરે તે જ ભરતના કાર્ય ખીજા વિભાગેામાં કા સ્થળે બીજો પ્રહર, કાઈ સ્થળે ત્રીજો પ્રહર, કાર્ય સ્થળે સાયંકાળ, કાઈ સ્થળે મધ્ય રાત્ર એમ આ પ્રદર સબંધી કાળ એક સાથે પ્રાપ્ત થઇ શકે છે. આ બાબત બરાબર ધ્યાન ને વિચારવાની છે, અને એમ જો મા બર વિચારાય તે અમેરિકા અને હિંદમાં સ્યોદયનું દેશ કલાકનું અંતર પડે છે એટલે કે અહી' દિવસ હોય ત્યારે ત્યાં લગભગ રાત્રિ હોય અને ત્યાં દિવસ હોય ત્યારે અહીં રાત્રિ હોય એમ છતાં એ બધું ભરતક્ષેત્રમાં તે ભરતક્ષેત્રમાં છે, પણ અમેરિકાએ મહાવિદેહ નથી એમ સુખેથી માની શકાય છે. પ્રશ્ન-ઉત્તરધ્રુવ વગેરે કેટલાંક સ્થાનો આજની ભૂગાળમાં એવી રીતના જણાવવામાં આવે છે કે જ્યાં લગભગ એક સાથે છ મહિના સુધી દિવસ તેમજ છ મહિના સુધી રાત્રિ હોવાનું કહેવાય છે, તે તે શી રીતે બની શકે ? ઉત્તર---છ મહિના સુધી સૂર્યને એક ધારા પ્રકાશ અને છ મહિના સુધી એકધારી રાત્રિ એવું જે કહેવાય છે તે માટે તે તરફની પરિસ્થિતિને ણવાવાળાને વધુ ઊંડા ઊતરી પૂછ્યામાં આવતાં એવા ખુલાસા મળે છે કે અમુક છ માસના દિવસેામાં આર કલાક તો અહિંના જેવું--અર્થાત દિવસ જેવું અજવાળુ રહે, રાત્રે દિવસના જેવું અજવાળુ ન હૈાય તેમ રાત્રિ જેવા તદ્દન અધકાર પણ ન હાય, પણ ઝાંખુ અજવાળુ હોય. અમુક છ માસમાં રાત્રે તે રાતના જેવા અધકાર અને દિવસે સૂર્યના પ્રકાશ જેવું અજવાળુ નિહ પણ ઝાંખું અજવાળુ હોય. આ પ્રમાણે આ વસ્તુ જે હોય તે પ્રથમના પ્રશ્નોત્તરમાં જણાવેલ છે કે-ભરતક્ષેત્રના પૂર્વ છેડાથી પશ્ચિમ હેડા સુધીમાં જુદા જુદા વિભાગને આશ્રયી આ પ્રહર સુધી પણ 'દનનેા સભવ છે. તે પછી તેજ ભરતના લગભગ મધ્યભાગમાં ઉત્તરદિશાવિત વૈતાઢય પર્વતના કાઈ પણ ઉચાણ પ્રદેશમાં એવું સ્થાન વિચારવું જોઇએ કે સુ જ્યારે ઉત્તરાયણમાં હોય ત્યારે આડે પ્રહર સુધી સૂર્યને સ્પષ્ટ અથવા ઝાંખા પ્રકાશ તે સ્થાને આવી શકે અને દક્ષિણાયનમાં ગયા બાદ આઠે પ્રહર સુધી સૂર્યાંના પ્રકાશના નએ તેવા સ્પષ્ટ અભાવ હોવાથી રાત્રિ થતી હોય તે। તેમાં કઇ વિરાધ આવે તેમ જગુતું નથી, છતાં આવી બાબતે બહુ જ વિચારણા માગે છે તે ચેોક્કસ છે. (ચાલુ) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir छेदपीड तथा सामायिक-भाष्य लेखक-मुनिराज श्री दर्शनविजयजी [१] छेदपीड दिगम्बरीय शास्त्रोमें छेदग्रंथकी कमीना थी, वह कार्य भी आ० इन्द्रनन्दीने सुलझा लिया। उन्होंने श्वेताम्बर आगमोंके सहारे छेदपींड शास्त्र बनाया । यह ग्रंथ शेठ माणिकचंद्र शास्त्रमाला-बम्बई की तरफसे प्रकाशित "प्रायश्चित्त-संग्रह" में छप गया है । दिगम्बरीय मुनिओंके लिये सबसे प्राचीन यही प्रायश्चित्त-ग्रंथ है । यह सारा ग्रंथ आ० श्री भद्रबाहुस्वामी कृत "कल्पव्यवहार" के आधार पर बनाया गया है। यह बात ग्रंथनिर्माताने भी स्पष्ट रूपसे जाहीर कर दी है । ग्रंथकर्ताकी यह उदारता है । उन्होंने साफ लिखा है कि-- एवं दसविध पायच्छित्तं भणियं तु कप्पववहारे ॥ जीदम्मि पुरिसभेदं गाउं दायव्वमिदि भणियं ॥ __ छेडपिंड गा० २८८ ॥ साफ बात है कि इस शास्त्रकी रचना श्री वृहत्कल्पसूत्र और व्यवहार सूत्र के आधारसे की गई है । इस प्रकार दिगम्बरीय छेदग्रन्थ भी श्वेताम्बर शास्त्रसे बनाये गये हैं। दिगम्बर विद्वानोंको दिगम्बर शास्त्रोंका मूल श्वेताम्बर शास्त्र है यह बात खटकती है अतः वे अब दिगम्बर समाज के लिये नये प्रायश्चित्त ग्रन्थ बनाने के लिए कोशिश कर रहे हैं । और दिगम्बर जैन शास्त्रार्थ संघ अंबालाने ता० १८, २, १९३८ के अधिवेशनमें प्रस्तुत विषयके बारेमें एक प्रस्ताव भी कर लिया है, जो इस प्रकार है-- प्रस्ताव-५ " भा० दि० जैन संघका यह अधिवेशन प्रस्ताव करता है कि समाजमें फैली हुई दण्डव्यवस्थाकी वर्तमान अव्यवस्थाको दूर करने के लिये निम्नलिखित विद्वानोंकी एक समिति कायम की जाय जो कि शास्त्रीय प्रमाणोंके आधार पर इस अव्यवस्थाको दूर करनेके लिये समाज के लिये उपयोगी दंडव्यवस्थाका रूप निश्चित करे"। प्रस्ताव-७ वेमें सात विद्वानों के नाम वगैरह आते हैं। इन प्रस्तावोंसे स्पष्ट है कि दिगम्बरीय साहित्य वास्तवमें पराश्रित है और पंडितोंकी कल्पनाओंके पर निर्भर है। जिस समाजमें शाखोंके For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org म १०] છેદપીંડ તથા સામાયિક-ભાષ્ય [१५] निर्माता गृहस्थ हैं उस निर्ग्रन्थ पद के पक्षपाती समाजका साहित्य कितना दरिद्र है-अल्प है यह बात पाठकोंको पुनः बताने की आवश्यकता नहीं है। इस हालतमें उन गृहस्थीओंके वचन ही जिनवाणी माने जाय उसमें कोइ आश्चर्यकी बात नहीं है । अस्तु, कुछ भी हो वे विद्वान् भी श्वेताम्बरीय शास्त्रोंके आधार पर या कल्पनाओंके तरंग पर एक ग्रन्थ बनालेंगे जो भविव्यके दिगम्बर समाजमें वीतरागप्रणित शास्त्र याने जिनेन्द्रवचन माना जायगा। [२] सामायिक-भाष्य [एक दिगम्बरीय विधिग्रन्थ ] जैसे श्रीमद वढेरक आचार्यने आवश्यकनियुक्तिके नकलरूप षडावश्यका. धिकार बनाया वैसे ही काष्ठासंघी दिगम्बर विद्वान् आ० प्रभाचन्द्रने विशेष. आवश्यकभाष्यको नकल करके सामायिकभाष्य बनाया है। ___ यह सामायिकभाष्य प्राकृत-संस्कृतमें बना है और सटीक है। यह ग्रंथ हस्तलिखित ४८ पत्रोंका है । यद्यपि इसका नाम सामायिकभाष्य है, मगर इसमें सुबह और श्यामको मुनिक्रियाका संग्रह है। परमार्थसे इसको षडावश्यक (प्रतिक्रमण)नाम दिया जाय तो भी ठीक है। इसी ग्रंथके अंतिम ४ पत्रों में लिखित टीका-पाठसे पता चलता है किः सामायिक-भाष्य नंदीतटका ग्रन्थ है। श्रीनन्दीतटसंघमंडनविधौ ज्ञानांबुधावाश्रयम् । पंचाचारविचारणकचतुरं रत्नत्रयाराधकम् । (पत्र-४६) ये नित्यं व्रतधर्ममंत्रनिरता ध्यानाग्निहोत्राकुलाः । षट्कर्माभिरतास्तपोधनधनाः साधुक्रियासाधवः ।। शीलप्रावरणागुणप्रहरणाश्चंद्रार्कतेजोधिकाः । मोक्षधारकपाटपाटणभटाः प्रीणन्तु मां साधवः ।। (पत्र-४७) इसके अन्तमें लेखककी प्रशस्ति निम्नप्रकार है--(पत्र-४८) ॥ इति सामायिकभाग्य समाप्त ॥ संवत् १६९९ वर्षे कार्तिकमासे शुक्लपक्षे ११ रवौ दिने श्रीअकलेश्वरग्रामे श्रीनेमिनाथचैत्यालये श्रीकाष्ठासंघे नंदीतटगच्छे विद्यागणे भ० श्रीरामसेनान्वये तदनुक्रमेण भ० श्रीषिशातकीर्ति तस्पट्टे भ० श्रीविश्वसेन तत्पढे भ० श्रीलक्ष्मीसेन विजयराज्ये, भ० श्री श्रीभूषण तस्य शिष्य उपाध्याय श्रीशीलभूषण तशिष्य उपाध्याय श्री हेमकीर्तिविजयराज्ये, संघवो विमलदास लक्ष्मण ( संघवी लक्ष्मण तत्सुत संघवो श्रीविमलदास ) लक्षीतं । शुभं भवतु । कल्याणमस्तु । श्रीरस्तु । जयोस्तु ॥ श्री ॥ पत्र ४९ ___ मैं पहले मूलाचार के प्रकरण में लिख चुका हु कि श्री गणधर भगवान रचित आवश्यकके चतुर्विशतिस्तवनसूत्र १ व ६ को जोड कर श्रीमद वट्टेरकजीने मूलाचार के ७ वे परिच्छेदको ४२वीं गाथा बनाई है । सामायिक For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१] શ્રી જૈન સત્ય પ્રકાશ [११ भाष्यकारने उससे आगे कदम बढाये हैं और थोडासा परिवर्तन करके सारा चतुर्विशतिस्तव पाठ ही उठा लिया है। (१) आवश्यक सूत्र (जिनागम ) में चतुर्विशतिस्तष पाठ इस प्रकार हैलोगस्स उज्जोयगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्स चउवीसंपि केवली ॥ सूत्र० १॥ उसभ० सूत्र २ ॥ सुविहिं सूत्र ३॥ कुंथु० सूत्र ४ ॥ एवं मए अभिथुआ विहुयरयमला पहीण जरमरणा । चउवीसपि जिणवरा तित्थयरा में पसीयन्तु ॥ सूत्र ५ ॥ सामायिक भाष्य पृ० १५में चतुर्विशतिपाठ निम्न प्रकार हैथोंसाम्यहं जिणवरे, तित्थयरे केवली अणंतजिणे, गरपवरलोयमहिए, विहुयरयमले महप्पणे ॥१॥ लोगस्सुजोययरे, धम्मतित्थंकरे जिणे बन्दे । अरहते कित्तिस्से, चउधीसं च केवलीणो ॥ २ ॥ उसह० ३ ॥ सुविहिंच०४ ॥ कुंथुच० ५ ॥ एवं मए०६॥ सामायिक-भाष्यमें पहली गाथा नई की है, २-३-४-५ गाथाएं आवश्यकसूजीसे कुछ फेरफार करके ली है, और छठी गाथा आवश्यकसूत्रसे ज्यों की त्यों संगृहीत की है। मगर गाथा १ और ६ में उल्लिखित "बियरयमले" विशेषण दो बार आता है जो प्रथम गाथाकी कृत्रिमताका गवाह बन जाता है ॥ (२) जैन षडावश्यक श्रीसिद्धसेन दिवाकरजी के बाद 'नमोर्हत्सिद्धा. चार्योपाध्यायसर्वसाधुम्यः ॥ १ ॥ पाठ पढा जाता है। दिगम्बर सामायिक भाष्य में भी उस पाठ का अनुकरण मिलता है की .. (पृष्ठ-१६) अर्हसिद्धाचार्योपाध्यायेभ्यस्तथा च साधुम्यः | सर्वजगद्द्येभ्यो नमोस्तु सर्वत्र सर्वेभ्यः ॥ १ ॥ (३) कलिकालसर्वज्ञ श्री हेमचन्द्रमूरिजीके अविनीत शिष्य बालचन्द्रजीने चैत्यवेन्दनकी चूलिकास्तुति बनाई है। यहां उसकी तीसरी श्रुतस्तुतिको उठाकर सामायिक भाष्यमें श्रुतभक्ति अधिकारमें नोड दी है। वह यह है:-- (पत्र ---४२) अहवक्त्रप्रसूतं गणधररचितं द्वादशांग विशालं, चित्रं बहवर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमतिः ॥ मोक्षाग्रहारभूतं प्रतचरणफलं शेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारं ॥ १ ॥ पत्र ५२ ॥ उपर लिखे प्रमाणोंसे सिद्ध है कि उपलब्ध दिगम्बर सामायिकभाष्य श्री आवश्यक सूत्रके भाष्य के सहारेसे विक्रमकी तेरहवीं शताब्दिके बादमें बना है। यह ग्रन्थ सरासर श्वेताम्बरीय अनुकरण रूप है । For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગશુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સંબંધી ત્રણ સઝાયો. સંગ્રાહક-મુનિરાજ શ્રી ન્યાયવિજયજી સત્તરમી સદીના આર્યાવતના ઈતિહાસમાં મોગલ સમ્રાટ અકબરનું નામ મોખરે તરી આવે છે તેમ એ સમયના જૈન ઈતિહાસમાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજીનું નામ મોખરે ગણાય છે. સત્તરમી સદીના એ સૌથી શ્રેષ્ઠ જૈન તિર્ધર હતા એમ કહેવું જરાય વધુ પડતું નથી. એ મહાપ્રાભાવિક આચાર્યપુંગવે જૈન શાસનની શતમુખ પ્રભાવના કરવા માટે સતત પરિશ્રમ ઉઠાવ્યો હતો. એમને યુગ જેના વર્ચસ્વ માટે સુવર્ણયુગ સમાન હતે. કેવળ જૈન જગતમાં જ નહીં પણ સમ્રાર્ અકબર, મહારાણા પ્રતાપથી માંડીને મોટા નાના અનેક રાજવીઓ, વિદ્વાને તેમજ સામાન્ય જનતા ઉપર પણ તેમને પ્રભાવને પ્રકાશ પથરાયે હતે. અને એનું જ એ પરિણામ છે કે એમના સંબંધી અનેક ઉલ્લેખ જૈનજૈનેતર માં મોટા પ્રમાણમાં મળી આવે છે. ઈડર તેમજ વિજાપુરના જ્ઞાનભંડારમાંથી એમના સંબંધી ત્રણ સજઝાએ મળી આવી છે. આ સઝાઓ જગદગુરુના જીવન ઉપર પ્રકાશ નાખવા ઉપરાંત જૂની ગુજરાતીના નમુના રૂપ છે એટલે એ વધુ ઉપયોગી છે એમ સમજી અહીં આપવામાં આવી છે. આશા છે આથી વિદ્વાનોને લાભ થશે. [૧] શ્રી ભાનુચંદ્ર ઉપાધ્યાયકૃત સજઝાયક | ૮૦ | સરસ વચન દિઇ સારદા, ગણધારી હે; ગાઉં તપગચ્છ રાઉ, હીર ગણધારી હે. (૧) ચઉદ વિદ્યા રતનાગરૂ, ગણુ; ધન ધન નાથી માઉ, હીર૦ (૨) મૂરતિ મણ વેલડી, ગણ; વાણી સુધારસ પાન, હીર૦ (૩) સુંદર સાધુ શિરેમણિ, ગણુ; સેહઈ યુગહ-પ્રધાન, હીર (૪) * શ્રી ભાનચંદ્ર ઉપાધ્યાયકૃત આ સઝાયની મૂળ હસ્તલિખિત પ્રત વિજાપુર (ગુજરાત)માંના આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના જ્ઞાનભંડારમાં છે, જેને અંક ૩૯૪ ને છે. આ પ્રતિ એક પાનાની છે. આ સઝાયમાં શ્રી હીરવિજયસૂરિજીનું અતિસંક્ષેપમાં જીવન-જીવનનાં મુખ્ય મુખ્ય કર્યો–આપેલ છે. ખાસ કરીને સમ્રાટ અકબર સાથે સંબંધ અને તેથી થયેલ શાસનઉન્નતિના કાર્યોને ઉલેખ આમાં આવેલ છે. આ કૃતિ શ્રી બાનચંદ્ર ઉપાધ્યાયની હેવાથી ઈતિહાસની દૃષ્ટિએ એનું ઘણું મહત્વ ગણી શકાય. - - For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** હાથ૦ (૧૩) [૩૬૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬. નિસિદિન ગાવઈ ગેરડી, ગણ; કરતિ અધિક ભાગ, હીર. (૫) લધુ વય સંય આદરૂં, ગણે; પરમ ધરિ વઈરાગ, હીર. (૬) વિ જ ય દા ન સૂરિ તણું ગણ; ચીસ પરમ ચેગિંદ, હર૦ (૭) ચરણ-કમલ સેવા કરઈ, ગણ૦; વિદ્યાધર સુરવિંદ, હર૦ (૮) અવલભૂ૫ દિલીપતિ, ગણ; વાત સુણી સુલતાન, હીર તેડાવાં ગુરૂરાજીયા, ગણુ; તબહી લખે ફરમાન, હીર૦ (૧૦) ગુજરથી ગુરૂ ચાલીયા, ગણ; પુડતા પૂરવ દેસ, હીરવ (૧૧) ઉચ્છવ સંઘ કરઈ ઘણા, રાણ: ગુરૂજી દિઉ ઉપદેશ, હીર (૧૨) સાહ અકબરકું મિલ્યા, ગણવઃ પુછઈ ધર્મ વિચાર, હીરે દયા--મારગ દેખાડિયા, ગણ; ખચરમ હિર ખલાસ, હીર. (૧૪) જનમ માસ સંવછરી, ગણ; બાર દિવસ અમારિ, હર૦ (૧૫) નવજા રાક્રમિ દિનિ, ગણન, રવિદિન જીવ મ મારિ, હીર. (૧૬) ઢાણ છેરાયા જીજીયા, ગણ; કરણી કરાઈ સાર, હીર (૧૭) સુંદર મતિ દિ ધર્મની, ગણુ; રાયેલ લેક ઉપકાર, હીર (૧૮) ગુજરથી ગુરૂ પધારિયા, ગણ; પીકી ભઈ રોબ બાત, હર૦ (૧૯) વાચક ભાનચદ કરઈ વીનતી,ગણા તીરથ જગ વિખ્યાત, હીર) (૨૦) શ્રી શત્રુંજા મુગતા કીયા, ગણું ; સયલ સંઘ આસાન, હીર (૨૧) ચંદ્ર-દિવાકર-સાગરૂ, ગણ૦; નીંકા કરઈ ગુણગ્યાન, હીર૦ (૨૨) ભણઈ ગુણઈ જે સાંભલઈ, ગણ; તમ ઘરિ નવ નિધાન, હીર (૨૩) |ઇતિ સંજય // [૨] પંડિત વિવેકહર્ષવિરચિત' સજઝાય [ ઢાળ-પહેલી : રાગ-રાજવવૃભ] સરસ વચર દિ સતી પ્રણમી શ્રી ગુરૂ પાય, ઘુસ્યું જિન શાસન ધણું શ્રી હીરવિજયસૂરિરાય; જગ ગુરૂ ગાઈએ મા અકબર સાહિર, જસ પટ દીયલ, શ્રી વિજયસેન ગછનાહ રે. (૧) ૧ પંડિત શ્રી વિવેકહર્ષ વિરચિત આ સજઝા ણ તાળમાં બાવીસ કડીમાં તમામ થાય છે. પહેલી દાળમાં છ કડીઓમાં જગગુરૂ શ્રી હીરવિજયસજીનાં કાર્યોને મહિમાને લેખ કરવામાં આવ્યો છે. બીજી દાળની છ કડીમાં જગળના અંતિમ સમય -એમના માવિષ્ય સ્વપાસનું વર્ણને આવું છે અને છેલ્લી-સી૩ ૧{! દસ કડીમાં જગગુરુના દેહના અંતિમ સંસ્કારનું ભભકભર્યું વર્ણન કવિએ આપ્યું છે. તેમજ અસંસ્કારની ભૂમિ ઉપર પ્રગટેલ ચમત્કારનું વર્ણન આપ્યું છે. આ ત્રીજી દાળની બધી કડીઓમાં એક સરખાં For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અક ૧૦] www.kobatirth.org ત્રણ સજ્ઝાયો સાહ કુંરાકુલિશન્દ્રમા, નાથી માત મહાર; (૨) શ્રી વિજયદાનસુરિ-પટધણી, શ્રી હીરજી જગવ્ર શ્રુંગારા રે. જિણિ નિજ-પર-સિદ્ધાન્ત, યામ્યા પરગટ પાર; શીલિ થુલિભદ્ર જોડલી, વૈરાગ વયરકુમારી રે. મહિમા દેખી માનિ, અકબર સાહે સુલતાન; પેસકસી પુસ્તક તણી, હોઇ પ્રથમ હુમાનિ રે. જેણિ જિનધર્મ ગાવિ, ગાધ નિત્ય વાર; વરસ પ્રતિ ષટમાસની, વરતાવી જીવ અમારી રે. જગ્નિ ડાવ્યા જીજી, મુકાવ્યું જિંગ દાણ; અલિ લાખ સેહલાવિ, ઇમ કીધા જગ આસાનૌ રે. (*) [ ઢાળ-બીજી : રાગ–મારૂણી (૫) Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજ નિર્વાણુ–સમય કહી અણુસણુ ઇગ્યાસિ સુપ્રભાતઈ નવ અંગિ એ આંકણી ) [૭ ઉના નયર મઝાર; સુગતુ અવિચલ વિમલાચલ ગિરિનારિનું રે, જિકિરિ જગ કરિ યાત્ર; તે જસ હીરજી તુજ વિષ્ણુ કહુ કુણુ અવરનઇરે, છાજઇ ગુણિમણિપાત્ર. હીરજી ન વીસરઇ રે, કહું હીરજી ! કિમ વીસરઇ તીર્થ યાત્ર કરી ગુરૂ હીજી સમાસર્યા, બિંબ પ્રતિષ્ઠા પ્રમુખ મહાત્સલ દીવ દીવનારે, શ્રાવક કરઈ ઉદાર, હીરજી કિમ વિસર છે. [૮] સંવત સાલ બાવન (૧૯૫૨) ભદ્રવ માસડાં રે, કરીમ સલેખન સાર; સુદિ દસમી મધ્ય રાત્રિ જગાવી સાધુનઇ રે, સમઝાઈ સાધુશ્રૃંગાર, હીરજી કિમ વિસરઇ રે. [*] આદરી રે, પચાઇ વ્યારિ આહાર; પુજિઆ રે, અઢીએ પહુર લગઈ સાર, હીરજી કિમ વિસરઇ રે. [૧૦] [32] સ્વઈ કરાઇ સંધ્યા પડિમણ પ્રભુ રે, જિમ દેશના ઘઇ જિનવીર; ગણુઈ નુકાર તે વલી મસી પઢમાસણુઇ રે, આદરઇ ગુરૂ સાહસ ધીર, વ જપઇ ગુરૂ હીર. For Private And Personal Use Only 11] પદ્મ નથી, પણ આછા વધતાં પદો આવે છે, મૂળ હસ્ત પ્રતમાં આ સઝાયના અંતમાં *ઇતિ શ્રી હીરવેિયસર નિર્વાણુ સઝાય સમાપ્ત' એમ જે લખ્યું છે તે યથાર્થ છે. આ સજઝામની મૂળ પ્રત વિક્રમ સંવત ૧૬૯૫ માં લખેલી ઇડરના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. ત્રીજી સઝાય પણ એ જ મૂળ પ્રતમાં આપેલ છે. એટલે એ બન્ને સાયાવાળી એ પ્રતની અંતિમ પુષ્પિકા ત્રીજી સઝાયના અંતે આપી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૭] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૬ રે ગોરી જિણસાસણ દીપાવ રે, સાધયે ઇપ્ટ પર લેકિ, ઈમ કહી નુકારવાલી પાંચમી માંડતઈ રે, હીર પટુતા સુરકિ. હરજી કિમ વિસરાઈ છે. [૧૨] [ ઢાળ-રાગ રામગિરિ ] જગનઈ વાહલું રે હીર, હીર નિરવાણી જાણ કરી; આવ્યા દિવ વિમાન રે, કરવા મહેચ્છવ ગાનાર, કલિમાહિ આછેરા સમાન રે, જગનઈ વાહલુ રે હીરજી. (૧૩) વિમાન તે નજરઈ દઠ્ઠ, સિંહલેહ સરવાસિ ભટ રે; તસ સુત પાણી દેખઈ પરગટ રે, વાણી વિરે આકાશમાં, તે પણિ નિસુણ ઉદભટ રે, જગનઈ વાહલું રે હીરજી. (૧૪) રાત્રિ અંગ જે પૂછઉં, લ્યાહરિ અઢી હજાર રે, માંડવી હોઈ ઉદાર રે, કરિ અકથી પાણી સાર રે, તિહાં બેઠી યારી હજાર રે, જગનઈ વાહલું રે હરજી. (૧૫) માંડવી નિપજી જઇ રહી, તવ રહિ રાતિ ઘડી ચાર રે; તવ ઘંટનાદ જેવાજિઉં, જેહવું ઇંદ્રનુંસાર જાણ્યા વર્ણ અઢારહિ, પછી વાગા સાત ઉદાર, જગનઈ વાહલું રે હરજી. (૧૬) જબ ચયમાંહિ પિઢાડિયા જિહાં લગઈ દીઠીઉં અંત રે, તિહાં લગઈ પુઉ અતિચંગરે, રયા નાણે મનિ રંગ રે, જગનઈ વાહ રે હરિજી. (૧૭) પનર મણિ સુકડી ભલી, અગરની ત્રણ મણિ જાણિ, કપુર રતિ ત્રિણિ શેર, તિહાં મહું ચુઉ શેર પાંચ પ્રમાણે રે; કસ્તુરી બઈ શેર પ્રમાણું રે, કેસર શેર ત્રિણિ વખાણ રે.. જગનઈ વાહલું રે હીરજી. (૧૮). ઈણિપરિ હીર અંગ સંસ્કારિઉં, યાહુરી સાત હજાર રે, ઇતિ તિહાં નિરવાણી, તિણિ વાડિ જે કર લાઈઆ, તિહ જે મેરિયા સહકાર રે, કૂલિઆ તિહુ સહકાર રે એકજ રાત્રિ મઝાર રે, અદભુત એહ અપાર રે, જગનઈ વાહલું રે હીરજી. (૧૯) પારિખ મેઘ કરાવીય તિહાં, શુંભ તિહાં અતિ અભિરામ; તિહાં રાત્રિ આવ્યા દેવતા, કરઈ હરના ગુણ ગ્રામ રે, નહી કહું ઇચ્છી તામ રે, જગનઈ વાહલું રે હીરજી. (૨૦) For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] ત્રણ સક્ઝા [૩૭૧] વાજિત્ર વાજે તેંeી ઠામી રે પ્રસિદ્ધ હવું આખી ગામી રે, તિહાં ક્ષેત્રમાં જે વાસ વસઈ, વાણીઉં નાગર જાતી રે; તિર્ણ તિહાં જાઈ નઈ ઈયું, ઉદ્યત વન મઝારી રે; કાનઈ સુઈ ગીત ગાન રે, વાજિંત્ર દેવતા વાત રે, નજરઈ દેખઈ સાક્ષાત રે, સમ કરી કહઈ પ્રભાત રે, જગનઈ વાહલું રે હીરજી. (૨૧) [કલશ] ઇઆ વરશાસન જગત્ર ભાસન શ્રી હીરવિજયસૂરીશ્વરે, જનું શાહી અકબર દત્ત છજિઈ બિરૂદ સુંદર જગગુર; જસપટ પ્રગટ પ્રતાપી ઉગે વિજય સેન દિવાકર, કવિરાજ હર્ષાનંદ પંડિત વિવેક હર્ષ સુહંકણું (૨૨) “ઈતિ શ્રી હીરવિજયસૂરીશ્વર નિર્વાણ સઝાય સમાપ્ત.” [૩] શ્રી વિજયજીકૃત સજઝાય સુહગુરૂ પાય પ્રણમી કરી રે, ગાઢું તપાગચ્છરાય રે; ભવિયણ ભાવ ધરી ભજે રે, જિમ ભવનાં દુઃખ જાય રે. રજ (3) કરી સાચું અકબર શાહજી રે. (૧, •.. X ... .. ... ... ... ... ... ચઢાઈ મુલઈ સંઠવી રે, જયવિજય કરીઈ વખાણિ રે; અમુલિક હીરૂ હીરજી પામિઉં રે, હાજે તાસ ચરણાબુજ ત્રાણ રે સાચું અકબર શાહજી રે. (૧૦) બીજી તથા ત્રીજી એમ બને સજઝાએ ઈડરના શ્રી જૈન શ્વેતાંબર સંધના જ્ઞાનભંડારમાંની ૧૦૬૪ નંબરની બે પાનાની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારવામાં આવી છે આ પ્રતના અંતે નીચે પ્રમાણે પુષ્પિકા આપેલ છે – सं. १६९५ वर्ष भादरवा वदि १३ दिने पंडितचूडामणि ५ श्री ५ सुरसौभाग्यगणि त० शिष्य गणि न्यान (ज्ञान) सौभाग्येनाऽलेखि सोईग्राममध्ये । ( આ સજઝાયમાં જગદ્દગુરૂ શ્રી હીરવિજ્યજી સંબંધી કેટલાક ચમત્કારનું વર્ણન આપવામાં આવ્યું છે. ૪ આ સજઝાય કુલ ૧૦ કડીની છે, તેમાં પુષ્કળ અશુદ્ધિ હેવાથી માત્ર તેની પહેલી અને છેલ્લી કડી જ અહીં આપી છે, અને વચલી આઠ કડી નથી આપી. બીજી અને ત્રીજી-એ બને સઝા એક જ હસ્તપ્રતમાં હેવાથી એને ઉલ્લેખ કરે ઉચિત ધાર્યો છે કે જેથી જરૂર જણાય તે મૂળ હસ્તપ્રતમાંથી એ જોઈ શકાય. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંદનવાડાના પ્રતિમા-લેખો સંગ્રાહક-મુનિરાજ શ્રી જિનભવિજયજી ખાંદનવાડા એ મેવાડ અને મારવાડની સરહદ ઉપર આવેલુ ન્હાનું ગામ છે. એની ગણુના મેવાડમાં કરવામાં આવે છે. અહીં જૈનનાં આશરે પચીશેક વર છે, જે ભક્તિપરાય છે. પૂજ્ય મુનિરાજોને વિહાર એ પ્રદેશમાં વિશેષ થવા પામે તે સારા લાલ ગઇ શકે એમ છે. આ ગામ અજમેર ચિડ ગ્રેવી રેલ્વે ઉપરના વિજયનગર સ્ટેશનથી ચૌદ માલની દૂરી ઉપર આવેલુ છે. ત્યાં એક જિનમંદિર છે જેને જીર્ણોદ્ધાર કરાવવાની ખાસ જરૂર છે. આ જિનમદિરમાંની જિનપ્રતિમાએશના શિલાલેખા અમે ઉતાર્યાં હતા તે અહીં આપું છું. આશા છે ખીજા શિલાલેખાની જેમ આ લખે પણ જૈન ગુરુ--પરંપરાના તેમજ ઇતિહાસના અકાડા મેળવવામાં ઉપયેગી થઇ પડશે. આ બદનવાડાંઠે બાંધનવાડા તરીકે પણ સોધવામાં આવે છે. પાષાણ પ્રતિમાના લેખા . બદનવાડાના જિનમંદિરમાં મૂલનાયક તરીકે શ્રી કૅરિયાનાથ એટલે કે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરેલ છે, પણુ એ પ્રતિમા ઉપર કાપ લેખ કાતરેલ નથી એથી એ મૂળનાયકની પ્રતિમા સિવાયની બીજી પ્રતિમાએ ઉપરના લેખે અહીં આપવામાં આવે છે. (૧) મૂલનાયકની ડાબી બાજુની પ્રતિમાતા લેખ ॥ સંવત ૧૬૭૨ વર્ષે સારી થી......... કો. જ્ઞ. શ્વેતા માર્ચ શ્વેતહ ............ તાણે મ. શ્રી વિનય,વસ્ત્રિિમઃ। [૨]'. (૨) મૂલનાયકની જમણી તરફની પ્રથમ પ્રતિમાના લેખ ।। સ. ૧૬૭૭ (૮) Î મ, જી. હું......[૨]..... સપા, મ........ (૩) મૂલનાયકની જમણી તરફની શ્રીજી પ્રતિમાના લેખ ॥ મ. ૯૬ વર્ષે..... .[૨]... ......તેપાપક્ષે સોમ... 1 ધાતુપ્રતિમા ઉપરના લેખા શ્રી પાર્શ્વનાથ ભગવાનની સાતકણાની પ્રતિમા ઉપરના પિંડમાત્રામાં લખાયેલ લેખ-~(૨) || ૮૦ । સંવત ૧૨૭ કયેટ )ત્તિ ? રાનૌ પિતૃ ોઢડી માતૃ शान्ति तयोः श्रेयोऽर्थं पुत्र राजा - सिहाभ्यां विनं कारितं प्रतिष्ठितं श्रीहरिभद्र रिशिष्यैः श्रीधनेश्वरसूरिभिः । 1 આ રીતે [ ] આવા કાટખૂણા કૌસમાં કાપેલ એક મૂળ લેખની તે તે પાંકિતને બતાવવા માટે આપ્યા છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org १०] માંઢનવાડાના પ્રતિમા-લેખે (२) सं. १५०४ उपकेशगच्छे श्रीकक्कसूरिभीः । हाला भार्या श्री सुमतिनाथबिंब (३) सं. १५१३ वर्षे ज्येष्ठ न. ३ सुचन्तिगोत्रे भ. सा. हरी पुत्र सा. सारंग भा. सुमगढ पितृ०.. का० प्र० श्रीधर्मघोषगच्छे श्री पद्मचन्द्रसूरिपट्टे श्रीमही तिलकसूरिभिः । श्रीदेवभद्रसूरिभिः प्रतिष्ठितम् ।... (४) सं. १३८६ आषाढ ५ शनौ (८) सं. १५१२... આદિ નામ આપ્યાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (५) सं. १५१८. खरतरगच्छे आचार्य श्री जिनभद्रसूरिभिः । (६) सं. १५०४ वर्षे वैशाख वदि ११ सोमे श्री श्रीमालज्ञातीय म. पातल भार्या प्रमदे सुत बुधा आतृश्रेयोर्थ श्रीचन्द्रप्रभस्वामिबिंबं कारापितं श्रीब्रह्माणगच्छे श्री० मणिचन्द्रसू० प्रतिष्ठितं सूरिणा सूरिभिः । समीवास्तव्य । શ્રી આદીશ્વર ભગવાનના ચાવીશ વટ્ટા ઉપરના લેખ~~ (७) सं. १५२१ वर्षे ज्ये. शु. १५ प्राग्वाट ज्ञातीय सं. अर्जन भा. टबकु सुत सं. वस्ता भा. रामी सुत सं. चांदा भा. जीविणी शुत लींबा आका न० कुटुम्बयुतेन ७२ चतुर्विंशतिपट्टान् कारइत्रा स्वश्रेयसे श्रीआदिनाथ चतुर्विंशतिपट्टः कारितः प्रतिष्ठितः श्रीपिपरतक्षे [ तपापक्षे ? ] श्रीसेामसुन्दर सूरि सन्ताने श्रीरस्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरभिः । શ્રી પદ્મપ્રભુજીની પ્રતિમા ઉપરના લેખ શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ઉપરના લેખ (९) सं. १६७७ कक्कसरि । શ્રી નમિનાથ ભગવાનની પ્રતિમા ઉપરના લેખ~~ आगमगच्छे शीलरत्नखरि आदिप्रभसूरि (१०) सं. १५१०.... .... लघुसंतानीय उपकेश ज्ञाति. द्विवंदणीकगच्छे भ. श्री सिद्धसूरिभिः । શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ઉપરના લેખ~~ (११) सं. १५३६. [303] .......प्र० श्रीककपट्टे श्रसाधुदेवरि । For Private And Personal Use Only .प्र० એક અમારી સબંધી લેખ પ્રસંગોપાત્ત આ બદનવાડાના ઉપાશ્રય-દેરાસરની દિવાલ ઉપર વિક્રમ સંવત ૧૮૫૧ ની સાક્ષના એક શિલાલેખ ખેાદાયેલા છે તે પણ અહી આપવામાં આવે છે. આ શિલાલેખ એક પ્રકારની અમારી પાળવા સબંધી કરેલા ઠરાવ જેવા છે. વરસના અમુક સમય દરમ્યાન-ખાસ કરીને ચામાસાના ચાર મહિના સુધી-ગ્રાણી નહી ચલાવવાનો નિર્ણીય કર્યાને એમાં ઉલ્લેખ છે. ખીજી પણ કેટલીક હકીકતના એંમાં સમાવેશ કરવામાં આવ્યે. આવા મારી-લેખા એ જૈનનાં વર્ચસ્વ અને નહેાજલાલીનાં સૂચક ગણી શકાય. દિવાલ ઉપર કાતરવામાં આવેક આ શિલાલેખ ત્યાંના સંધના ચોપડામાં પણ ઉતારવામાં આવ્યો છે. ઉપયોગી સમજીને એ લેખની અક્ષરાઃ નકલ અહી આપી છે. લેખની ભાષા મેવાડીभारवाडी छे. Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org (૩૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ શ્રી ગણેશાય નમ: રાજશ્રી અખેસિંહજીક રાજમેં ઘણું ચોમાસાકી રહી છે માફક સુરૂમું, સુજા નાથી નાના રાઠા સમસ્ત બાંધનાવાડાકા તેલકા કહેવાસુ બાસ્કા એકટ સમટ આયા જેધરાજજી મેઘરાજજી ઉમેદજી સુરવા પોખરણુંક કસ્બા બાંધનાવાડા માંહી ચોમાસો રાખે. સાવન વદ ૧ સું લગાય કાર્તિક સુદ ૧૫ તાંય ઘાણું રાખી, સા. સુંડાજીકી સમસ્ત ચૌદશકે. છે. માસ ૧ માં સુદ વદ ચૌદશ દેને રાખી. ઘાણું માંકી ખુસી શું રાખી ઘણું દોનું લખ્યા માફક પાલક્ષ્યાં. સરજી જેધરાજજી મેઘરાજજી પ્રેમરાજજી સુંડાજીકા પટ પરવાર બેટા પિતાઇ માફક કદા બારાંકે જીમણાર હસી ને મેં તો ઘણું સારું છમણે લહેણું લહેણું પંચા માફક લેસ્યાં ઈન સિવાય માના રવાતી ઓર પંચાં આકર દિની ચેક હસી તે મેં તે ખૂટલાર આદમી એક છમસ્યાં. ગાંવકા પંચ બારાં જાણી જદાં ખૂટ દીઠ આદમી જાસી. બારલી ગામાઈલેંણ હસી જે જીણુમાફિક ખૂટ દિઠ તેલીયાને દેસી. દખત પચેલી શંભુ રામદત્ત તેલ્યાંકા કહેવાનું માંડે છે. સંવત ૧૮૫૧ મીતી વૈશાખ વદિ ૯ ગુરૂવાર.” ધ-જે પૂજ્ય મુનિ મહારાજે બાંદવાડાના આ પ્રતિમા–લેખને સંગ્રહ કર્યો છે તે પૂજ્ય મુનિરાજ શ્રી જિનવિજ્યજીની દીક્ષા આ ગામ-બાંદરવાડામાં જ થઈ હતી. ગૃહસ્થ અવસ્થામાં તેઓ સુરત-નિવાસી શેઠશ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરીના નામથી ખ્યાત હતા. તેઓએ પૂજ્ય મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી (દીલ્હીવાળી ત્રિપુટી)ના સદુપદેશથી તેઓના શિષ્ય તરીકે વિક્રમ સંવત ૧૯૯૭ - માહ વદિ દશમના દિવસે બાંદનવાડામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. આથી બાંદનવાડા ગામે એ દિવસની યાદમાં દર વર્ષે માહ વદિ દશમના દિવસે પાખી પાળવાને ઠરાવ કર્યો છે. *બ્રાહ્મણ જતીમાં મળતી આ અડક વણિક જાતીમાં અને ખાસ કરીને ઓસવાળ જાતિમાં પણ મળે છે. અહીં આ ઉલ્લેખ વેચ માટે છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલપુરાના વધુ લેખો સંગ્રાહક તથા સંપાદક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મુનિસુવ્રતસ્વામીના મંદિરના ધાતુ-પ્રતિમા–લેખ માલપુરામાંથી પાષાણુ પ્રતિમાઓ ઉપર જે વધુ લેખે મળ્યા હતા તે “શ્રી જૈન ' સત્ય પ્રકાશના કમાંક ૬૭માં આપણે જોઈ ગયા. આ લેખે ઉપરાંત બીજા પણ કેટલાક ઉપયોગી લેખે મળ્યા છે તેમાં ધાતુપ્રતિમા ઉપરના લેખે મુખ્ય છે. દરેક ધાતુ-પ્રતિમા [ ઉપરનો આખો લેખ ન આપતાં એમાંની હકીકત કેષ્ટક રૂપે અહીં આપી છે તેથી એ લેખોમાંથી મળતા અતિહાસિક અંશો વધુ સુગમતાથી સમજી શકાશે. તીર્થકર સંવત આચાર્ય આદિ ગચ્છ શ્રાવકનું નામ આદિ ૧૪૮૬ ૧ અજિતનાથ ૨ પાર્શ્વનાથ રત્નપ્રભસૂરિ જિનવલ્લભસૂરિ ખરતરગચ્છ ૧૮૬૭ જેઠ વદી ૫ શ્રીમાલીજ્ઞાતીય જેસાના પુત્ર ઉકેશગ શ્રેષ્ઠી શાલીગ ૪ – ૧૪૧૪ દેવગુપ્તસૂરિ માણેકરિ પકેવયરસિંહસૂરિ હેમચંદ્રસૂરિ જયતિલકસૂરિ ૫ શાંતિનાથ ઉિકશજ્ઞાતીય આલણદેવી ૧૪૪૭ ફાગણ શુદી ૮ સેમ ૧૫૩૧ માગસર લક્ષ્મી રિ ધર્મષગઇ ઉપકેશજ્ઞાતીય ઉત્કૃત બાલા ગાત્રીય અજિતનાથ ૧૫૨૫ મધ વદી | પ્રાગ્વાટ જ્ઞાતિય સોમસુંદરસૂરિ તપાગચ રત્નશેખરસૂરિપકે લક્ષ્મીસાગરસૂરિ આ પ્રતિમા પ્રાચીન છે. ૧૧૪૯ યેષ્ઠ સુદી ૯ . દાવ ૯ શાંતિનાથ કાટકીય પૂર્ણિમાપક્ષ શ્રીમાલ જ્ઞાતીય સહાય ૧૫ર૪ વૈશાખ ગુણસમુદ્રસૂરિપદે શુદી ૨ રવિ | ગુણધીરસૂરિ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૭૬] શ્રી જૈન સત્ય પ્રકાશ તીર્થકર સંવત આચાર્ય આદિ ગઈ. શ્રાવકનું નામ આદિ ૧૧ કુંથુનાથ ૧૫૨૭ જયેષ્ઠ વદિ ૧૦ | લમીસાગરસૂરિ તપગચ્છ પાલડીવાસી પ્રાગટ સનક નાણુવાલગા ૧૨ સુમતિનાથ | ... ૧૬ ફાગણ શુ. ૧૩ પદ્મપ્રભ ૧૫૩૩ | સોમસુંદરસૂરિ સંતાને ફાગણ વદિ ૬ | લક્ષ્મીસાગરસૂરિ ૧૪ કુંથુનાથ ૧૪૮૭ પૂર્ણચંદ્રસૂરિપટે ભકારક શ્રી હેમહંસ તપગચ્છ વરસા ૧૫ અરનાથ ૧૪૮૭ કરંટગ ૧૬ નમિનાય ૧૭ ધર્મનાથ હેમવિમલસૂરિ તપંથ કિરાનગઢ વીસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય સોમાક ૧૮ વિમલનાથ ૧૫૨૪ ચૈત્ર વરસૂરિ બ્રહ્માણગ૭ શ્રીમાલ જ્ઞાતીય, કતાર વાસ્તવ્ય રાજા, ૧૯ શાંતિનાથ | ૧૩૩૯ મહેરિક નાણાકીયગ૭ | શ્રેષ્ઠી આશાધર ફાગણ સુદિ | ૨૦ પાર્શ્વનાથ ૧૨ ૦૯ ધર્મસેનસૂરિ ૨૧ શાંતિનાથ સેમસુંદરસૂરિ પટે તપાગર દીસા વાસ્તવ્ય જ્યચંદ્રસૂરિ રર આદિનાથ ...સિંહરિ વાસુપૂજ્ય ૧૫૮૫ મહા શાંતિસૂરિ સંરકગ ઉકેશ જ્ઞાનય. શુદિ ૧૫ ધમસૂરિ શિષ્ય વર્ધમાનસૂરિ - | ૧પ૩૮ ફાગણ ધનેશ્વરરિ ફિકેશ જ્ઞાતીય, નાગગોત્ર For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] માલપુરાના વધુ લેખો [૩૭] - - - - - -- - - - - - - - --- -- - - - - - - - - - - - - - - - તીર્થકર સંવત આચાર્ય આદિ | શ્રાવકનું નામ આદિ ૨૬ પાશ્વનાથ ૧૩૬૮ (૧૨:૮ ). શાંતિસરિ ...કચ્છ રા) સુવિધિનાથ ૧૫૧૮ | જિનશેખરસુરિ પરે ! ખરતર ગળે ઉકેશ જ્ઞાતીય, છાજડજેઠ શદિ ગુરૂ જિનધર્મસૂરિ ગોત્ર સા. તિહુણુક ૨૮ – ર૯ - 199 માઘ શદિ ગુણશેખરસૂરિ ૨૦ મહારનીર | ૧૪૯ વૈશાખ પ્રાગવાટ જ્ઞાતીય, સ્વામી શદિ ૯ સેમ વિડિલાવાલા વ્ય. દેદા ૩૧ પાર્શ્વનાથ | મલવાદિ સંતાને | નાગેન્દ્ર કુળ અકી કાયાકારીત () કર અજિતનાથ – કક શાંતિનાથ J, ૧૫૦ | સમસુદરસૂરિ પ | તપાગ | ઓસવશે, અર્જુન ચિત્ર વદિ ૪ શનિ ભ. મુનિસુંદરસૂરિ સંતાનીય રત્નશેખરસૂરિ ૩૪ પાર્શ્વનાથ | (મલવાદિ ગચ્છની શાંતિનાગ મૂતિ જેવી કૃતિ છે) ૧૨૧૧ (સુંદર મૂર્તિ છે) છે. ૧૨ સેમ ૧૪૯૨ માધ શ્રીમનિસત્રતસ્વામીના મંદિરમાંના ગુરૂસ્તુપમાંની પાદુકા આ પાદુકાની ગોઠવણી અને તેમાંનું લખાણ આ પ્રમાણે છે.-- 5 ઉપરના છ ખાનાંની પાદુકાઓ માટે નીચે મુજબ લખાણ છે. ૧ શ્રી ચંદ્રપ્રભુપાદુકા, શ્રી રન્નુ શ્રી. ૨ શ્રી મહાવીર પાદુકા કલ્યાણ 9 થી શાંતિનાથપાદકેભ્યો નમઃ કલ્યાણમે શ્રી. ૪ શ્રી આદિનાથ પાદુકે નમ ૫ શ્રી નેમિનાથપાદકેજો નમ: ૬ શ્રી પાર્શ્વનાથ પાદુકે નમ: I W For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૭૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ આ કેપ્ટકમાંના ઉપરના છ સિવાયનાં બાકીનાં આઠ ખાનાઓમાં અષ્ટ મંગળ છે અને તેમાં છેલ્લા સાતમા તથા આદમ નબરના ખાનામાં નવાવર્ત તથા સ્વતિક મુકેલ તે નોંધવા યુગ છે. આ પાદુકાની શિલાની ચારે બાજુ ચાર પંક્તિમાં નીચે મુજબ લેખ આપે છે. (પક્તિ કૌસમાં આપી છે.) [૨] » ૮૦ | સંવત્ દ્દશ વર્ષ તારા (?) વરિ દિને રવિવારે पुष्यन [२] क्षत्रे सोनी गोत्रे संघवी रायसिंघ भार्या सुरजदे तत्पुत्र सा પાર [] છ arવિનાશપાતુમા વારિતા પ્રતિષ્ટિતા છે. તે તા. નળિfમઃ [ક] संघवी वर्धमान अमरसिअ श्रमणसंघस्य कल्याणमस्तु । આ ચાર લીટીઓમાં ત્રીજી લીટી પાદુકાની સન્મુખ ઉભા રહેતાં સામેના ભાગમાં કતરેલી છે. એક બીજી પાદુકા ઉપરનો લેખ [૨] ૮૦ સંવત ૨૭ર૪ વર્ષ [૨] છાણમાણે કૃat[૩]ગાયાં છે જાણાિ -[૪] [ -૯] श्रीसुखानन्दपादुके । માલપુરાની તપાગચ્છીય પ્રાચીન દાદાવાડીની પાદુકાના લેખે આ દાદાવાડીમાંની સૌથી મોટી દેરી અત્યારે દાદુપથી સંપ્રદાયના બાવાઓના કબજામાં છે. એ દેરીમાં જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિજીની પાદુકા હેવાની માન્યતા છે. દાદાવાડી માલપુરા ગામથી બે ફર્લોગ દૂર છે. પહેલી પાદુકા આ પાદુકાની રચના પણ આપણે ઉપર જોઈ ગયા તે શ્રીમુનિસુવ્રતસ્વામીના મંદિરમાંના ગુરુતૂપમાંની પાદુકા જેવી જ હોઈ તેમાં ઉપરના છ ખાનામાં પાદુકાઓ અને નીચેના આઠ ખાનામાં અષ્ટમંગળ આપે છે. એમાં અનુક્રમે નીચે પ્રમાણે પાદુકાઓ આપવામાં આવી છે. ૧ પં. શ્રી સુવધિસાગરજીપાદુકે. ૨ પં. શ્રી જિનરંગસાગરજીપાદુકે. ૩ આ ખાનામાં પાદુકાના બદલે નીચે મુજબ લેખ છે. “॥ ८० ॥ संवत १८४२ शाके १७०७ प्रवर्तमाने मासानां मासोत्तममासे वैशाखमासे शुभे कृष्णपक्षे तिथौ ५ पंचम्यां भृगुवासरे पादुका प्रतिष्ठितम् ।" ૪ શ્રી આદિનાથ પાદુકા સ્થિત. પ પં. શ્રી. પ્રતાપસાગરજીપાકે. ૬ . શ્રી. નિત્યસાગરજીપાદકે * જે રીતે આ સ્થળની ગોઠવણી છે તે ઉપરથી દાદાવાડી શબ્દ એને વધુ બંધબેસતે લાગવાથી સુગમતા માટે એનો પ્રયોગ અહીં કર્યો છે. આ ઉપરથી એ સ્થળ આ નામે પ્રસિદ્ધ છે એમ માનવાની જરૂર નથી. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - અંક ૧૦] માલપુરાના વધુ લેખે [૩૭] આ પાદુકાની ચોકીના આગલા ભાગ ઉપર નીચે મુજબ લેખ આપેલ છે – " पादुका प्रतिष्ठितं शुभं भवतु कल्याणमस्तु द्रव्यxपुरनयरमध्ये प्रतिष्ठितः" બીજી પાદુકા ઉપરના લેખે ઉપરની પાદુકાની ચોકી ઉપરાંત બીજી એક ચાર પાદુકાઓવાળી ચેકી છેએમાં પણ ઉપરના અનુક્રમે નીચે મુજબ નામે છે. (૧) પં. શ્રી. ચારિત્રસાગરપાદુકા (૨) પં. શ્રી. સુજાસાગરપાદુકા (૩) પં. શ્રી. કુલ્યાણસાગરપાદુકા (૪) પં. શ્રી પ્રેમસાગરપાદુકા. ' આ પાદુકાઓની ૧-૩ અને ૨-૪ પાદુકાઓના અર્ધ ભાગમાં વચ્ચે આ પ્રમાણે લખાણ કોતર્યું છે— 'संवत् १७७१ वर्ष ज्येष्ठ शुदि ११ रवी श्री तपागच्छे विजय. બીજી કેટલીક પાદુકાઓના લેખે આ બે ચોકીઓ ઉપરાંત અહીં બીજી કેટલીક પાદુકાઓ છે જેના લેખે નીચે મુજબ છે-- (३) पं. श्रीदयासागरजी चरण सुशीष्य झानसागरजी घासीसागर मालपुरामध्ये मति फागण शुदि ५ संवत १८८७ बृहस्पतवार । (४) पं. श्रीधीरसागरजीका चरणार प्रतिष्ठा व्या(ज्ञा)नसागर मालपुरामध्ये मति फागण शुदि ५ बृहस्पतवार सं. १८८७ (५) [१] संवत १९६० का शाके १९१० का प्रवर्तमाने मासोत्तममासे [૨] રચેઝમાણે સુરપક્ષે ૯ જુવારે માત્રપુરા ગામ સિદિત [૩] . श्री. १००८ श्री घासीसागरजी चरणचेला रुगनाथ प्रतिष्ठितम् । | માલપુરાના બીજા મંદિરના લેખ માલપુરામાં બીજું નાનું મંદિર શ્રી આદિનાથ ભગવાનનું છે. મંદિર સુંદર છે. તેની પાસે ધર્મશાળા છે. મંદિરથી નીચે ઉતરતાં સીડી સામે મણિભદ્ર છે. આ મંદિર આદિનાથજીકા મંદીર, ડેટા મંદિર અને વિજયગર છકા મંદિરના નામે ઓળખાય છે. ધર્મશાળાની બહાર મંદિરની નીચે સડક પર ભેરૂજીનું નાનું મંદિર-રી છે. મા મંદિરમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુ છે. એ પ્રતિમા ઉપરને લેખ માત્ર આટલે જ વંચાય છે. શ્રી અનિવાર્ય x x x નિરાકૂત્તિfમઃ | મૂળનાયકની પ્રતિમાના સિંહાસનમાં અર્પણ કરનારનું નામ આ પ્રમાણે છે – "नाजीम गुलाबचंदजी ढढाकी माता सेगणी कुंवरबाई कार्तिक शुक्ला ૨૯ . ૧૬૬ર” મૂળનાયકજીની જમણી તરફની બે તથા ડાબી બે પ્રતિમાઓને લેખ વંચાતા નથી. તેમજ મૂળનાયકની ડાબી તરફના ગભારામાંની ત્રણ પ્રતિમાના લેખે પણ નથી વાંચી શકાતા. જમણી તરફના ગભારામાંની જિનદત્તસૂરિની મૂર્તિ ઉપરને લેખ વંચાય છે જે આ પ્રમાણે છે – માલવ્ય એ અર્થની દૃષ્ટિએ લેખ લખાવનારે થીજેલું આ માલપુરાનું જ બીજું નામ છે, For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮૦] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ सं. १४xx वर्षे महाशुदि ५ बुधे उकेशशे नवलक्षशाखा सा. रामदेवपुत्र साह धरणा प्रभावकेन श्रीखरतर श्रीजिनदत्तमूरिप्रतिमूर्तिकारापित प्रतिष्ठितं श्रीजिनसागरसूरिभिः । શ્રીજિનકુશલસૂરિની મૂર્તિને લેખ सं. १४८६ वर्ष ज्येष्ठयदि ५ शुक्र सा. रामदेव भा. संमलादे पुत्र सा. सोदणाकेन श्रेयोर्थ श्रीमिनकुशलमरिमूर्ति का. श्रीखरतरगच्छे श्रीजिनवर्धमसरिपट्टे प्र. श्रीजिनचन्द्रमरिभिः ।। એક પાદુકા ઉપરને લેખ संवत १६८४ वर्ष वैशाखयदि ७ गुरौ श्रीविजयगच्छे भ. श्रीउदयसागरસૂર સર ચીજ્ઞાનના સૂરિ 8 પરાર્થનt gg stતદિરે x x x | ધાતુપ્રતિમાના લેખોને કે તીર્થકર સંવત આચાર્ય આદિ ગઈ. શ્રાવકનું નામ આદિ ૧ આદિનાથ | ૧૩૩૦ ફેષ્ઠ વિદી ૫ શાંતિરિ સંરગ | છે. માણિકમાતા શ્રા. ઉમિયા પુત્ર ૧૩૬ ૧ ૨ મહાવીર સ્વામી મહેન્દ્રસૂરિપદે આણંદપ્રભસૂરિ છે. દાહડ ભાર્યા સાહુપુત્ર દેદા કર્મણ ભા. હંસલ ૩ પાર્શ્વનાથ | ૧૯૮૯ વદી ૧૧ સોમ દેવગુપ્તરિ છે. લખમાં ભાર્યા પ્રજલ પુત્ર શિન્દાહ ૪ ચન્દ્રપ્રભ | ૧૪૩૧ ફાગણ સુદી ૨ થક અભયદેવસૂરિપદ | પલ (પલી?) | પ્ર. કે. જ્ઞાતિ. સા. આમદેવર ખેતા ભાર્યા સીમસરી શ્રીઆલાઉ ૫ સુપાર્શ્વનાથ ૧૪૭૦ સુદી ૫ % | પુણ્યપ્રભસૂરિ | કૃષ્ણગિ9 | ઢાંગી ગોત્ર, સા. દલ્હા ભાર્યા ઈલ્ડ પુત્ર સા. કાલુ સા ટીલણી શીતા ભ્રાતૃ કમણ શ્રેયસે | પ૦ મહા! જિનપ્રમિર , વદી ૨ સોમ | શ્રીમાલ નિ + + રાજલના પુત્રો પદમા અને પાસા છે. બીજાક For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] માલપુરાના વધુ લેખે [૩૮૧] તીર્થકર સંવત આચાર્યઆદિ ગ૭ શ્રાવકનું નામ આદિ સુમતિનાથ, ૧૬૭૨ નક્ક | વિજયસેનસૂરિ પહે વિજયદેવસૂરિ તપગચ્છ ' માલપુર વાસ્તવ શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધ શાખીય સિદ્ધાગેત્રીય સા. ગેડીદાસ ભાયા કસ્તુરી મૃત સા. સાહિસ(મ) ૮ શાંતિનાથ | ૧૩૩૮ ૯ મહાવીર- ૧૪૬૧ માગસર, સ્વામી | શુદી ૧૦ બુધ ૧૦ સુવિધિનાથ ૧૪૬૫ જેઠ | વદી ૧૧ ૧૧ પાર્શ્વનાથ ! ૧૪૯૧ માહ | શુદી ૫ બુધ | મતિલકસૂરિ | પૂર્ણિમાગ૭ | સાસ્વા() જ્ઞાતીય એ. કડુયા સુતસિંહ માતા સલખું કલ્યાણુર્થ દેવસુંદરસૂરિ તપગચ્છ | છે. સમા (ભાર્યા, રૂડીસુત ભીમાભાર્યો વાસુ(પુ) સુત માંડણ જિનચંદ્રસૂરિ ખરતરગચ્છ ઉકેશવંશ, લેઢાગોત્ર જિનસાગરસૂરિ સા. મેક્ષસી ભાર્યા લેલીપુત્ર સા પર્વતક મુનિસિંહરિ | આમિક, મજેવી વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય છે. કાના ભાર્યા કામલ સુત છે. લોલ, માલા બાલામાંના ઠ. બાલાએ. ૧૨ સંભવનાથ |૧૪૯ર આધાર, વિદી ૫ ૧૩ સુવિધિનાથ ૧૫ પાલ જિનપ્રભસૂરિ સુદી ૧૫ સોમ ખરતરગચ્છ ) શ્રીમાલ, કોંગેત્ર સા. કેમા(ક) ભાર્યા કર્માદે પુત્ર સા. જગ તથી સિરને પુત્ર દેહા પૌત્ર છાજુ ૧૮ ૧૫19 આ. ૧૫ શીતલનાથ ૧૫૫૧ મી. | વિ. ૨ સોમ સમરત્નસૂરિ ગુરૂતપાગચ્છ | ઉ(કેશ) જ્ઞાતિય (બૃહતપાગચ્છ) સેનીગ સા. ચાંપા ભાર્યા ચાંપલદે પુત્રો રૂપા, રામાં, ઉદા For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ તીર્થકર 'રસંવત આચાર્ય આદિ ગજી શ્રાવકનું નામ આદિ ૧૬ અજિતનાથ ૧૫૭૧ માહ! પત્રાનંદસૂરિપદે . | ધર્મષગચ્છ વદી ૧ શુક્ર | નંદ(દિવર્ધનસુરિ સુરાણું ગોત્ર સં. શેખા પુત્ર સં. સીપ ભાર્યા ભાલા પુત્ર વીન સારંગ સહસા યુત સં. સીપીએ. ૧૭ - | ૧૫૮૭ પુણ્યપ્રભસૂરિ ઉરકેલગેત્ર શ્રી આત્મારામજી મહારાજની મૂતિ આ મંદિરમાં બહારના જમણી તરફના ગોખમાં શ્રી આત્મારામ મહારાજની મુક્ત છે જેના ઉપર અર્પણ કરનાર તરીકે નામ ગુલાબચંદજી ઢટ્ટાની માતુશ્રી શ્રાવિકા રાજકુંવરબાઈનું અને પ્રતિષ્ઠા કરનાર તરીકે મુનિ શ્રી મતિવિજયજીનું નામ છે. સંવત ઘસાઈ ગયું છે. શાસનદેવની તથા બીજી મૂતિ ડાબી તરફના ગોખમાં શાસનદેવીની મૂર્તિ છે. મંદિરને ત્રણ ગુંબજ છે. આ મંદિરમાં બીજી ત્રણ પાદુકાઓ છે જેના લેખા નીચે મુજબ છે – (१) संवत १६६७ वर्षे माहशुदि १२ दिने x x x श्रीवृहत्खरतरगच्छे युगप्रधान श्रीजिनचंद्रसूरिराज्ये श्री जिनकुशलसरिपादुके प्रतिष्ठित कनक... ......(આગળ વંચાતું નથી.) (२) १७७० वर्षे माहशुदि २ जिनरंगमरिपादुका : (રૂ) | ૮ | સંવત ૨૨૧૨ ઘd fમતિ વૈરાણ પુકિ.રૂવારે ગુણાત્તાક શ્રી શ્રી ૧૦૮ શ્રીનાથસારતત્વાર્થ.... તાર પ્રતિજ્ઞા... | ખરતરગચ્છીય દાદાવાડી માલપુરા ગામથી લગભગ બે ફલાંગની દૃષ્ટિ પર આ દાદાવાડી આવેલ છે. ખરતર ગચ્છીય . પ્ર. શ્રી જિનકુશલસુરિજી મહારાજ કે જેમનું વર્ગગમન પંજાબમાં રાઉલ ગામમાં થયું છે તેમના પ્રાચીન સ્મારકરૂપે આ દાદાવાડી બનાવવામાં આવી છે. આ સ્થાન પ્રાચીન અને સુંદર છે. મેટી ધર્મશાળા છે. હવા-પાણી તંદુરસ્ત અને વાતાવરણ શાંત છે. મૂલ સ્થાનના શિલાલેખ જોઈ શકાયા નથી. ત્યાંથી નીચે એક શિલા લેખ નોંધ્યો છે— खरतरगच्छ स्रगाराणां[म]ष्टोत्तरशतयुतानां दादाजी श्रीकुशलसूरीणां चरणपादुका प्रतिष्ठा मालपुराख्यनगरस्य श्रावकसंधन गुणारामादि... યુથ રુ. ૨ નિવારો ઉજજ સં. ૧૨૬ક | For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય માતા! ધન્ય બેટો! દશપુરનગરમાં આજે આનદ-ઉત્સવની તૈયાર થતી હતી ! રાજપુરાહિત પતિ સામદેવના પુત્ર આજે, પાટલીપુત્ર નગરમાં વેદ અને ઉપનિ બંદાનું અધ્યયન કરી, મહાપડિત બની, પાછા આવ્યા હતા. લક્ષ્મી અને સરસ્વતીના ઉપાસક મહારાન ઉદાયનની આજ્ઞાથી એ પુરેાહિત-પુત્રને આજે, રાજસન્માનપૂર્વક, મહાત્સવ સાથે, નગર--પ્રવેશ થવાના હતા : આખું નગર એ મહાત્સવની તૈયારી કરતું હતુ....! દપુરનગર એ વિદ્યા અને કળા માટે વિખ્યાત માલવ દેશનું એક શહેર હતું. એ નગરને શ્રી અને ધીમાં ઉન્નત બનાવવાના મહારાન્તને કેાડ હતા. આજના પ્રસંગ એ સરસ્વતીના સન્માનનેા પ્રસંગ હતા ! સમય થતાં મહારાન સ્વયં હાથી ઉપર આરૂઢ થઇને પુરાહિત-પુત્રનું સન્માનસ્વાગત કરવા આગળ થયા, તેમની સાથે રાજપુરુષો અને નગરજનેનુમાઢુ જૂથ હતુ, સૌને મન આજના પ્રસંગ અપૂર્વ હતો. અને રાજપુરાહિત પડિત સામદેવ એનું મન તા આજે ઘેલું થયુ હતુ. પાતાના પુત્રનુ આવું સન્માન ભેઇ તેનું હૈયું ગદ્ગદ્ થતું હતું, તેની આંખમાં આનંદના અમી ઊભરાતાં હતાં. પુરાતિ-પુત્ર પાસે આવી મહારાન, રાજપુરુષો અને નગરનજનોએ તેનું સ્વાગત કર્યું: પુરાહિત-પુત્ર નત મરતર્ક એ સન્માન ઝીલી રહ્યો. પોતાના બહાને પેાતાની માતાસમી સરસ્વતીદેવીનું સન્માન થતું જોઇ તેનુ હૈયું હĆગ્ન થયું. આજે તેને પોતાની સરસ્વતીઉપાસના સફળ થતી લાગી. મહારાાની આજ્ઞા થતાં તે હાથી ઉપર આરૂઢ થયે અને નગર--પ્રવેશ માટે પ્રયાણ કર્યું. નગરનાં નરનારીઓએ પુરાહિત-પુત્રને અક્ષત અને પુષ્પાથી વધાવ્યા. ધવળમ ગળ ગવાયાં, મંગળ સરણાઇના નાદથી દિગ ંતમાં હર્ષોંના નાદ ગાજી રહ્યા. પુરાહિત--પુત્ર ઉપસંહાર આ રીતે માલપુરાના બન્ને જિનમંદિરેશના અને દાદાવાડી આદિ સ્થાના વધુ લેખ, અમને જેટલા ઉપલબ્ધ થયા તે આપ્યા છે. આ લેખમાં આવતાં આચાયે તેમજ મુનિવરોના પરિચય આપવાની જરૂર હતી, પણ વિહારમાં સાધનોના અભાવે એ થઇ શક્યું નથી. આ પ્રદેશમાં સાધુઓને વિહાર બહુ જ એ થાય છે. રસ્તામાં વચ્ચે વચ્ચે ટેનેનાં ઘરે પણું નથી આવતાં. જયપુરના શ્રોસધ એની વ્યવસ્થા જાળવે છે. માલપુરાનાં આ મંદિરોના દર્શન અવશ્ય કરવા યેાગ્ય છે. દાદાવાડીના દર્શને જનાર મહાનુભાવા શ્રી જિનેશ્વર દેવનાં દર્શન કરવાનું જરૂર લક્ષમાં રાખે એટલી સૂચના કરવા સાથે આ લેખ સમાપ્ત કરૂં છું. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ પાટલી પુત્રથી પંડિત બનીને પાછા આવ્યાની વાત આખા શહેરમાં પ્રસરી ગઈ. રાજ દરેખારે આવી પહોંચતા, રાજ સભામાં પુરાહિત-પુત્રનું સન્માન કરવામાં આવ્યું. સન્માન સમારંભ પૂર્ણ થતાં સૌ વિન થયાં. પુરાહિત-પુત્રે પણુ, નમતે પહેાર, પોતાના ઘર તરફ પગલાં માંડયાં. આ મહાત્સવ અને સમારંભ વચ્ચે પણ પુરોહિત-પુત્રનું મન પેાતાની માતા માટે તલસી રહ્યું હતું. તે ક્ષણભર પણ પોતાની માતાને વિસરી શકયા ન હતા. સરસ્વતી-ઉપાસના માટે પ્યારું' વતન અને વ્હાલી માતાદ્શી વર્ષો સુધી અળગા રહેવાની ધીરજવાળા પુરાહિત-પુત્રનુ મન આજે ધડી-મેબડીના વિલબ કે વિયોગ સહન કરવાને નણે અશક્ત થઈ ગયું હતું. [; એના મનમાં કઇ કઇ તરગા ઊડતા હતા. મરી તા ! આટલાં વર્ષાના વિયાગ પછી એને મળીશ ત્યારે એના હતા પાર નહી ઢાય. પોતાના પુત્રને આવા પડિત અનેલે જોને ન માલુમ એને કેટલા આનંદ થશે! હું એના ચરણામાં મસ્તક ઝુકાવી હ-અશ્રુઓથી એ પુનીત માતૃ-ચરણાનુ પ્રક્ષાલન કરીશ અને એ ઉપરથી હર્ષોં-અશ્રુએ વડાવી મારા મસ્તકના અભિષેક કરશે! માતા ! માતા ! તારા લાડકા પુત્ર હમણાં જ તારા ચરણામાં હાજર થાય છે! આ અને આવા વિચારો કરતા પુરાહિત-પુત્ર રાજસભામાંથી રવાના થઈને પોતાના પિતાની સાથે પોતાના ધરે આવી પહોંચ્યા. અને આસપાસ ઉભેલાં નેાકર-ચાકરો અને સ્વજને તરફ દૃષ્ટિમાત્ર નાખી સીધા એ તેની માતાના એરડામાં ગયા; પોતાની માતાના ચિંતન આગળ તે ખીન્ન એક પણ વિચાર અવકાશ આપવા તૈયાર ન હતા. જઈને તરત તે માતાના ચરણોમાં નમી પડયા. માતાએ તેને ઊભા કર્યાં. માતા અને પુત્રની દૃષ્ટિ એક થઇ. પણ માતાનું મુખ જોઇ પુરાહિત-પુત્ર રસ્તબ્ધ થઇ ગયા. નણે માર્ગમાં આવતાં એણે દોરી રાખેલ ચિત્રના ટ્રકર્ડ ટૂકડા થઈ ગયા. ક્યાં એણે કલ્પી રાખેલ હર્ષાશ્રુ વરસાવતી આનંદધેલી માતાનું મુખ અને કયાં આ ગંભીર અને વિચારમગ્ન બનેલું માતાનું મુખ! એ ગંભીરતાની પાછળ જાણે વિષાદની આછી રેખાએ ડાકીયું ન કરતી હાય એમ એને લાગ્યું. આ શું? પોતાના પુત્ર આટઆટલાં વર્ષ પછી પંડિત બનીને પા ફર્યાં, છતાં માતા હર્ષી કમ નથી અનુભવતી ! માતા! તારા પુત્રના શા અપરાધે તને આજની મહા–આનંદની ઘડીએ વિષાદમય બનાવી છે? પુરેાહિત-પુત્રનું હૈયું કકળી રહ્યું હતું. માતા પુત્રની સામે જોઈ રહી હતી. પુત્ર માતાની સામે જોઈ રહ્યો હતો. બન્ને જણાં એક બીજાનુ અંતર ઉકેલવા વિચારમગ્ન થઇ ગયાં હતાં. જાણે સ્તબ્ધતાએ ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધુ હોય ! માતા સામાની સ્થિતિ આજે વિમ હતી : For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] ધ માતા ! ધન્ય છે ! [૩૮૫] પિતાને પુત્ર પંડિત બનીને પાછો ફરે અને પિતાનું હૈયું હર્ષઘેલું બનીને એનાં ઓવારણાં લેવા તૈયાર ન થાય; પિતાનું અંતર એને છાતીસરસે ચાંપવા તલસી ન ઊઠે અને પિતાનાં ને હર્ષાશ્રનું સિંચન કરી નેહને અભિષેક કરવા તત્પર ન હોય એ સ્થિતિ એને માટે અસહ્ય હતી. એનું મન આજે કકળતું હતું. પણ એ નિરૂપાય હતી. અરિહંતદેવે પ્રરૂપેલા ધર્મની પરમ ઉપાસિકા રૂદસમા આજે વિચારતી હતી : મારે પૂરે આજે વેદ અને ઉપનિષદોને પારંગત બનીને આવશે. પિતાના જ્ઞાનના પ્રભાવે તે અમર કીર્તિ અને અપાર સંપત્તિને પામશે. પિતાના પુત્રની ઉન્નતિ જોઈને વેદધર્મના ઉસક એના પિતા પણ સંતોષ અનુભવશે. એ બધું ય ખરું, પણ મારી કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલ મારો પુત્ર કેવળ આવી લૌકિક કીતિમાં જ અંજાઈને પિતાના આત્મધર્મને ભૂલી જાય તે મારી ધર્મપરાયણતા અને મારું ધર્મજ્ઞાન લાજ્યા વગર ન રહે ! મને લાધેલે સદ્દધર્મ હું એને ન સમજાવું છે મારું માતૃપદ કલંકિત થાય. પણ એ અરિહંતે પ્રરૂપેલ તત્વજ્ઞાન કઈ રીતે જાણી શકાય એનું એને પૂરેપૂરું ભાન હતું અને એ ભાને એને વિમારમગ્ન અને ગંભીર બનાવી દીધી હતી. વર્ષોના વિયોગ પછી પાછા ફરેલા પુત્રને ફરીને પિતાના મુખે વિયેગ માગી લઈને તેને સંયમ માર્ગે જવાદેવામાં આવે તે જ એ જ્ઞાન પામી શકાય એ એ સમજતી હતી. બિચારી રૂસોમા ! તેની સ્થિતિ અત્યારે એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવી હતી ! ન બોલવામાં પુત્રનું અકલ્યાણ હતું. બેલવામાં પુત્ર વિયોગ સહન કરવાને હતે. એક તરફ એનું ધર્મપરાયણ હૃદય હતું. બીજી તરફ એનું પુત્રઘેલું માતૃહૃદય હતું. જાણે એક જ હૃદયમાં બે જુદાં જુદાં બળોનું કંઠ ચાલતું હતું, અને રૂદ્રમાને અંતરઆત્મા એ કંદને નીહાળી રહ્યો હતો. શું નિર્ણય કરવો એ કઠિન થઈ પડયું હતું. પણ આખરે મેહ અને મમતા ઉપર ધર્મભાવનાએ વિજય મેળવ્યો. રૂદ્રમાએ પિતાના મન સાથે નિશ્ચય કર્યો. જે પુત્ર તૈયાર હોય તે મારે એને પરમ કલ્યાણને માર્ગ અવશ્ય બતાવ. કેવળ મારા હૃદયના સંતોષ ખાતર એને અનંત ભવસાગરમાં રઝળતો નહીં કરું. પુત્રનું શ્રેય એ જ મારું શ્રેય! અરિહંત પરમાત્મન, આપનું શરણુ! મારા નિર્બળ હૈયામાં બળ પૂરજે! મને ધર્મ-વિમુખ થવા ન દેશો ! આ જ વિચારેએ સેમાને ગંભીર અને વિચારપૂર્ણ બનાવી હતી. પણ પુરોહિત-પુત્રને માટે આ દય અસહ્ય હતું. ક્ષણભર સ્તબ્ધતા અનુભવી છેવટે તે બેલી ઉઃ માતા ! આજે તને આ શું થયું છે? જે, આ તારે પુત્ર તારી સામે ઊભે છે ! એને છાતી સરસો કેમ નથી ચાંપતી ? માતા, તારા આ પુત્રના કયા અપરાધે તું આજે વિષાદમય બની છે? માતા, બેલ, હું શું કરું કે જેથી તારે આ વિષાદ દૂર થાય ? તારા આનંદ વગર મારે મન આખી દુનિયા વેરાન જેવી છે. માના ! કૃપા કર ! તારા પુત્રને આશિષ દે !” બેટા!” રૂદસમા બેલી “તને ક્ષેમકુશળ પાછો આવેલે જણને મારા અંતરમાં આજે જે આનંદનો ઓઘ ઉભરાય છે તે સાચે જ અમાપ છે. પણ વત્સ, મારે પુત્ર કી અને સંપત્તિના મેહપાશમાં સપડાને આત્મધર્મ ભૂલી જાય એ બીના મારા માટે અસહ્ય For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [૩૮૬] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૬ છે. બેટા, તું, આકર્મને ન પિછાણે, તારા પરમ કલ્યાણના માર્ગને ન જોઈ શકે તો મારૂં માતૃપદ સફળ થયું ન ગણાય! બેટા, બસ, આ જ વિચારની છાયા નીચે મારે એ અપાર આનંદ આજે જાણે અદશ્ય થઈ ગયો છે. બેટા, એ આત્મધર્મનું જ્ઞાન થાય તે મારે આત્મા અને મારે ધમ કૃતકૃત્ય થાય- વત્સ, એ આત્મજ્ઞાન મેળવવાની તમન્ના તારામાં છે?” મા, તારી આજ્ઞા એ જ મારી તમને ! મા-આરા ખાતર આ દેહનું સમર્પણ કરવું પડે તે આ આત્મા કૃતકૃત્ય થાય ! માતા, તારી આજ્ઞાનું પાલન કરતા આ તારા પુત્રને સંસારની કોઈ તૃષ્ણાઓ, મોહ મમતાનાં ઈહિક બંધન કે દુનિયાની કોઈ શક્તિ નહીં અટકાવી શકે. માતા, હવે વિલંબ ન કર, તારી જે ઈચ્છા હોય તે કહે !” પુરોહિત-પુત્ર અધીર બનીને માતા સામે જોઈ રહ્યો. રસોમા માટે હવે આકરી ઘડી આવી પડી હતી, તેના હૈયામાં જાણે ઝંઝાવાત શરૂ થયે હતો: ‘હું આ શું કરું છું !' ક્ષણભર તેનું હૈયું ગળગળું થઈ ગયું, પણ છેવટે તે પિતાના હૃદયને કઠણ કરીને બોલી: “ બેટા, સાંભળ! તું શ્રી અરિહંતદેવે પ્રરૂપેલ બાર અંગોનું (દષ્ટિવાદનું) જ્ઞાન મેળવીને ન આવે ત્યાં સુધી તારું આ પાંડિત્ય તારી માતાને સંતોષ નહીં આપી શકે ! તને આત્મજ્ઞાનને પંડિત થયેલો જોઈશ ત્યારે મારો આત્મા ધન્ય થશે, મારી કુક્ષિ ઉજ્જળ થશે અને મારે જન્મ સફળ થશે.” “બસ, એટલી જ ઈચ્છા ! માતા, એમાં વિષાદ કરવાની શી જરૂર છે કે એ શાનદાયક ગુરુનું નામ જણાવ એટલે હું એમના ચરણોમાં પહોંચીને તારી આજ્ઞાનું પાલન કરૂં.” બેટા, માનનિગ્રંથ શ્રી તસલીપુત્ર મુનિ પાસે જા! તે તને આત્મજ્ઞાનને માર્ગ બતાવી બાર અંગો ભણાવશે. એ જ્ઞાન લઈને આવીશ ત્યારે આજને અધુરે હર્ષ પૂર્ણ થશે. બેટા, વીતરાગ પ્રભુ તને સાચે માર્ગ બતાવે ! તારું કલ્યાણ થાઓ”. જાણે અંતરમાં સમાઈ જવા માગતી હોય એમ આટલું બોલીને દસમાએ આંખો બંધ કરી લીધી. પુરોહિત-પુત્રે પણ આંખ બંધ કરી નતમસ્તકે માતાની આજ્ઞા શિરે ચઢાવી અને બીજે દિવસે સવારે--વેદધમ પિતાને પંડિત પુત્ર જેનધમી માતાની આજ્ઞાનું પાલન કરવા ચાલી નીકળ્યો. માર્ગમાં સાડાનવ શેરડીના સાંઠાએ એને શુભ શુકન સૂચવ્યાં. એ ધર્મપરાયણ માતાના માતૃભક્ત પુરોહિત-પુત્રનું નામ આર્ય રક્ષિત ! [૨] . આરક્ષિતને ખબર ન હતી કે તે ક્યાં જાય છે, કે પિતાને શું કરવું પડશે ? એ તે કેવળ માતાની આજ્ઞાને પ્રેર્યો ચાલ્યો જ હ ! માતાની આજ્ઞાનું પાલન થતું હોય તે ગમે તે માર્ગે જવામાં એને સંકોચ ન હતું ! એ તાલીપુત્ર અણગાર પાસે આવી પહેઓ અને વિનયપૂર્વક નમસ્કાર કરી તેમના ચરણમાં બેસી ગયો. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક ૧૦] ધન્ય માતા ! ધન્ય બેટા ! [ ૩૮૭ ] મુનિવર ક્ષણુ માટે આ બાવીસ વર્ષોંના યુવાનના ભવ્ય ચહેરા સામે જોઇ રહ્યા ! જાણે એમાં કંઈ અકળ ભવિષ્ય ઊકેલતા ન હોય ! Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી આરક્ષિત મોક્લ્યો : 'મુનિવર, વેદ અને ઉપનિષદોને જાણકાર અને રાજપુરાહિત સામદેવને પુત્ર એવા –આરક્ષિત મારી માતા સામાની આજ્ઞાથી આપની સેવામાં આવ્યા છેં. પ્રભુ, કૃપા કરી મને દૃષ્ટિવાદન જ્ઞાન આપે, જેથી હું મારી માતાને આનંદ આપી શકું! ' મુનિવર યુવકની સામે નંઈ જ રહ્યા! યુવક ફરીને માલ્યા ‘“સાધુરાજ ! જે વખત જાય છે તે અસફ્ છે. મારી માતાનુ દુ:ખ હું વધુ વખત જોઈ શકું એમ નથી. મને શીઘ્ર જ્ઞાનદાન કરો.” મુનિવર મેલ્યાઃ વત્સ ! દષ્ટિવાદનું જ્ઞાન એ કઇ પાર્થિવ જ્ઞાન નથી જે ગમે તે વ્યકિતને આપી શકાય ! એ તે નિર્માળ સયમ અને ઉત્ર તપશ્ર્વણુ હાય તેને જ મળી શકે! વત્સ, તારી માતાની આજ્ઞાનું પાલન કરવું હોય તો તારે સામાર્ગના સ્વીકાર કરવા પડરો. આ સુખ અને વૈભવને ઇંડીને તપ ત્યાગ અને સયમના એરણ ઉપર આત્માને ઘડવા પડશે. તું વિચારી જો કે એ માર્ગનુ' અનુસરણ તું કરી શકીશ ! એ અગ્નિ-પરીક્ષામાં પાર થયેલ આત્મા જ દૃષ્ટિવાદના અધિકારી થઈ શકે.'' આયરક્ષિતને તે કશા વિચાર કરવાપણું' હતું જ નહી. તેના ઊમેરોમમાં માતૃભક્તિના દિવ્ય રવા ગુંજી રહ્યા હતા. એ ભક્તિની સાધનમાં એને માટે કશું ય અશકય ન હતું. તે તરત જ મેલ્યે: “શુદેવ, આપની આજ્ઞા મને માન્ય છે. હવે વિલંબ ન કરશો. આજથી હું આપના શિષ્ય છું અને આપ મારા ગુરુ છે. મને દીક્ષા આપી કૃતાર્થ કરા. અને એ જ વખતે આય રક્ષિતને દેડ મુનિવેષથી શૈાભી ગયા. વેશ-પરિવર્તનની સાથે જાણે આ—રક્ષિતના સમગ્ર આત્મભાવમાં જ પરિવર્તન આવ્યું ઔાય તેમ એ પાતાની જુની ભાવનાને સાવ ભૂલી ગયે। અને કેવળ માતૃ આજ્ઞાનુ લક્ષ્ય રાખીને નવા-સયમમાગ માં તલ્લીન થને અધ્યયનમાં મગ્ન થઈ ગયેા. વસ્વામીની પાસે જઈને આ રક્ષિતે પોતાને આગળના વજ્રરવામીએ જોયું કે આ રક્ષિત ભવિષ્યમાં શાસનના સ્તંભ થશે તેને ખૂબ ભાવ પૂર્ણાંક અધ્યયન કરાવ્યું. 35 માતૃભક્ત આય રક્ષિતની ગુરુભક્તિએ ગુરુજીનું મન વશ કરી લીધું. ગુરુજી ખૂબ ભાવપૂર્યાંક તેને પૂર્વાનુ અધ્યયન કરાવવા લાગ્યા. આમ પોતાની અપૂર્વ બુદ્ધિ-પ્રતિભાથી થોડા વખનમાં જ તેમણે શ્રી તેાસલીપુત્ર મુનિ પાસેથી ખૂબ જ્ઞાન સંપાદિત કરી લીધું. ગુરુજીએ જોયું કે-પોતાના આ શિષ્યમાં અપાર શક્તિએ ભરી છે. એ શક્તિને જેટલે વેગ મળશે તેટલી તે વધુ ખીલી ઊડશે. એટલે તેમણે તેને વધુ અભ્યાસ માટે શ્રીવજીસ્વામીની પાસે ઉજ્જયિની મેકક્લ્યા. For Private And Personal Use Only અભ્યાસ શરૂ કર્યાં. એટલે તેમણે પણ આ રીતે ટુક વખતમાં આરક્ષિતે બાર પૂર્વમાંના નવ પૂર્વના અભ્યાસ પૂ કરી દશમા પૂર્વને અભ્યાસ શરૂ કર્યાં. Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮૮] શ્રી જૈન સત્ય પ્રકાશ હવે–જાણે દૂર રહેલી પિતાની માતાના હૃદયના પડઘા ન પડતા હોય એમ ધીમે ધીમે આર્ય રક્ષિતને પિતાને અધ્યયનમાં કઠિનતાને અનુભવ થવા લાગે. કદી કદી તેનું મન, ક્ષણ માટે, અધ્યયનને છોડીને પિતાની માતા પાસે દોડી જતું. તેને થતું: જે માતાને સુખી કરવા આ માર્ગ લીધો તે માતા અત્યારે શી હાલતમાં હશે ? તે દુ:ખી હશે કે સુખી ? કદીક તે તેને થઈ આવતું કે એકાદ વખત જઈને માતાને મળી આવું તે કેવું સારું ! આમ માતાને સુખી કરવાને આરંભેલ અધ્યયનમાં માતાને સુખી જોઈ આવવાની અભિલાષાથી વિક્ષેપ આવવા લાગ્યો. એ હવે વિક્ષેપ-છતાં એ વિક્ષેપ અને એ સાધના બનેનું દષ્ટિબિંદુ એક જ હતું–માતાનું સુખ! આમ દિવસે પસાર થતા હતા ! [૩] પુત્ર આર્ય રક્ષિતને સંયમના માર્ગે વળી માતા દસમા કઠણ હૈયું કરી દિવસે પસાર કરતી હતી. પુત્રના જવા પછી ધર્મના આલંબને એ પિતાનું જીવન વીતાવતી હતી. આ રીતે દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થયાં હતાં. માતા અને પુત્ર વચ્ચે કેટલાય જિનેનું અંતર હતું, છતાં એમનાં હૃદય સદાય એક જેવાં જ રહેતાં. માતા પુત્રને વિસરી ન હતી કે પુત્ર માતાને વિસરી શક્યા ન હતા. - હવે ધીમે ધીમે માતા રૂદ્રમાને પુત્ર આર્ય રક્ષિતનું સ્મરણ વધુને વધુ થંવા લાગ્યું હતું. સુખ અને આરામ માર્ગ છોડાવીને ત્યાગના માર્ગે મેલેલે મારે આર્ય હવે કે થયો હશે? એ સુખી હશે કે દુઃખી ? એ કેવો ધર્મપરાયણ થયો હશે? એકાદ વખત એનું મુખ જોવા મળે તે કેવું સારું! જાણે આર્ય રક્ષિતના હૃદયના પડઘા ન પડતા હોય એમ માતા સોમાના હૃદયમાં આવા ભાવે વારંવાર ઉદ્દભવતા ! આમ એક તરફ આર્ય રક્ષિતનું મન બેચેન હતું–માતાને મળવા માટે, માતાને સુખી જેવા માટે બીજી તરફ માતા રૂક્ષેમાનું મન વિહ્વળ થતું હતું-પુત્રને જેવાને માટે ! એક દિવસ માતા કસોમાની લાગણીઓ અદમ્ય થઈ ગઈ; તેણે નિશ્ચય કર્યો. ગમે તેમ કરીને મારા આર્યને અહીં બેલાવી મંગાવું. મારા આર્ય રક્ષિતને નાભાઈ ફળુ મારી આજ્ઞાથી આ કાર્ય જરૂર પૂરું કરશે. તેણે પિતાના પતિ સોમદેવ પુરોહિતને વિામિ કરીઃ “નાથ, આપણો આર્ય ગમે તે ગયે જ ! હવે તે એનું મુખ જોવા મળે તે સારું! આપની અનુમતિ હોય તે આપણા આર્ય ફલ્થને મેલીને આપણું રક્ષિતને તેડાવી મંગાવું.” સમદેવ તે પુત્રને મળવા આતુર જ હતા એટલે તેમણે તરત જ અનુમતિ આપી અને ફાગુને પિતાના મોટાભાઈને તેડી લાવવાની આજ્ઞા કરીઃ પિતાના મોટાભાઈ પાસે જવાના વિચારે ફલ્ગ હબ ઘેલે થઈ ગયું. માતૃભક્તિમાં એ રક્ષિત કરતાં જરાયે ઊતરે એ ને હતો. માતાને સુખ થતું હોય તે ગમે તે કાર્ય માટે એ તૈયાર હતો. માર્ગમાં આવતી અપાર આપત્તિઓ, દુર્ગમ અટવીઓ, કે અસહ્ય ટાઢ-ત For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | સ મા ચા ૨ દીક્ષા' (૧) પૂજ્ય મુનિરાજ શ્રી હેમસાગરજી મહારાજે વૈશાખ શુદિ ૫ ના દિવસે બાટાદના વતની ભાઈશ્રી, વાડીલાલભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજ શ્રી વિનાદસાગરજી રાખીને તેમને પૂ. મુ. શ્રી. અમરેન્દ્રસાગરજીના શિષ્ય બનાવ્યા. (૨) વડોદરામાં જેઠ સુદિ ૨ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કનકચંદ્રસૂરિજીએ ભાઈ હિમ્મુતલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજશ્રી ભદ્ર કરવિજયજી રાખવામાં આવ્યું. કાળધમ ' (૧) પાયચંદગીય પૂજ્ય મુનિરાજ શ્રી જગતુચંદ્રજી મહારાજ ઉનાવા ગામમાં વૈશાખ શુદિ ૪ ના દિવસે--બુધવારે કાળધર્મ પામ્યા. (૨) પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી સં મતવિજયજી મહારાજ પ્રાંતીજમાં જેઠ શુદિ ૩ ના દિવસે કાળધર્મ પામ્યા. | (૩) પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયકમળસૂ' રીશ્વરજી મહારાજના વયેવૃદ્ધ શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી હિમ્મતવિજયજી મહારાજ પાટણમાં વેચાખ વદિ બીજી તેરસના દિવસે કાળધર્મ પામ્યા. (૪) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મતિસાગરસૂરિજી વાવમાં વૈશાખ વદ ૯ ના દિવસે કાળધર્મ પામ્યા. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3801 & અડધી કિંમત મળશે &#જ * શ્રી જૈન સત્ય પ્રકાશ 'નો શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી વિદ્વાનોએ લખેલા અનેક લેખોથી સમૃદ્ધ 350 પાનાંના દળદાર અંક મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિંમત છ આના [ટપાલ ખર્ચ એક આના વધુ ] ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુન્દર ચિત્ર 14' x ૧૦”ની સાઈઝ, સોનેરી બોર્ડર YCKSETEGESEHEHEEGHE ESSESESSIES SELESEX #જ8&:38: મૂળ કિંમત આઠ આના ઘટાડેલી કિંમત ચાર આના [ ટપાલ ખર્ચ દેઢ આને વધુ ] 48 8 %832 શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા-અમદાવાદ For Private And Personal use only