________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
આ કેપ્ટકમાંના ઉપરના છ સિવાયનાં બાકીનાં આઠ ખાનાઓમાં અષ્ટ મંગળ છે અને તેમાં છેલ્લા સાતમા તથા આદમ નબરના ખાનામાં નવાવર્ત તથા સ્વતિક મુકેલ તે નોંધવા યુગ છે.
આ પાદુકાની શિલાની ચારે બાજુ ચાર પંક્તિમાં નીચે મુજબ લેખ આપે છે. (પક્તિ કૌસમાં આપી છે.)
[૨] » ૮૦ | સંવત્ દ્દશ વર્ષ તારા (?) વરિ દિને રવિવારે पुष्यन [२] क्षत्रे सोनी गोत्रे संघवी रायसिंघ भार्या सुरजदे तत्पुत्र सा પાર [] છ arવિનાશપાતુમા વારિતા પ્રતિષ્ટિતા છે. તે તા. નળિfમઃ [ક] संघवी वर्धमान अमरसिअ श्रमणसंघस्य कल्याणमस्तु ।
આ ચાર લીટીઓમાં ત્રીજી લીટી પાદુકાની સન્મુખ ઉભા રહેતાં સામેના ભાગમાં કતરેલી છે.
એક બીજી પાદુકા ઉપરનો લેખ [૨] ૮૦ સંવત ૨૭ર૪ વર્ષ [૨] છાણમાણે કૃat[૩]ગાયાં છે જાણાિ -[૪] [ -૯] श्रीसुखानन्दपादुके । માલપુરાની તપાગચ્છીય પ્રાચીન દાદાવાડીની પાદુકાના લેખે
આ દાદાવાડીમાંની સૌથી મોટી દેરી અત્યારે દાદુપથી સંપ્રદાયના બાવાઓના કબજામાં છે. એ દેરીમાં જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિજીની પાદુકા હેવાની માન્યતા છે. દાદાવાડી માલપુરા ગામથી બે ફર્લોગ દૂર છે.
પહેલી પાદુકા આ પાદુકાની રચના પણ આપણે ઉપર જોઈ ગયા તે શ્રીમુનિસુવ્રતસ્વામીના મંદિરમાંના ગુરુતૂપમાંની પાદુકા જેવી જ હોઈ તેમાં ઉપરના છ ખાનામાં પાદુકાઓ અને નીચેના આઠ ખાનામાં અષ્ટમંગળ આપે છે. એમાં અનુક્રમે નીચે પ્રમાણે પાદુકાઓ આપવામાં આવી છે.
૧ પં. શ્રી સુવધિસાગરજીપાદુકે. ૨ પં. શ્રી જિનરંગસાગરજીપાદુકે. ૩ આ ખાનામાં પાદુકાના બદલે નીચે મુજબ લેખ છે.
“॥ ८० ॥ संवत १८४२ शाके १७०७ प्रवर्तमाने मासानां मासोत्तममासे वैशाखमासे शुभे कृष्णपक्षे तिथौ ५ पंचम्यां भृगुवासरे पादुका प्रतिष्ठितम् ।"
૪ શ્રી આદિનાથ પાદુકા સ્થિત. પ પં. શ્રી. પ્રતાપસાગરજીપાકે. ૬ . શ્રી. નિત્યસાગરજીપાદકે
* જે રીતે આ સ્થળની ગોઠવણી છે તે ઉપરથી દાદાવાડી શબ્દ એને વધુ બંધબેસતે લાગવાથી સુગમતા માટે એનો પ્રયોગ અહીં કર્યો છે. આ ઉપરથી એ સ્થળ આ નામે પ્રસિદ્ધ છે એમ માનવાની જરૂર નથી.
For Private And Personal Use Only