________________
Shri Mahavir Jain Aradhana Kendra
અક ૧૦]
www.kobatirth.org
ત્રણ સજ્ઝાયો
સાહ
કુંરાકુલિશન્દ્રમા, નાથી માત મહાર;
(૨)
શ્રી વિજયદાનસુરિ-પટધણી, શ્રી હીરજી જગવ્ર શ્રુંગારા રે. જિણિ નિજ-પર-સિદ્ધાન્ત, યામ્યા પરગટ પાર; શીલિ થુલિભદ્ર જોડલી, વૈરાગ વયરકુમારી રે. મહિમા દેખી માનિ, અકબર સાહે સુલતાન; પેસકસી પુસ્તક તણી, હોઇ પ્રથમ હુમાનિ રે. જેણિ જિનધર્મ ગાવિ, ગાધ નિત્ય વાર; વરસ પ્રતિ ષટમાસની, વરતાવી જીવ અમારી રે. જગ્નિ ડાવ્યા જીજી, મુકાવ્યું જિંગ દાણ; અલિ લાખ સેહલાવિ, ઇમ કીધા જગ આસાનૌ રે. (*) [ ઢાળ-બીજી : રાગ–મારૂણી
(૫)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજ નિર્વાણુ–સમય કહી અણુસણુ ઇગ્યાસિ સુપ્રભાતઈ નવ અંગિ
એ આંકણી ) [૭
ઉના નયર મઝાર;
સુગતુ અવિચલ વિમલાચલ ગિરિનારિનું રે, જિકિરિ જગ કરિ યાત્ર; તે જસ હીરજી તુજ વિષ્ણુ કહુ કુણુ અવરનઇરે, છાજઇ ગુણિમણિપાત્ર. હીરજી ન વીસરઇ રે, કહું હીરજી ! કિમ વીસરઇ તીર્થ યાત્ર કરી ગુરૂ હીજી સમાસર્યા, બિંબ પ્રતિષ્ઠા પ્રમુખ મહાત્સલ દીવ દીવનારે, શ્રાવક કરઈ ઉદાર, હીરજી કિમ વિસર છે. [૮] સંવત સાલ બાવન (૧૯૫૨) ભદ્રવ માસડાં રે, કરીમ સલેખન સાર; સુદિ દસમી મધ્ય રાત્રિ જગાવી સાધુનઇ રે, સમઝાઈ સાધુશ્રૃંગાર, હીરજી કિમ વિસરઇ રે. [*] આદરી રે, પચાઇ વ્યારિ આહાર; પુજિઆ રે, અઢીએ પહુર લગઈ સાર,
હીરજી કિમ વિસરઇ રે. [૧૦]
[32]
સ્વઈ કરાઇ સંધ્યા પડિમણ પ્રભુ રે, જિમ દેશના ઘઇ જિનવીર; ગણુઈ નુકાર તે વલી મસી પઢમાસણુઇ રે, આદરઇ ગુરૂ સાહસ ધીર, વ જપઇ ગુરૂ હીર.
For Private And Personal Use Only
11] પદ્મ નથી, પણ આછા વધતાં પદો આવે છે, મૂળ હસ્ત પ્રતમાં આ સઝાયના અંતમાં *ઇતિ શ્રી હીરવેિયસર નિર્વાણુ સઝાય સમાપ્ત' એમ જે લખ્યું છે તે યથાર્થ છે.
આ સજઝામની મૂળ પ્રત વિક્રમ સંવત ૧૬૯૫ માં લખેલી ઇડરના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. ત્રીજી સઝાય પણ એ જ મૂળ પ્રતમાં આપેલ છે. એટલે એ બન્ને સાયાવાળી એ પ્રતની અંતિમ પુષ્પિકા ત્રીજી સઝાયના અંતે આપી છે.