________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંદનવાડાના પ્રતિમા-લેખો
સંગ્રાહક-મુનિરાજ શ્રી જિનભવિજયજી
ખાંદનવાડા એ મેવાડ અને મારવાડની સરહદ ઉપર આવેલુ ન્હાનું ગામ છે. એની ગણુના મેવાડમાં કરવામાં આવે છે. અહીં જૈનનાં આશરે પચીશેક વર છે, જે ભક્તિપરાય છે. પૂજ્ય મુનિરાજોને વિહાર એ પ્રદેશમાં વિશેષ થવા પામે તે સારા લાલ ગઇ શકે એમ છે. આ ગામ અજમેર ચિડ ગ્રેવી રેલ્વે ઉપરના વિજયનગર સ્ટેશનથી ચૌદ માલની દૂરી ઉપર આવેલુ છે. ત્યાં એક જિનમંદિર છે જેને જીર્ણોદ્ધાર કરાવવાની ખાસ જરૂર છે. આ જિનમદિરમાંની જિનપ્રતિમાએશના શિલાલેખા અમે ઉતાર્યાં હતા તે અહીં આપું છું. આશા છે ખીજા શિલાલેખાની જેમ આ લખે પણ જૈન ગુરુ--પરંપરાના તેમજ ઇતિહાસના અકાડા મેળવવામાં ઉપયેગી થઇ પડશે. આ બદનવાડાંઠે બાંધનવાડા તરીકે પણ સોધવામાં આવે છે.
પાષાણ પ્રતિમાના લેખા .
બદનવાડાના જિનમંદિરમાં મૂલનાયક તરીકે શ્રી કૅરિયાનાથ એટલે કે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરેલ છે, પણુ એ પ્રતિમા ઉપર કાપ લેખ કાતરેલ નથી એથી એ મૂળનાયકની પ્રતિમા સિવાયની બીજી પ્રતિમાએ ઉપરના લેખે અહીં આપવામાં આવે છે.
(૧) મૂલનાયકની ડાબી બાજુની પ્રતિમાતા લેખ ॥ સંવત ૧૬૭૨ વર્ષે સારી થી......... કો. જ્ઞ. શ્વેતા માર્ચ શ્વેતહ ............ તાણે મ. શ્રી વિનય,વસ્ત્રિિમઃ।
[૨]'.
(૨) મૂલનાયકની જમણી તરફની પ્રથમ પ્રતિમાના લેખ
।। સ. ૧૬૭૭ (૮) Î મ, જી. હું......[૨]..... સપા, મ........ (૩) મૂલનાયકની જમણી તરફની શ્રીજી પ્રતિમાના લેખ
॥ મ. ૯૬ વર્ષે..... .[૨]... ......તેપાપક્ષે સોમ... 1
ધાતુપ્રતિમા
ઉપરના લેખા
શ્રી પાર્શ્વનાથ ભગવાનની સાતકણાની પ્રતિમા ઉપરના પિંડમાત્રામાં લખાયેલ લેખ-~(૨) || ૮૦ । સંવત ૧૨૭ કયેટ )ત્તિ ? રાનૌ પિતૃ ોઢડી માતૃ शान्ति तयोः श्रेयोऽर्थं पुत्र राजा - सिहाभ्यां विनं कारितं प्रतिष्ठितं श्रीहरिभद्र रिशिष्यैः श्रीधनेश्वरसूरिभिः ।
1 આ રીતે [ ] આવા કાટખૂણા કૌસમાં કાપેલ એક મૂળ લેખની તે તે પાંકિતને બતાવવા
માટે આપ્યા છે.
For Private And Personal Use Only