________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલપુરાના વધુ લેખો
સંગ્રાહક તથા સંપાદક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મુનિસુવ્રતસ્વામીના મંદિરના ધાતુ-પ્રતિમા–લેખ માલપુરામાંથી પાષાણુ પ્રતિમાઓ ઉપર જે વધુ લેખે મળ્યા હતા તે “શ્રી જૈન ' સત્ય પ્રકાશના કમાંક ૬૭માં આપણે જોઈ ગયા. આ લેખે ઉપરાંત બીજા પણ કેટલાક ઉપયોગી લેખે મળ્યા છે તેમાં ધાતુપ્રતિમા ઉપરના લેખે મુખ્ય છે. દરેક ધાતુ-પ્રતિમા [ ઉપરનો આખો લેખ ન આપતાં એમાંની હકીકત કેષ્ટક રૂપે અહીં આપી છે તેથી એ લેખોમાંથી મળતા અતિહાસિક અંશો વધુ સુગમતાથી સમજી શકાશે.
તીર્થકર
સંવત
આચાર્ય આદિ
ગચ્છ
શ્રાવકનું નામ આદિ
૧૪૮૬
૧ અજિતનાથ ૨ પાર્શ્વનાથ
રત્નપ્રભસૂરિ જિનવલ્લભસૂરિ
ખરતરગચ્છ
૧૮૬૭ જેઠ વદી ૫
શ્રીમાલીજ્ઞાતીય જેસાના પુત્ર
ઉકેશગ
શ્રેષ્ઠી શાલીગ
૪
–
૧૪૧૪
દેવગુપ્તસૂરિ માણેકરિ પકેવયરસિંહસૂરિ
હેમચંદ્રસૂરિ જયતિલકસૂરિ
૫ શાંતિનાથ
ઉિકશજ્ઞાતીય આલણદેવી
૧૪૪૭ ફાગણ શુદી ૮ સેમ
૧૫૩૧ માગસર
લક્ષ્મી રિ
ધર્મષગઇ ઉપકેશજ્ઞાતીય ઉત્કૃત
બાલા ગાત્રીય
અજિતનાથ
૧૫૨૫ મધ વદી
| પ્રાગ્વાટ જ્ઞાતિય
સોમસુંદરસૂરિ તપાગચ રત્નશેખરસૂરિપકે લક્ષ્મીસાગરસૂરિ આ પ્રતિમા પ્રાચીન છે.
૧૧૪૯ યેષ્ઠ સુદી ૯
. દાવ
૯ શાંતિનાથ
કાટકીય
પૂર્ણિમાપક્ષ શ્રીમાલ જ્ઞાતીય સહાય
૧૫ર૪ વૈશાખ ગુણસમુદ્રસૂરિપદે શુદી ૨ રવિ | ગુણધીરસૂરિ
For Private And Personal Use Only