Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a use
જૈન તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન કળા અને જૈન ઇતિહાસના વિષયે ચતું', શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિનું પ્રતિકાર વિષયક માસિક મુખપત્ર.
promen
ક
ત'ત્રીઃ
શાહ ચીમનલાલ ગોકળદાસ
ACHARYA SRI KALA U RI GYANMANDIR SHREE MAHAVIR JA: ARADHANA KEXDRA
Koba, Gandhinagar 382 007. કે pH, S S 1 2 3 4, 2 હ27620 ના
e - 4 (079) 28 27 28
વર્ષ ૨]
ક્રમાંક ૧૯
[ અંક ૭
(
S
(
ર
જો
છે.
દિન
I
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
| (માલિશપત્ર)
वि प य दर्शन १ श्री तालध्वजतीर्थ डन-सत्यदेव-स्तोत्रम् :
વાર્થ મદFIT શ્રીમદ્ વિજ્ઞાપદ્મરિન : ૩૯૧ ૨ દિગમ્બરાની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિ : ૨૯-૩ ૩ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલમ્પિરિ૦૦ : ૩૯૮ ૪ મખલિપુત્ર શૈશાલ : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
: ૪૦૨ ५ दिगम्बर शास्त्र कैसे बने ? मुनिराज श्री दर्शनविजयजी
*' ૪૦૬ . ૬ આપણા વિવરણાત્મક સાહિત્યનું સંક્ષિપ્ત અવલોકન :: ]
: શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. : ૪૧ર ૭ તત્ત્વાર્થ સૂત્રની પ્રસ્તાવના– (“પરિચય’) : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી : ૪૧૮ ૮ વસંતવિલાસ (એક પ્રાચીન કાવ્ય) ; શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૪૨૪ ૯ * પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :
(१) मांडवगढ संबंधी लेख : श्रीयुत नन्दलालजो लोढा : ४३० સમાચારધર્મનિંદક રેકર્ડો :
at : પૃ. ૪૩ ૦ ની સામે
: વિજ્ઞાસ : જે પૂજ્ય મુનિરાજોને “ શ્રી જૈન સત્ય પ્રકાશ” મેકલવામાં આવે છે તેઓએ પોતાના વિહારાદિકના કારણે બદલાતુ સરનામું દરેક મહિનાની સુદી ત્રીજ પહેલાં અમને લખી જણાવવા કપા કરવી, જેથી માસિક ગેવલે ન જતાં વખતસર
મJી શકે.
વાર્ષિક લવાજમ
| સ્થાનિક ૧-૮-૦ બહારગામનું ૨-૦-૦
: જોઇએ છે : શ્રી ‘જૈન સત્ય પ્રકાશ” ના પ્રથમ વર્ષના ૨, ૩, ૭, ૮ અ કૅની જરૂર છે. જે તે મોકલશે તેના સાભાર સ્વીકાર કરીને બદલામાં તેટલા અ કે મજરે આપવામાં આવશે.
૦-૩- 0
મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિમુદ્રણાલય,
a કાળુપુર, ખજુરીની પોળ, અમદાવાદ. પ્રકાશન સ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય,
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे समीलिय सव्वसाहुसंमइयं । पतं मासियमेयं भव्वाणं मग्गयं विसयं
5 श्री ०४न सत्य प्र.
श.
अण्णाणग्गहदोसगत्थमइणा कुव्वंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिटुत्तर ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलासा तया, वाइज्जा प्पवरं पसिद्धजइणं सच्चप्पयासं मुया ॥ २॥
પુસ્તક ૨
४७
-
વિક્રમ સંવત ૧૯૯૩ : માધ શુકલા પંચમી
વીર સંવત ૨૪૬૩
સોમવાર
:सन १८३७ ફેબ્રુઆરી ૧૫
श्रीतालध्वजतीर्थमंडन
सत्यदेव-स्तोत्रम् कर्ता-आचार्य महाराज श्रीमद् विजयपद्ममुरिजी
(गतांकथी पूर्ण )
॥ आर्यावृत्तम् ॥ सम्मेयसेलसिहरे-काउस्सग्गासणेण सहसगणो ॥ मासक्खवणतवेणं-णवमीए चित्तसियपक्खे ॥२६॥ चालीसलक्खपुव्व-प्पमिए पुण्णे य जीविए जेणं ॥ तइयभवे संपत्तं-परमपयं तं पहुं वंदे ॥ २७ ॥ ससिहयगयचंदमिए(१८७१)-वरिसे सियतेरसीइ वइसाहे ॥ कानजिसड्ढसुएणं-सावय कल्लाणणामेणं ॥२८॥ इन्भेणं कारविया-महुस्सवेणं पहूयधणवइणा ॥
जास पइट्टा रम्मा-तं सुमइपहुं सया वंदे ॥२९॥ Baraaaaaaaaaaaaaaaaaaaaaaareenaras
Seeeeeeeeeeeeeeeeeaasesexexereseaxeeeeeeeeeeesisease
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
३२
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
गुणणि हिगयचद मिए (१८९३) - राहण उरवासिणा धणड्ढेणं ॥ दलिचंदस्सरणं-सेद्विगणेसेण सिहरंमि ॥ ३० ॥
चमुहदेवपट्टा - परुस्सवेणं तएण कारविया || तं मुह तित्थरं - विणण णमामि हं णिच्चं ॥ ३१ ॥ जेणं धम्मिणं - बावण्ण जिणालओ महारम्मो || निम्मविय विसालो - वाहिंसिरिरायणयरस्स ।। ३२ ।। सो सरिसीह - दाणगुणीं हथिसीह सेट्ठिवरो ॥ तस्सओ गुरुभत्तो - जाओ सेट्ठी मगणभाइ ॥ ३३ ॥ तस्सुय दलपतभाइ-स्सरणहं गेहिणीइ लच्छीए ॥ गुरुणेमिसूरियणा- पासाओ जत्थ णिम्मविओ || ३४॥ तंमि वरिष्णा सामा-परिसोहइ मूलनायगत्तेणं ॥ सिरिपासणाहपडिमा - तं वंदे भूरिभत्तीए ॥ ३५ ॥ ती पट्ठा रम्मा - हगणंदिदुवच्छरे पुण्णे || माहवसियदसमीए - दलपतगिहिणीइ लच्छीए ॥ ३६॥ तवगणरायण दिवायर - तित्थुद्धारपणेमिसूरीणं ॥ आणा हत्थे i - सिरिदंसणसूरिणो गुणिणो ॥ ३७ ॥ चडविहसंघसमक्खं–साहम्मियभत्तिभावपुवेणं ।। वर विहिणा कारविया - वरुस्सवाइप्पवत्रेणं ॥ ३८ ॥ गुरु मिस्रविणा - सिरितवगच्छीयसंघणिम्मविए । गुरुमंदिरे णमेमो - सिरिवुड्ढी गोयमाइए || ३९ || सरणयणणिहिंदु समे- सियछट्टीए य मग्गसिरमासे || जस्स पट्टा हिट्टा - गामे वंदामि तं संतिं ॥ ४० ॥ तालज्झयतित्थगए - जे जिणणाहे या णमंसंति ॥ तेसिं मंगलमाला - विमला कमला गिहे होज्जा ॥ ४१ ॥ गुणणंदणिहिंदुस मे - सिरिगोयम केवलतिपुण्णदिणे || सिरिजिणसासणर सिए - जइण उरीरायणयरंमि ॥ ४२ ॥ तालज्झयथुत्तमिणं - गुरुवर सिरिणे मिस्र रिसी सेणं || परमेणारिएणं - रइयं मुणिभत्तिपण || ४३ ॥
For Private And Personal Use Only
भाध
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરની ઉત્પત્તિ
લેખકઃ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી છે
(ગતાંકથી ચાલુ) કેવળી આહાર-નિષેધની દિગંબરની માન્યતાને નિરાસ સામાન્ય રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, એ
ચાર ઘાતિકર્મના ક્ષયથી મનુષ્યગતિવાળા ગર્ભજ જીવને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે એ વાત તામ્બરો અને દિગમ્બરે બન્ને એકસરખી રીતે માને છે, અને તેથી જ વેતામ્બરાચાર્ય શ્રીમાનું ઉમાસ્વાતિ મહારાજે ફરમાવેલ મૌક્ષાત્ જ્ઞાનાવરણ તથાણા વસ્ત્રમ્ આવું, પ્રથમ મેહનીયકર્મનો ક્ષય થાય અને ત્યારપછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અન્તરાયનો સર્વથા ક્ષય થવાથી કેવલજ્ઞાન થાય છે, એ અર્થને જણાવનાર સૂત્ર, જેવું વેતામ્બરેએ માન્ય કર્યું છે તેવું ને તેવું જ, ફેરફાર કર્યા વિના દિગમ્બરોએ પણ સ્વીકાર કર્યું. એટલે ચાર ઘાતિકર્મના ક્ષયથી છવ કેવલજ્ઞાન પામે છે એ વાતમાં તામ્બર અને દિગમ્બર બનેને મતભેદ નથી, એ ચોક્કસ છે.
આ હકીકતની સાથે એ પણ ચેકકસ છે કે કેવલજ્ઞાન પામીને સર્વજ્ઞ થયેલ ભગવાનને પણ સતાવેદનીય અને અસાતવેદનીય બનેને ઉદય હોય છે. જો કે બન્નેને મત પ્રમાણે ક્ષીણુમેહનીયપણું એટલે કે સર્વજ્ઞપણું મેળવ્યા પછી જીવને એકલું સાંતાદનીય જ કર્મ બંધાય છે, પણ વેદનીય કર્મ, જે સાતવેદનીય અને અસાતવેદની એમ બે પ્રકારે છે તે બનેની દીઘસ્થિતિક્રોડાકોડ સાગરોપમની છે. અને કોડાકોડ સાગરોપમ સુધીના કાલમાં જીવે અસાતવેદનીય કર્મ બાંધ્યું હોય જ નહિ, એ સમ્ભવ કઈ પણ અક્કલવાળો મનુષ્ય ધારી શકે નહિ. એ તે ચોખું જ છે કે, કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર ક્ષીણમેહનીયપણાના કારણભૂત ક્ષપકશ્રેણિમાં મેહનીય કે તેવી પ્રવૃતિઓ સિવાય સાતા કે અસાતાને ક્ષય કરવાને પ્રસંગ જ નથી. હવે
જ્યારે બંધાવવાનું કર્મ સાતા કે અસાતારૂપે સતત ચાલુ જ હોય, અને તેમાં પણ બીજાં બધાં કર્મો કરતાં તે વેદનીય કર્મને જ વધારે હિસે મળતું
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઘ
૩૯૪
શ્રી જૈન સત્ય પ્રકાશ હેય તે, ઘણા લાંબા કાળથી આત્મામાં એકઠું થએલું વેદનીય કર્મ અને તે પણ ઘણું અધિક પ્રદેશવાળું હોય તેથી, તેમ જ ક્ષપકશ્રેણિમાં તે વેદનીયના નાશને મુદ્દલ ઉદ્યમ ન હોવાથી, કેવલીપણામાં તે વેદનીયકર્મને ભોગવવું પડે તે સહેજે સમજાય તેમ છે. આવી રીતે મનુષ્યના ચરમશરીરીપણાના આયુષ્ય કરતાં વેદનીયની અધિક્તા હોવાને લીધે જ કેવળીમહારાજાઓને સમુદ્દઘાત કરવું પડે છે. ખ્યાલ રાખવાની જરૂર છે કે દરેક જીવને અને તેમાં પણ કેવલજ્ઞાની મહારાજને પણ આયુષ્યકર્મ કરતાં વેદનીયકર્મ ઘણું જ હોય છે. વળી બીજી બાજુ વિચારીએ તે જેને કેવલજ્ઞાન ઉપજતી વખતે મનુષ્ય જીવનનું છ માસથી અધિક જીવન બાકી હોય એવાઓને જરૂર વેદનીયકર્મના નાશને માટે સમુદ્દઘાત કરે પડે છે. આ બધી હકીકત વિચારતાં કેવલજ્ઞાનીના આત્મામાં સાતા અને અસાતા બન્નેને ઉદય હોય એ સ્વાભાવિક છે. વળી દિગમ્બર ભાઈઓને એ વાત તે કબુલ કરવી પડે તેમ છે કે નદી, સરવર કે દરીયાના જળમાં કેઈ જ મોક્ષની પદવીને પ્રાપ્ત કરી શકે છે, તે એવી જળની પીડાના વખતે પણ કેવલીને અસાતાને ઉદય ન હોય એવું કહેવું તે શુદ્ધ શ્રદ્ધાવાળાએ ન સમજી શકે એવું છે. દિગમ્બરશાસ્ત્ર અનેક
સ્થાને એમ પ્રતિપાદન કરે છે કે ઉપસર્ગના પ્રસંગમાં આવેલા અને ઉપસર્ગોને સહનકરતા એવા પાંડવ વગેરે અનેક જીવ મેક્ષને પામેલા છે. આ સ્થળે સહેજ વિચાર કરવા જેવું છે કે જળમાં પડેલા મનુષ્યના ઉપસર્ગની માફક જમીન ઉપર પણ ઉપસર્ગને સહન કરતાં જે કેવળજ્ઞાન થાય અને સાથે મેક્ષ પણ થાય તે કેવળીને અસાતાને ઉદય હોય જ નહિ એમ કહેવા કેમ તૈયાર થવાય?
કેવલીને અસાતાને પણ ઉદય હોય છે એ વાત આહારની સિદ્ધિને અંગે, માત્ર દિગમ્બર ભાઈઓના સતેષને માટે જ જણાવવામાં આવી છે. કારણકે તેઓ એમ માને છે કે અસાતાના ઉદય વિના આહાર હોય જ નહિ. પણ ખરી રીતે તે આહારના કારણભૂત અસાતાને જ ઉદય હોય એવો નિયમ નથી. શાસ્ત્રકારોએ તેટલા જ માટે સામાન્ય વેદનીય કર્મ જણાવતાં વેદનીયના ઉદયથી આહાર જણાવ્યું છે અને તેથી જ આહાર સંજ્ઞાના સભાવ વખતે કે ઉત્પત્તિ વખતે પણ સાતવેદનીયને ઉદય માનવામાં અડચણ રહેતી નથી. દિગમ્બર ભાઈઓના મુદ્દા પ્રમાણે તે મનુષ્ય અને દેવતામાં
જ્યારે જ્યારે આહારનો સદ્ભાવ હોય ત્યારે ત્યારે અસાતાને જ ઉદય માનવો પડે અનેસાતાના ઉદયવાળા જે જે છે જ્યાં સુધી રહે ત્યાં ત્યાં સુધી તે તે જીને અણુહારી માનવા પડે. અને એ વાત સાતા પ્રચુરવાળા દેવ અને મનુષ્યમાં ખુદ દિગમ્બરોથી પણ કબુલ થઈ શકે તેમ નથી.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯૩
દ્વેિગ અરાની ઉત્પત્તિ
વળી ખીજી પણ એ વાત વિચારવાની છે કે તીર્થંકર વગે૨ે શલાકાપુરૂષના જીવાએ પણ દેવતાનું આયુષ્ય જ્યારે માંધ્યું હતું અને મનુષ્યનું અાયુષ્ય ખાંધ્યું હતું ત્યારે આહારની પર્યાપ્તિ પણ સાથે જ આંધી હતી. હવે જો આહારની સર્વથા અશુભતા જ હાત તે તેવાં ઉત્તમ કર્મ આંધતી વખતે તે આહારપર્યામિ કા અંધ થાત નહિ અને જ્યારે આહરાપર્યાપ્તિને બંધ સાતા વેઢનીચના અધની સાથે વિરેાધવાળા નથી તે પછી આહારનું કરવું એ સાતા વેદનીયની સાથે વિરોધવાળુ' હાય જ કયાંથી ? વળી દિગમ્બર ભાઈ આએ એ પણ વિચારવાની જરૂર છે કે ~~~ જો કે આહારપસિ વગરના કાઈ પણ જીવ હાતા નથી તાપણુ આહારપર્યાપ્તિનું કારણભૂત ક જે પર્યાપ્તિના નામનુ છે તેને અન્ને ફરકાવાળાએએ પુણ્ય તરીકે જ માનેલું છે. અને તે આહારાદિ પર્યાપ્તિને ન કરાવનાર એવા અથવા તે કરતાં તેમાં વિા નાખનાર એવા અપ્તિ નામક ને જ અને ફિરકાવાળાઓએ પાપરૂપે માનેલું છે. એ ઉપરથી પણ સ્પષ્ટ માનવું પડશે કે આહાર લેવાની શક્તિ કે તેને પરિણમવવાની શક્તિ જે શરીરવાળાને ન હેાય તે Y તેના પાપના ઉદય કહેવાય. દિગમ્બર ભાઈ આ કેવળજ્ઞાનીને આહાર નથી માનતા પણ આહારપર્યાપ્તિ તે કેવલીમહારાજને જીવન પર્યંત હાય છે એમ માને છે. હવે વિચાર કરવાની જરૂર છે કે આહારપર્યાપ્તિને અંગે આહારનું ગ્રહણ કે પરિણમન ન હૈાય તે તે આહારપર્યાપ્તિને અંગે પર્યાપ્તપણાના ઉદય કેવલીમહારાજના આત્મામાં નિરકપણે જ રહેશે અને કરેલાં કર્મ જરૂર ભાગવવાં પડે એ નિયમ સાચવવેકે માનવા મુશ્કેલ પડશે. જો કે-પર્યાપ્તિમાં ઇન્દ્રિયપર્યાપ્ત : પણ છે અને કેવલી મહારાજાને ઇન્દ્રિયાના વેપાર હાતા નથી, પણ કેવલી મહારાજોને જે મિ-દ્રયાના વેપારના અભાવ માનવામાં આવ્યા છે તે માત્ર ભાવ ઇન્દ્રિયના ક્ષાર્યાપશમિકના અંગે જ છે, કેમકે શરીરની સાથે ઇન્દ્રિયા પણ કાળક્રમે વધે એ સ્વાભાવિક છે અને તેથી જ કેવલીમહારાજાના શરીરમાં દ્રવ્ય થકી ઇન્દ્રિયાની વૃદ્ધિ થાય છે એમાં કાઇ પણ ના કહી શકે તેમ નથી. દિગમ્બર ભાઇએએ ખીજી પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે તેઓ નવ વર્ષની ઉંમરે કાઇ પણ મહાપુરૂષને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેમ તે કબુલ કરે છે અને તેવા નવ વર્ષે કેવળજ્ઞાનને પામનારા કેવલી મહારાજને ક્રેડ પૂર્વ સુધીનું આયુષ્ય હાય એમ પણ કબુલ કરે છે. તા હવે વિચારવાનું એ જ રહ્યું છે કે—તે નવ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન પામનાર મહાત્માનું, તે વખતે જેટલી અવગાહનાવાળું શરીર હાય તેટલી જ અવગાહનાવાળું કાડ પૂર્વ સુધી રહે એમ માનવાને કાઇ સમજદાર તૈયાર નહિ જ થાય, તે પછી શું દિગમ્બર
For Private And Personal Use Only
૩૯૫
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાઈએ માનવા તૈયાર થશે? ખુલ્લા હૃદયથી દિગમ્બર ભાઇઓને, તે કેવલજ્ઞાન પ્રાપ્તિસમયના શરીરની અવગાહના અને ક્રાડ પૂર્વ પછી થતા મેાક્ષના શરીરની અવગાહના વચ્ચે મેાટો ફરક માનવા જ પડશે. અને જો યુક્તિથી અને અનુભવથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને મેાક્ષના કાળ વચ્ચે શરીરની અવગાહનામાં ફરક માનવામાં આવે તે તેવી શરીરની અવગાહનાની વૃદ્ધિ આહારદ્વારાએ જ થએલી માન્યા સિવાય છૂટકે જ નથી. જો દિગમ્બર ભાઇએ, આહાર સિવાય પણ શરીરની વૃદ્ધિ થાય છે, એમ માને તે ખરેખરે તેઓથી પર્યાતિના ક્રમમાં આહારપર્યાપ્તના પહેલા નબર રાખી શકાય જ નહિ, કેમકે આહાર એ શરીરનું કારણ છે એવા દિગમ્બરાના નિયમ રહેતા નથી અને તેથી શરીરપર્યાપ્તિ પહેલાં આહારપર્યાપ્ત ઢાવી જ જોઈએ એ પણ નિયમ રહેતેા નથી. વળી દિગમ્બર ભાઇએ તીર્થંકર મહારાજ કેવલજ્ઞાની હૈાય કે-ખીજા સામાન્ય કેવલજ્ઞાની હાચ તાપણ તે બધાને મેાક્ષ પામતી વખતે નખ અને કેશવાળા તે માને છે. તે આ સ્થાને સહેજે વિચાર ય તેમ છે કે પાંચપચીસ-પચાસ–સા નહિ પણ ક્રેાડા વધેર્યાં કરતાં પણ અધિક એવા વષૅના પ્રમાણવાળા પૂર્વાથી અધિક જીવન સુધી કેવલજ્ઞાની શરીર ધારણ કરે અને તે આહાર ન કરે અને કેશ નખ રહે-એ માનવા લાયક છે ખરૂ ? સ સજ્જને તરફથી એક જ ઉત્તર મળશે કે આહાર વગર કેશ અને નખાનુ થવું યા વધવું તે હાઇ શકે જ નહિ.
દિગમ્બર ચરિત્રામાં સ્થાન સ્થાન પર એ વાતે કબુલ કરવામાં આવી છે કે તીર્થંકરમહારાજ આદિના નિર્વાણુ મહેાત્સવામાં દેવતાઓ કેવળ મૂળ શરીરના નખ અને કેશ વગેરે જ લે છે. જો કે, દિગમ્બર ભાઇઓએ કેવલી મહારાજને આહારનું ગ્રહણ ન હેાય એવા પેાતાના આગ્રહ જમાવવા માટે ઔદારિક શરીર ન હેાય પણ પરમ ઔદારિક શરીર ડાય એવી કુટકલ્પના કરવાના પ્રયાસ કર્યાં છે, પણ તેઓએ પરમ માન્ય ગણેલા શ્રી તત્ત્વા સૂત્રમાં ગૌરિનૈત્રિજ્યાદા તેલમાર્મનિ ચરીરાણિ એવું સૂત્ર માત્ર ઔદારિકાદિ પાંચ જ પ્રકારનાં શરીરા જણાવે છે. અસલ તે। આ તત્ત્વાર્થસૂત્ર શ્વેતાસ્મરાચાર્ય શ્રીમાન્ ઉમાસ્વાતિ મહારાજાએ કરેલું અને તેથી તેમાં તેમની પરમ ઔદારિક શરીરની માન્યતાના પ્રવેશને અવકાશ ન હેાય તે સ્વાભાવિક છે, એટલું જ નહિ પરન્તુ દિગમ્બરોમાં પણ પરમ ઔદારિકપણાની કલ્પના પાછળના કાળે કેવલીમહારાજના આહારના નિષેધને માટે ખડી કરેલી છે અને તેથી જ પૂર્વના દિગમ્બર ભાઇએએ તત્ત્વાર્થસૂત્રને અપનાવ્યે તે વખત, જેમ બીજા અનેક સૂત્રેા ફેરવી નાખ્યાં અને તેમાં વધારા ઘટાડા કર્યું તેમ શરીરના સૂત્રમાં—વધારા થયા નથી. વળી પુગળની વણાના
ઘણા જ
For Private And Personal Use Only
સાથ
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરની ઉત્પત્તિ વિભાગોમાં દારિકાદિ જ વિભાગો બને મતવાળાઓએ માન્ય કરેલા છે. તેમાં કઈ પણ વિભાગ પરમ દારિકના નામ છે જ નહિ. વળી,
દારિકની જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વગણું સુધીમાં અને વૈકિયની અગ્રહણ વર્ગણાથી પહેલાં, પરમ ઔદારિકની વર્ગણા જેવી કેઈ વર્ગણું વેતામ્બર કે દિગમ્બર શાસ્ત્રોમાં ગણવામાં આવતી જ નથી. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે શરીર માત્ર શરીરનામકર્મના ઉદયથી છે અને શરીરનામકર્મના પાંચ જ પ્રકાર અને મતવાળાઓએ માનેલા છે. વળી તે શરીરના કારણભૂત બંધન અને સંઘાતન જેવાં કર્મો પણ કોઈ પણ દિગમ્બર ગ્રંથકારે જુદા રૂપે વર્ણવ્યા જ નથી. તેમ જ દારિક શરીરને ક્ષય કરવાનું અને પરમ દારિકને લેવાનું કર્મ કયા કારણથી બંધાય તે કારણ પણ કઈ પણ દિગમ્બર શાસ્ત્રકારે જણાવ્યું જ નથી. યાદ રાખવાની જરૂર છે કે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતીકાયમાંથી આવેલે જીવ પણ કેવલજ્ઞાન પામી ક્ષે જવાને માટે અનંતર ભવમાં જ લાયક થાય છે તે પૃથ્વીકાયાદિ દશામાં પણ, કેવલીમહારાજને પરમ ઔદારિક નામનું શરીર જુદું માનવામાં આવે તે, તે પરમ ઔદારિકના કારણભૂત કર્મ બાંધવાને અને તે કર્મ બાંધવાનાં કારણે નિર્દેશ શાસ્ત્રકારોએ કરવો જ જોઈએ, પરન્તુ તે નિદેશ કેઈ પણ દિગમ્બર શાસ્ત્રોમાં નથી.
(અપૂર્ણ) શ્રી મહાવીર નિર્વાણ વિકા” માટે “સત્ય પ્રકાશ અને સ્વદેશ” નામક સાપ્તાહિક પત્ર અભિપ્રાય શ્રી મહાવીરના સંપૂર્ણ ચરિત્ર પ્રકાશન અને એમની અવતાર લીલાની પ્રમાણસરની વિગતવાર ધેને એક પ્રામાણિક અને દળદાર ગ્રન્થ હાર પડવાની અત્યંત આવશ્યકતા હતી. આ જરૂરને લક્ષમાં લઈને “શ્રી જૈન સત્ય પ્રકાશે' મહાવીર નિર્વાણ વિશેષ અંકની યોજના કરી હતી, અને આ પ્રગટ થયેલા વિશ્વસનીય દળદાર અંકને જોતા એ જરૂર વિશેષ ભાગે પૂરી થઈ છે, એમ કહ્યા વિના ચાલે તેમ નથી. આ અંકમાં હિંદી-અંગ્રેજી તેમજ ગુજરાતીમાં પ્રભુ મહાવીરના અનેક દષ્ટિબિન્દુથી લખાયેલા લગભગ ૩૦ ઉપરાંતના લેખોને સમાવેશ થાય છે. એ વિવિધ લેખિનીમાંથી પ્રભુ મહાવીરની અનેક શક્તિઓ અને અનેક વિષયનું તેમનું હેલું જ્ઞાન વિશિષ્ટ રીતે પ્રકટ થઈ આવે છે. એ અંકમાં સ્થાન પામેલા લેખકે પણ સાધારણ કેટિના ન હતા, જૈન આલમના પ્રખર વિદ્વાને, મુનિઓ અને આચાર્યોએ પોતાની મહામૂલી સેવાઓ એ અંકને ચરણે ધરી છે. અત્યંત મહત્વની વાત તો એ છે કે જાણીતા સમર્થ ઈતિહાસ વેત્તા શ્રી ઓઝા મહેદર્યજીને સહકાર પણ આ અંકમાં મેળવી શકાય છે, એ આ અંકની વિશેષતા છે. આ અક આજની તેમજ આવતી કાલની પ્રજા સમક્ષ પ્રભુ મહાવીરના જીવન, કવન અને આદર્શને જેવાને તેવા સવરૂપમાં ધરી રાખવા માટે આધારભૂત થઈ પડશે એ કેવળ નિઃશંક છે.
તા. ૨૮-૧-૧૭
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
0000000004000000000
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
લેખક—આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી
IIIIIITT
( ગતાંકથી ચાલુ )
હુવે નૈયાયિકાએ માનેલા સાતમા તત્ત્વ ‘અવયવ’ના વિચાર કરતાં “ પ્રતિજ્ઞા
C
પર્યંત
हेतूदाहरणोपनयन निगमनान्यवयवाः ” અર્થાત્ પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન, એ પાંચ અવયવ કહેવાય છે. વંતે દ્વિમાન અર્થાત્ પર્યંત અગ્નિવાળા છે, આ ઠેકાણે, સિદ્ધ કરવાને યાગ્ય હેાય તે સાધ્ય કહેવાય એ પ્રમાણે, સાધ્ય અગ્નિ છે. આવી રીતે સાધ્યના નિર્દેશ કરવા તેનું નામ પ્રતિજ્ઞા. हिने ति - गमयति પ્રતિજ્ઞાતમર્થમિતિ ચૈતુ; '' જેની પ્રતિજ્ઞા કરી હેાય તે અને જે સિદ્ધ કરી બતાવે તે હેતુ કહેવાય, જેમ “ ધૂમવરવાત્” અર્થાત્ ધુમાડાવાળા હાવાથી, અગ્નિવાળે છે. વિજાતીય ધૂમાડા અગ્નિ સિવાય નિકળે જ નહિ એટલે તે અગ્નિને સિદ્ધ કરે છે, માટે હેતુ છે. દષ્ટાંત–ઉદાહરણ સાધ રૂપ અને વૈધ રૂપ એમ એ સાધ્ય અને હેતુના અસ્તિત્વને સિદ્ધ કરનાર ઉદાહરણ સાધ રસાડું: તે ધૂમ અને અગ્નિના અસ્તિત્વવાળુ હોવાથી અને સરેાવર, બન્નેના અભાવને સિદ્ધ કરનાર હાઈ વૈદ્ય મહાનલ', તથા વાય ” રસોડાની જેમ પર્યંત ધૂમાડાવાળા છે એ ઉપનય થયે।. “ તસ્માત્તથૈતિ,” માટે જરૂર પર્વત અગ્નિવાળેા છે, આ નિગમન થયું. આ પાંચે અવયવ શબ્દરૂપ હોવાથી પુદ્ગલ છે, અને તે અજીમમાં આવી જાય છે. માટે જુદા પદાર્થ સિદ્ધ થઈ શકતા નથી, અને જો તે પચાવયવથી પેદા થતા જ્ઞાનને લઈ એ તે તે જીવનો ગુણ હાવાથી, તેને જીવ પદાર્થાંમાં સમાવેશ થાય છે. પણ જુદા પદા સિદ્ધ થતા નથી.
સાધ
પ્રકારે બની શકે છે. દૃષ્ટાન્ત કહેવાય. જેમ દાન્તમાં આવે છે, દૃષ્ટાન્ત છે. ચથા
ܐ
For Private And Personal Use Only
==
संशयादूर्ध्व भवितव्यताप्रत्ययः सदर्थपर्यालोचनात्मकस्तर्कः, यथा भवितव्यમંત્ર સ્થાળુના પુડ્વેન વા અ—સંશય પછી ભાવીમાં થનાર છે. જ્ઞાન જેમાં, એવી સદની આલેચનારૂપ હોય તે તર્ક કહેવાય, જેમકે સ્થાણુર્વા પુરુષા વા એ સશય પછી અહીં સ્થાણુ જ હાવું જો એ, અથવા પુરૂષ જ હોવા જોઈ એ, એવી આલાયના. એ આલેાચના પણ એક તરેહનું જ્ઞાન જ થયું, એટલે આત્માથી ભિન્ન પદાથ ન થઈ શકે. અને એમ જો જુદી જુદી જાતનાં નાનેને પદાર્થ માનવામાં આવે, તેા પદાર્થની સંખ્યાને પાર ન રહે, કારણ કે જ્ઞાન તરેહ તરેહનાં હાય છે. संशयतकाभ्यामुत्तरकालમાવી નિયામ: પ્રત્યયા નિય: ” અ—સંશય અને તથી ઉત્તર કાલમાં નારૂં નિશ્ચયાત્મક જ્ઞાન, એ જ નિણૅય કહેવાય છે, તે પણ આત્મામાં જ ગણાય. અને
(2
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
eas
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
૩૯૯
નૈયાયિક દર્શનની માન્યતા પ્રમાણે પણ તે નિશ્ચયાત્મક હાવાથી પ્રમાણથી જુદા પા છે, એમ ન કહી શકાય.
હવે વાદ, જપ અને વિતણ્ણાનું સ્વરૂપ વિચારીએ. પ્રમાળ જલાયન પલ્ટમ, સિદ્ધાન્તાવિશ્વ:- પન્વાયથવાપન્તઃ ક્ષતિ પરિશ્ચંદા થાય: અર્થાત્—પ્રમાણ અને તર્કના સાધનાથી યુક્ત, પેાતાના સિદ્ધાન્તથી અવિદ્ધ, પ્રતિજ્ઞા હેતુ આદિ પાંચ અવયવ યુક્ત એવા પક્ષ તથા પ્રતિપક્ષને સ્વીકાર કરવા, તેનું નામ વાદ છે. તે વાદ તત્ત્વજ્ઞાન માટે, આચાય અને શિષ્યમાં હાય છે. તે જ વાદ જ્યારે જીતવાની ઈચ્છાથી છલ, જાતિ અને નિગ્રહસ્થાનન્દ્વારા સ્વ મતના સાધનરૂપ અને પર મતના પરિહારરૂપ થાય છે, ત્યારે તે જપ કહેવાય છે. અને સ્વ પક્ષની સ્થાપનાથી હીન અને કેવળ પર મતના ખડનરૂપ હેાય ત્યારે તે વિતંડા કહેવાય છે. તે ત્રણ ભેદમાં તત્ત્વના નિર્ણય માટે વાદ કરવા યેાગ્ય છે. પરંતુ છલ અને જપ આદિથી તત્ત્વજ્ઞાન થતું નથી. ખીજાને રંગવા માટે છલ આદિ કરવામાં આવે છે, એટલે ત્યાં તત્ત્વજ્ઞાન કથાંથી હાય ? વિતડા પણ્ સ્વ પક્ષ સ્થાપનાથી શૂન્ય હાઈ, તત્ત્વજ્ઞાનનું કારણ ન થઈ શકે. હવે જે વાદ વાસ્તવિક છે, અને તે કરનાર પુરુષોની ભિન્ન ભિન્ન ઈચ્છાથી, તેના અનેક ભેદો થાય છે, તેથી તેની અનિયતતાના કારણે તે પદાર્થોં ન થઈ શકે. વળી તેતર કે કુકડાઓને પણ પક્ષ અને પ્રતિપક્ષના ગ્રહણ પૂર્વક ઘણાએ લડાવે છે, છતાં તે વાદ તા ન જ ગણાય. કારણ કે તેમાં તત્ત્વજ્ઞાનને લેશ પણ નથી, જે વાદમાં તત્ત્વજ્ઞાન છે, તે આત્માના ગુણ હાઈ, જુદા પદાર્થ રહી શકતા નથી.
असिद्धानैकान्तिकविरुद्धा हेत्वाभासाः हेतुवदाभासन्त इति हेत्वाभासाः હેતુની જેમ માલમ પડે, પરંતુ જે વાસ્તવિક રીતે હેતુ ન હોય તે હેત્વાભાસ કહેવાય છે. તેમનાં અસિદ્ધ, અનૈકાન્તિક અને વિસ્ત્ય એવાં નામ છે. ખરા હેતુઓ પણુ, તત્ત્વ સ્વરૂપ નથી થઈ શકતા, તેા પછી હેત્વાભાસાનું તે કહેવું જ શું? કારણ કે જે નિયત વસ્તુ હાય, તે જ તત્ત્વ થવાને લાયક છે, અને હેતુ નિયત વસ્તુસ્વરૂપે નથી, કેમકે એક વસ્તુની સિદ્ધિમાં જે હેતુ છે, તે જ અન્ય વસ્તુની સિદ્ધિમાં અહેતુરૂપ થઈ જાય છે. તેથી તે પણ તત્ત્વરૂપે ન ગણી શકાય! છલ જેવી છુરી વસ્તુ તત્ત્વ હેાઈ શકે જ નહિ, જેમ કે કેાઈ આદમીએ નવા જ કાંબળે વસાવ્યા છે, તે એણ્યેા કે, “નવવામ્યહોડકું ” હું નવ ( નવીન ) બલવાળા છું, ત્યારે નવના અથ નવીન છેડી દઈ, નવની સંખ્યામાં યેાજી, તે માણસને ભુટા પાડવા છલવાદી એલ્યેા, કે તારી પાસે એક જ કાંબળ છે, અને તું નવ (૯) બતાવે છે, તે તારું પ્રત્યક્ષ મૃશાવાદીપણું છે. આ વાળ કહેવાય
છે.
કાઈ રીતે તત્ત્વ ન ગણી શકાય.
દૂધળામાતાસ્તુ નાચઃ દૂષણાભાસનું નામ જાતિ છે. હવે દૂષણુ પદાર્થ નથી, તે પછી દૂષણાભાસ પદ્મા કેવી રીતે હાઈ શકે, યાહારૂં માથી પ્રતિમારી યા ચેન નિવૃત્ત સન્નિગ્રહસ્થાન, અર્થાત્ વાદના સમયમાં, વાદી અને પ્રતિવાદીને। જેના વડે નિગ્રહ થાય, તે નિગ્રહસ્થાન કહેવાય છે. तच वादिनोऽसाधनाङ्गवचनं પ્રતિષાવિનો તરાશોદાન, ત્યાં વાદીને નિગ્રહ, પોતાના સાજ્યને સિદ્ધ કરનાર
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
માધ સાધનથી વિપરીત વચન કાઢે તે થાય, અને પ્રતિવાદી તેમાં જ દેષભાવન કરતો રહે, અને તેના અસાધનને સમજે નહિ, તે પ્રતિવાદીનો નિગ્રહ કહેવાય. આ સિવાય બીજા નિગ્રહસ્થાને પ્રલાપ માત્ર છે. આમાં વક્તાઓનો અપરાધ છે એટલે તે તત્ત્વજ્ઞાન નથી. એટલે આ પદાર્થ પણ ઉડી જાય છે.
આ રીતે અતાત્ત્વિક તત્ત્વમાળાને માનનાર તૈયાચિકે મુક્તિમાં પણ સમજ્યા નથી; કેમકે તેઓ મુક્તિનું લક્ષણ નીચે મુજબ બાંધે છે –
તમાનrfપણgણામવાસવૃત્તિગુણવંત ”િ
અર્થ –એક જ અધિકરણમાં દુઃખના પ્રાગભાવની સાથે નહિ વર્તનાર એવો જે દુખના વંસ, તેનું નામ મુક્તિ છે. આ સૂત્રની રીતિએ મુક્તિ માનવામાં કેવો જબર વીધા આવે છે, તે સુંદર રીતે જાણવું હોય તે, પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનો ન્યાયાલોક જોઈ લેવો. તેના ઉપર આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસુરીશ્વરજી કૃત સરસ ટીકા છે કે, જે નવ્ય ન્યાય અને દાર્શનિક પુરાવાથી ભરપુર છે. કેટલેક સ્થળે મૂળ ઉપરાંતની વાતને લાંબા લાંબા પરિષ્કારથી સ્ફોટ કરેલ છે. આપણે તે અહીં એટલું જ કહેવાનું છે કે, તે લેકે મુક્તિમાં જ્ઞાન, સુખ વગેરે નથી માનતા, તે પછી એવી જ્ઞાનહીન, સુખહીન પત્થર જેવી મુક્તિ માટે કોણ પુરુષાર્થ કરવા તૈયાર થઈ શકે? મીમાંસક દશનની માન્યતાએ સર્વજ્ઞ સંબંધી વિચાર?
કેટલાક મીમાંસક આદિ મતવાદીઓ છવ સર્વર થઈ શકે જ નહી, એવી માન્યતાવાળા છે. પરંતુ તેમની એ માન્યતા વાસ્તવિક નથી, કારણ કે તેઓ, પ્રત્યક્ષથી સર્વજ્ઞ નથી દેખાતે એટલે તે નથી, એમ માનતા હોય છે, તેમની મોટી ભૂલ છે. પિતાના ગર્ભમાં આવ્યા પછી તુરત મરી જનાર પિતા અને પહેલાં થઈ જનાર પૂર્વજો નજરે નથી દેખાતાં છતાંય માનવાં પડે છે, ત્યાં જેમ અનુમાન પ્રવર્તે છે, તેમ સર્વજ્ઞમાં પણ સંભવ અનુમાન છે, અને બાધક પ્રમાણેને અભાવ છે, એટલે જીવનું સર્વજ્ઞપણું અનિવાર્ય છે. સંભવ અનુમાન નીચે પ્રમાણે છે –
વ્યાકરણ આદિ શાસ્ત્રો વડે ય પદાર્થો પ્રતિ પ્રજ્ઞાનો અતિશય વધતો જાય છે, અને તે કઈ સીમા સુધી વધી શકે છે, એકથી એક આગળ વધતા પુરૂષોને જોઈ મર્યાદા બાંધી શકાય તેમ નથી. તેથી જેમ અણુ, ચણુક, ચણુક. એમ ક્રમે ક્રમે વધતું જતું પરિમાણ અનંત પરિમાણ ગગનમાં જઈ નિરતિશય બને છે, તેમ જ્ઞાનનો પ્રકર્ષ વધતે વધતે અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવાનમાં વિશ્રાન્તિ લે છે. અર્થાત જીવનું જ્ઞાન વધતું વધતું સર્વજ્ઞ સિદ્ધાન્ત પ્રમાણે રત્નત્રયીની પ્રાપ્તિના પૂર્ણ અભ્યાસથી છેવટે કેવલજ્ઞાનમાં નિષ્ટ થાય છે; અને તે અનંતજ્ઞાનને ધારણ કરનાર સર્વજ્ઞ કહેવાય છે. શ્રી મહાવીર સ્વામી પણ આમ રત્નત્રયીના અભ્યાસથી, સર્વજ્ઞ થયા હતા. આમાં કોઈ પણ બાધક પ્રમાણ નથી, કારણ કે અલ્પજ્ઞ તે વાતને જાણી શકતો નથી, કે દુનિયાના સર્વ વિભાગોમાં અને ત્રણે કાલમાં સર્વજ્ઞ થઈ શકે જ નહિ. કારણ કે સર્વ જગત અને ત્રણે કાલને જેનાર જ વદી શકે કે, સર્વ જગતમાં અને ત્રણે કાલમાં સર્વજ્ઞ નથી. જે એ જેનાર
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન સંપૂર્ણ જગત અને ત્રણે કાલનો જ્ઞાતા છે, તે પછી તે જ સર્વજ્ઞ સિદ્ધ થયો. પછી તે માટે વિશેષ મહેનત નથી કરતી રહેતી. જે તે જગત્રયના ભાવને જાણી શકતા નથી, તો પછી તેને “સર્વજ્ઞ નથી,' એમ બેલવાને પણ અધિકાર નથી. વળી વકતૃત્વ આદિ હેતુઓથી અને રયા-પુરુષ આદિ દષ્ટાંતથી કેટલાકેએ સર્વજ્ઞાના નિષેધનાં અનુમાને કયાં છે, પરંતુ તે હેતુઓ અનેકન્તિક, વ્યભિચારી, વિરૂદ્ધ, અસિદ્ધ અને બાધિત હોવાથી હેત્વાભાસ–બેટા હેતુઓ છે. મતલબ કે સર્વજ્ઞનું ખંડન કરી શકે એવો અવ્યભિચારીઅચૂક હેતુ જ નથી મળતો, એટલે અનુમાનથી તેનું ખંડન થવું અસંભવ છે. ઉપમાન પણ અસર્વજ્ઞને સિદ્ધ કરી શકે તેમ નથી, કારણ કે તે સદશતાના બલથી પ્રવર્તે છે, અને સર્વજ્ઞતાના અભાવને સિદ્ધ કરનાર એવું કેઇ પણ સાદસ્ય બેલ નથી, કે જેથી સર્વજ્ઞનું ખંડન કરી શકાય. અર્થાપત્તિ નામનું પ્રમાણ પણ તે કાર્ય કરી શકતું નથી. અર્થપત્તિ પ્રમાણ નીચે મુજબ છે –
“જન સેવવત્તા તિવા ન મુર” અર્થાત પુષ્ટ એવો દેવદત્ત દિવસે નથી ખાતે, એમ કહેવામાં ત્યાં દેવદત્તનું પુષ્ટ એવું વિશેષણ તે રાત્રે ખાય છે, એમ સિદ્ધ કરે છે, કેમકે તે દિવસે તો ખાતે જ નથી અને છતાં પુષ્ટ છે, એથી તેનું રાત્રિભજન સિદ્ધ થાય છે. જે રાત્રે પણ ન ખાતા હોય તે તે પુષ્ટ ન હોઈ શકે, એટલે પુષ્ટત્વ રાત્રિએ ખાધા સિવાય સિદ્ધ થઈ શકતું નથી. આનું નામ અથંપત્તિ છે, કેમકે પુષ્ટત્વના અર્થથી રાત્રે ખાવાની આપત્તિ આવે છે, માટે એ અર્થાપતિ કહેવાય છે. અહીં પુષ્ટત્વની પ્રત્યક્ષતાથી રાત્રિભજન સિદ્ધ કરી શકાય છે, તેમ સર્વજ્ઞમાં પ્રત્યક્ષ પૂર્વક સિદ્ધ થનાર અર્થપત્તિ પ્રમાણુ સર્વજ્ઞનો નિષેધ કેવી રીતે કરી શકે તે પણ ખાસ વિચારવા જેવી બીના છે. આગમ પ્રમાણથી સર્વજ્ઞનો નિષેધ પણ થઈ શકતો નથી, કારણ કે સર્વે ને સિદ્ધ કરનાર આગમ પ્રમાણ મોજુદ છે. વળી ‘પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અર્થપત્તિ એ પાંચે પ્રમાણેને સર્વાની સિદ્ધિમાં અભાવ છે–અર્થાત્ એક પણ પ્રમાણથી સર્વસ સિદ્ધ થઈ શકતો નથી, એટલે પ્રમાણુ પંચકના અભાવરૂપ અભાવ પ્રમાણ સર્વસના અભાવને સિદ્ધ કરે છે,” એમ પણ નહીં કહી શકાય, કારણ કે સર્વ ઠેકાણે અને સર્વ કાલમાં સર્વાને ગ્રહણ કરનાર પ્રમાણ નથી એમ સાધારણ બુદ્ધિવાળો કહી શકે જ નહી, કેમકે તેવા પુરુષને સર્વ દેશ અને કાળનું વિજ્ઞાન હોય એમ કો સજન માની શકે? વળી તેવા પુરુષમાં સર્વ દેશ અને સર્વ કાળનું વિજ્ઞાન માનવામાં આવે તો તો તે પુરૂષ જ સર્વજ્ઞ સિદ્ધ થશે કે જેને નિખિલ દેશ અને નિખિલ કાળનું જ્ઞાન છે, એ આપણે પહેલાં જ જોઈ ગયા. એટલે સર્વજ્ઞ નિષેધ કઈ રીતે શક્ય નથી થતું.
(અપૂર્ણ)
સૂચના: પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરિજીને “રક્ષામવિશ્વા”ને ચાલુ લેખ આ અંકમાં આપી શકાયું નથી.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મખલિપુત્ર ગોશાલ
લેખક–
મુનિરાજ શ્રી વિદ્યાવિજય
(ગતાંકથી ચાલુ) મહાવીર સ્વામી સાથે મતભેદ:
શરદઋતુને સમય હતો. વૃષ્ટિ બંધ હતી. ભગવાન મહાવીર પિતાના શિષ્ય ગશાળાની સાથે સિદ્ધાર્થ નગરથી કૂર્મગામ તરફ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક તલને છોડ, કે જે પત્ર–પુષ્પાથી ખીલેલે હતો, નજરે પડયો. ગોશાળાએ મહાવીરસ્વામીને પૂછયું, “ભગવન, આ છોડનાં સાત પુષ્યના જીવ મરીને માં ઉત્પન્ન થશે?” ભગવાને કહ્યું: “ગશાળ, એ સાતે પુષ્યના જીવ મરીને આ જ છોડની શિંગમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થશે.”
ગશાળાએ વિચાર્યું. “જુઓ, ભગવાનનું વચન મિથ્યા કરું છું કે નહિ?” એમ વિચારી ધીરે ધીરે ભગવાનની પાસેથી તે સરક્યો અને તે છોડની પાસે જઈને. તે છોડને માટીની સાથે મૂળથી ઉખાડી એક સ્થાનમાં મૂકી દીધું. બનવા-કાળ હતું કે, તે વખતે આકાશમાં વાદળો ચઢી આવ્યાં, વીજળી ચમકવા લાગી અને વરસાદ થયો. તકાળ વરસાદ પડવાના કારણે પેલો છોડ સૂકાયો નહિ, બલકે તે સ્થિર થઈ ગયો. અને એ મૂળ માટી સાથે મજબૂત થઈ તે છોડ ફલિત થશે. તે ફૂલના સાતે જીવ તેની એક શીંગમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા. તલના છેડની પરીક્ષા અને પરિવર્તાવાદની પ્રરૂપણા
કોઇ વખતે ભગવાન મહાવીરસ્વામી, ગે શાળાની સાથે કૂર્મગ્રામથી સિદ્ધાર્થ નગર તરફ પધારી રહ્યા હતા. રસ્તામાં તલના છોડની વાત નીકળી. ભગવાન મહાવીરે કહ્યું: “તે સાત ફૂલના જીવો જરૂર તેની શીંગમાં ઉત્પન્ન થયા છે. ગોશાળે તે છોડની પાસે ગયો, અને તેની શીંગને ખોલીને જોવા લાગ્યો, તો તેમાંથી બરાબર સાત તલના દાણા નીકળ્યા. શાળાએ તેની ઉપરથી પિતાના મનમાં એ નિશ્ચય કર્યો કે “પ્રત્યેક જીવ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે!” મંલિ ગોશાળનો આ પ્રમાણેના સિદ્ધાંતનો સ્વીકાર તે તેને પરિવર્તવાદ છે. તેજલેશ્યાની પ્રાપ્તિ
મંલિપુત્ર ગોશાળે વેશ્યાયન નામના એક બાલતપસ્વીનું અપમાન કર્યું હતું. વૈશ્યાયન મુનિએ પહેલાં તે અપમાન સહન કર્યું, પરંતુ જ્યારે ગોશાળાએ તેનું બહુ અપમાન કર્યું, ત્યારે તે તપસ્વીએ ગશાળા ઉ૫૨ તેજલેયા નામની શક્તિ છોડી.. ભગવાન મહાવીરને ગોશાળા ઉપર અનુકંપા આવી. તેમણે તેજલેશ્યાના પ્રતિકારરૂપે શીતલેશ્યા ફેંકી. પરિણામે ગોશાળો બચ્યો. તે પછી ગોશાળાએ ભગવાનને પ્રાર્થના
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૩
મ‘ખલિપુત્ર ગોશાલ
૪૦૩
કરીને તેજોલેશ્યાની વિધિ શીખી લીધી, અને તેજોલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરી. આ તેજોલેસ્યા છ મહીના સુધી વિધિપૂર્વક ધાર તપસ્યા કરવાથી પ્રાપ્ત થાય છે. ૭ શિષ્યની પ્રાપ્તિ
ગાશાળા હવે તે। ભગવાન મહાવીરસ્વામીને તેણે પવિવાદ, નિયતિવાદ કે આવિકમત' ના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધી થઈ ચૂક્યા હતા. પ્રચાર કરવા શરૂ કર્યાં હતા.
.
૪. ભગવાન મહાવીરથી વિરૂદ્ધ થઈને ગેાશાળાએ જે મતના પ્રચાર કર્યાં હતા, તેને ‘ નિયતિવાદ', ‘પરિવર્ત્તવાદ' અથવા ‘વિકમત' ના નામથી ઉલ્લેખ આવે છે. તેમાં પણ ખાસ કરીને આજીવિકમત' ના નામથી તે વધારે પ્રસિદ્ધ છે. ગેાશાળાના આ ‘વિકમત ' સબધી બૌદ્ધ ગ્રંથામાં ઘણા ઉલ્લેખ મળે છે. બૌદ્ધ અને જૈનપ્રથાના આધારે જ ડૉ. એ. એફ. હેઅમ્લ, ડૉ. બી. એસ. રૂ. આદિ કેટલાક વિદ્વાનાએ સ્વતંત્ર લેખા લખ્યા છે. તે સિવાય કેટલાક વિદ્વાનોએ પ્રસગ પ્રસંગ ઉપર તે વિષયમાં સક્ષિસ ાટા પણ લખી છે. એ બધા ઉલ્લેખાથી એ સ્પષ્ટ થાય છે કે મંલિ ગાશાળ' ‘આવિક સપ્રદાય ના નેતા હતા.
.
મંલિગેાશાળના ‘ આજીવિકમત ' । સામાન્ય પરિચય આ પ્રમાણે કરાવી શકાય.
“ પ્રાણિયાના ક્લેશના માટે કંઈ પણ હેતુ-પ્રત્યય નથી. વિના હૅતુ—વિના પ્રત્યયે જ પ્રાણી કલેશ પામે છે. પ્રાણિયાના શુદ્ધિના કાઇ. હેતુ–પ્રત્યય– નથી; વિના હેતુ-પ્રત્યયે જ પ્રાણી વિશુદ્ધ બને છે. ન આત્મકાર છે, ને પરકાર છે;ન પુરુષા છે, ન બળ છે; ન વી છે. તમામ સત્ત્વ-પ્રાણ-ભૂત-છત્ર સ્વવશ છે, બળ-વીય રહિત છે. નિયતિથી નિમિ`ત અવસ્થામાં પરિણત થઇને છ અભિજાતિઓમાં સુખ-દુ:ખ અનુભવ કરે છે. ચૌદસ હજાર ( ચૌદલાખ ) મુખ્ય ચેાનિયા છે, બીજી આફ સે। અને ખીજી છસે છે. પાંચસા ક છે. બીજા પાંચ ક, ત્રણ ક, એક કમ અને અકમ' –એમ કર્યાં છે. બાસઠ પરિષદ્, ખાસડ અન્તર્કલ્સ, છ અભિતિયા, આઠ પુરુષભૂમિ, ઓગણપચાસ સો આવિક, એગણપચાસ સેા પરિવ્રાજક, એગણપચાસ સેા નાગાવાસ, વીસ સે। ઇન્દ્રિય, ત્રીસ સા નર્ક, છત્રીસ રોધાતુ, સાત સંગ઼ી ગ, સાત અસન્ની ગર્ભ, નિગ’ઢી ગ, સાત દેવ, સાત મનુષ્ય, સાત પિશાચ, સાત શર, સાત ગાંઠ, સાત પ્રવાત સાત સે। પ્રપાત, સાત સ્વપ્ન, સાત સે સ્વપ્ન. બાળ, પંડિત સૌચારાથી હજાર મહાકલ્પમાં આવાગમન કરીને દુઃખના અંત કરશે, ”
For Private And Personal Use Only
જુઓ, યુદ્ધચર્યા. પૃ. ૪૬૨, જૈનસૂત્ર વાસગદસાઓ' માં ગેાશાળાના સિદ્ધાન્ત આમ બતાવ્યા છે: " गोसालस्स मंखलिपुत्तस्स धम्मपण्णत्ती : नत्थि उदाइ वा कम्मंद वा बलेइ वा वीरिएड ચા-પુલિયા પરમેશ્વા । નિયયા સવ્વમાયા |
અર્થાત્-મ'ખલિપુત્ર ગાશાળકની ધર્માં પ્રકૃતિઃ ઉત્થાન નહિ, કમ નહિ, બળ નહિ, વીય નિહ, પુરૂષાર્થ નહિ, પરાક્રમ નિહ. સમસ્ત પદાર્થોં નિયત જ છે,
જુઓ, છઠ્ઠું કુંડકાલીય અધ્યયન,
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
**
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
સાથ
સાગવશ તેને છ શિષ્યાની પ્રાપ્તિ થઇ ગઈ. તે છ દિશાચર શિષ્યા આ હતાઃ ૧ શાન, ૨ કલ, ૩ કણિકાર, ૪ અદ્રિ, ૫ અગ્નિવેશ્યાયન અને ૬ ગામાયુ પુત્ર અર્જુન. ( ચૂર્ણિČકારનું કથન છે કે આ છ દિશાચા ભગવાન્ મહાવીરસ્વામીના જ શિષ્યા હતા ,કે જેઓ પતિત થઇ ગયા હતા. અને તે પાર્શ્વનાથની પર પરાના હતા ) ગાશાળાને આ છ શિષ્યાની પ્રાપ્તિ થવાથી પેાતાના મતને પ્રચાર કરવામાં વિશેષ અનુકૂળતા પ્રાપ્ત થઈ હતી. તેણે ન કેવળ પેાતાના વિચારાતા-મતના પ્રચાર જ કર્યાં, બલ્કિ પેાતાને ‘જિન ’ તરીકે પણ એળખાવતો રહ્યો, એક સમયમાં એ જિન તીર્થંકરા ન હાઇ શકે, પરન્તુ ગાશાળા પોતાને ‘ જિન ' તરીકે એણુખાવતે હાવાથી લેકામાં સ ંદિગ્ધતા ઉત્પન્ન થઈ ગઇ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના ખીજા ઉદ્દેશાની ખીજી ત્રીજી ગાથામાં કાર્યનું નામ નહિ આપતાં એમ કહેવામાં આવ્યું છે કેઃ
“ કેટલાકા એમ કહે છે કે જીવાને જે સુખ દુઃખ થાય છે, તે સ્વયં કૃત નથી અને અન્યકૃત પણ નથી, પરન્તુ તે બધું સિદ્ધ જ છે-સ્વાભાવિક જ છે.”
આ મત ખીજા કાઈતા નિહ, પરન્તુ ગેાશાળાના જ સમજવા જોઈ એ. બૌદ્ધોના · મજ્જીિનિકાય 1 અંતંત - તિવિજય ંગાત્ત-મુત્તન્ત' માં ગૌતમબુદ્ધે આ મતની નિરર્થકતા બતાવતાં આને શૂન્ય જ પ્રતિપાદિત કરેલ છે. જીએ, મજિનિકાય-અનુવાદ, પૃ. ૨૮૦. શ્રીચુત વેણીમાધવ વડ્ડયા એમ. એ., ડી, લિટ્ નામના વિદ્વાન્ પોતાના માદ્ધકાશ ’ નામક ગ્રંથના પ્રથમ ખંડમાં લખે છે:—
ע
..
ठीक, एई समये अङ्गदेशेर राजा कूणिक वा अजातशत्रु, लिच्छविराजगणेर सहित युद्धे प्रवृत्त हन । गोशालेर शेष जीवन एवं एइ युद्धेर घटनावली अवलम्बन करिया गोशालेर आजीविक शिष्यगण अष्टमचरमवाद नामे एक नव धर्ममत उद्भावन करन । १ चरमपान, ૨ ચરમાર ( રન ), ધરમનૃત્ય, ૪ ચરમ જિમ, ૧ ચરમપુર-સમ્યક્ત્તમદામેષ, ६ चरम श्रेयनागगंधहस्ती, ७ चरम महाशीलकान्तक ओ ८ चरमतीर्थकर एइ आटटि आजीविक चरमवादेर अष्ट अंग । જુએ, પૃ. ૪૮.
ભગવતીસૂત્રમાં પણ લગભગ તેવી જ રીતને, (જેવા મુદ્દચર્ચાના પાઠ ઉપર આપવામાં આવ્યા છે) ગેાશાળાના સિદ્ધાન્તના ઉલ્લેખ મળે છે. 6 અષ્ટસરમવાઃ ' નાં નામે ‘ભગવતીસૂત્ર'માં પણુ આપ્યાં છે. તે આ પ્રકારે છે;
૧ ચરમવાદ, ૨ ચરમગાન, ૩ ચરમનાટય, ૪ ચરમ જલિક, પ્ ચરમપુષ્કલ સવ મહામેધ, ૬ ચરમસેચનકગ હસ્તિ, છ ચરમમહાશિલાક ટક સંગ્રામ, ૮ ચરમ તીથ કર. આ ચરમ તીર્થંકર તરીકે ગે શાળાએ પોતાને જાહેર કર્યાં હતા. )
:
આ ચર્મવાદ તેણે તે વખતે પ્રકાશિત કર્યાં હતા, કે જ્યારે તે સૌથી પરાસ્ત થઈ તે હાલાહલા કુંભારણને ત્યાં આમ્રફળને ચૂસતા, મદ્યપાન કરતા તથા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
૪૦
મખલિપુત્ર શાલ ભગવાન મહાવીરનું સત્ય-પ્રકાશન:
લેકેની શંકા દૂર કરવાને માટે, કોઈ વખતે શ્રાવસ્તિ નગરીમાં એક મોટી સભા સમક્ષ ભગવાન મહાવીરે ગોશાળાનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કર્યું. તેથી ઘરે ઘરે
એ વાત પ્રચલિત થઈ કે ગોશાળ “જિન” નથી, પરંતુ ખોટી રીતે “જિન” તરીકે પિતાની પ્રસિદ્ધિ કરી રહ્યો છે. લંકાની આ વાતો સાંભળીને ગોશાળ વધારે ગુસ્સે થયો, અને ભગવાન મહાવીરને કટ્ટર વિરોધી બને
હાલાહલા કુંભારણ:
ગોશાળાના આજીવિકમતમાં “હાલાહલા' નામની એક કુંભારણ પ્રધાન સ્થાન રાખતી હતી. તે શ્રાવતિ નગરીની રહેવાવાળી હતી, ધનાઢય હતી, બુદ્ધિમતી હતી અને સૌંદર્યવાળી હતી. તેણીએ આજીવિકમતને સ્વીકાર કર્યો હતો–તે સિદ્ધાતમાં તે પૂરું આસ્તિથ રાખતી હતી. ગશાળા, ઘણે ભાગે શ્રાવસ્તિમાં જ્યારે આવો ત્યારે, આ જ કુભારણના સ્થાનમાં મુકામ કરતો હતો. જે છ દિશાચર-શિષ્યોની પ્રાપ્તિ ગોશાળાને થઈ હતી, તેઓ અહીં જ–આ કુંભારણને ત્યાં ગોશાળાને આવી મળ્યા હતા.
(અપૂર્ણ)
કુંભારણ ઉપર અંજલિ દેતે રહેતો હતો. પિતાની આ સાવધ પ્રવૃત્તિને ઢાંકવાને માટે આ “ચરમવાદ તથા તે સિવાય ચાર પ્રકારનાં પાતક અને ચાર પ્રકારનાં અપાતક પણ બતાવ્યાં હતાં.
ગોશાળાના આ “આજીવિક” મત સંબંધી તો ઘણાય વિદ્વાનોએ લખ્યું છે, અને તેમાંના થોડાક અભિપ્રાય ઉપર બતાવામાં આવ્યા છે, પરંતુ સૌથી અધિક પરામર્શ ૧ પૂર્વક લખવાવાળાઓમાં મુખ્ય ડો. હેઅલ્લે છે, તેમનો લેખ અતિ મહત્વપૂર્ણ છે. તેમણે કેટલાક અભિપ્રાય આપ્યા પછી લખ્યું છેઃ
એ વાત સ્પષ્ટ છે કે સિદ્ધાતની દષ્ટિથી તે એક પ્રકારનો નક્કર નિયતિવાદ હતો, કે જે મનુષ્યની સ્વતંત્ર ઇચ્છાશક્તિમાં, શુભાશુભ કર્મમાં, તેના ઉત્તરદાયિત્વમાં “નકાર' ભણતો હતો. વળી એ પણ એટલું જ સ્પષ્ટ છે કે જે આ સિદ્ધાન્ત આચારમાં ઉતારવામાં આવે, તે તે ઘણો જ ઉપદ્રવકારક થઈ જાય. બૌદ્ધ અને જૈન–બને સમ્મત છે કે ગોશાળાએ પિતાનો સિદ્ધાંત આચારમાં ઉતાર્યો હતો. પહેલાં લખવામાં આવ્યું છે તેમ, બુદ્ધે તેના ઉપર અબ્રહ્મચર્યને આરોપ રાખ્યો હતો. મહાવીરનું કથન પણ એટલું જ વજનદાર છે. x x x ગે શાળાએ પિતાને મુખ્ય મઠ એક સ્ત્રીના મકાનમાં રાખીને, પોતાના કૃત્યથી જ તેણે પિતા પર આરોપ ઉઠાવી લીધે હતા.”
જુઓ, જૈનસાહિત્યસંશોધક, ખ, ૩, અં. ૪, પૃ. ૩૪. આવી રીતે શાળાના “નિયતિવાદ' અથવા આજીવિકમતના સંબંધમાં અનેક વિદ્વાનોએ લખ્યું છે. તે બધાને અહીં ઉલ્લેખ કરે અસંભવિત છે,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिगम्बर शास्त्र कैसे बनें ?
लेखक - मुनिराज श्री दर्शनविजयजी.
प्रकरण ९ - वाचकवर्य श्री उमास्वातिजी
( गतांक से क्रमशः )
श्री उमास्वातिजी के तत्वार्थ भाव्य के लिये सिर्फ दिगम्बर विद्वानों का मत है
कि वह श्री उमास्वातिजी महाराज की रचना नहीं है, किन्तु उनका यह मत आग्रह -बद्ध है । क्यों कि स्वयं “ भाष्य " ही उमास्वातिजी के पक्ष में शहादतें देता है । वे इस प्रकार हैं।
I
:--
39
66
श्वेताम्बर दिगम्बर दोनों सम्प्रदाय तत्त्वार्थ सूत्र के उपर " गन्धहस्ति- महाभाष्य ' की रचना मानते हैं। यहां भाष्य के पूर्व में लगाया हुआ 99 महा शब्द उस महाभाष्य से प्राचीन “ ' लघु-भाष्य ” की रचना का स्पष्ट स्वीकार करता है । जो भाष्य था सो " छोटा " था, दुसरा बना सो " महाभाष्य " माना गया । दिगम्बर शास्त्रों के आधार से स्वामी समन्तभद्रजी ने महाभाष्य बनाया ऐसा विदित होता है और स्वामी समन्तभद्रजी के पूर्ववर्ती स्वयं उमास्वातिजी ने ही उस भाष्य को बनाया, इस प्रकार भी छोटे भाष्य की रचना स्वयं सिद्ध है । श्वेताम्बरीय व दिगम्बरीय महाभाष्य और टीकायें ये सभी इस स्वोपज्ञ (लघु) भाष्य को ही संतान-परंपरा हैं ।
वा० उमास्वातिजी ने प्रारंभ में ३१ कारिकाएं लिखी हैं जो तत्त्वार्थ का मूल और भाष्य का ठीक समन्वय करती हैं। जैसे कि
तत्त्वार्थाधिगमाख्यं बहु संग्रहं लघुग्रन्थम् ॥ वक्ष्यामि शिष्य हितमिम - महदवचनैकदेशस्य ॥ २२ ॥ महतोऽपि महाविषयस्य दुर्गम ग्रन्थभाष्यपारस्य |
कः शक्तः प्रत्यासं जिनवचनमहोदधेः कर्तुम् ॥ २३ ॥
अर्थ — मैं तीर्थंकर देव के वचन के एक विभाग के संग्रहरूप यह " तत्त्वार्थाधिगम"
नामक बहु अर्थवाला किन्तु लघु ग्रन्थ शिष्यहित के लिये बनाता हूं ||२२|| बडे से भी
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગબર શાસ્ત્ર કૈસે બને? बडे, कठीन ग्रन्थों व भाष्यों से पारपाने योग्य ( ज्ञेय ) ऐसे जिनवचनसमुद का प्रत्यास करने में कोन समर्थ है ? ॥२३॥ इस तरह यहां वाचकजी जिनेन्द्र के वचन की महत्ता और अपनी लघुता व्यक्त करते हैं । ये गाथार्य मूल के कर्ता और भाष्य के कर्ता एक ही होने को मान्यता को पुष्ट करती हैं। यदि ये गाथायें मूलकार की होती और भाष्य-चियिता दूसरे होते तो इनका भी भाष्य बनाते, इतना ही नहीं वरन भाष्यकार अपना दूसरा मंगलाचरण भी अवश्य करते। यदि ये गाथायें मूलकर्ता से भिन्न दूसरे भाष्यकार की होती तो वे इनमें अपनी लघुता को न बताकर मूलग्रंथकार की तारिफ करते। किन्तु यहाँ तो वा० उमास्वातिजी ने ग्रंथ कर्ता की हैसियत से " वक्ष्यामि" शब्द का स्पष्ट प्रयोग किया है, और अंत-प्रशस्ति-में भी " दृब्धं" शब्द से अपने ग्रंथकतृत्व को साफ बताया है । इससे अविसंवाद माना जाता है कि-बा० उमास्वातिजी ने ही सूत्र और भाष्य बनाये हैं।
वाचकजी भाष्य में, पश्चाद्वति मूल सूत्रों का उल्लेख करते सयम प्रतिस्थान " वक्ष्यामः " शब्द का प्रयोग करते हैं । ये प्रयोग भी एक कर्तृव के द्योतक हैं ।
दिगम्बर आ० पूज्यपादकृत सबसे प्राचीन " सर्वार्थसिद्धि" टीका करीब करीब तत्त्वार्थ-भाष्य के ही प्रतिध्वनिरूप है । जिसमें निम्रन्थ आदि शब्द का विवेचन भी भाष्य के अनुरूप ही है।
सारांश-वाचकजी ने तत्वार्थाधिगम सूत्र रचा, और जावों के हित-निमित्त उसको भाष्य भी बनाया।
आपका तत्त्वार्थ सूत्र उपलब्ध जिन-आगमों को ही अनुसरता है । अतः उसमें प्रतिपादित देवलोक १२ ( अ० ४, सू० ३), काल के अणुका अभाव (अ० ५, सूत्र १, २, १३, १४, १५, २२), तीर्थकर को वेदनीयकर्मजन्य भूख, प्यास आदि ११ परीषहों का होना (अ० ९, सूत्र ११, १६), उपकरणवाले ही नहीं वरन उपकरणबकुश भी जैन निर्ग्रन्थ (जैन मुनि ) हैं (अ० ९, सू० ४६), ममता ( मेरापन ) ही परिग्रह है (अ० ७ सू० १२), वगैरह पाठ उपलब्ध जिनागमों से सर्वथा सम्मत है, न कि दिगम्बरमान्य शास्त्र से ।
--(प्रो० हीरालाल र. कापडिया कृत - तत्त्वार्थपूत्र, प्रस्तावना.)। .
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०८
શ્રી જૈન સત્ય પ્રકાશ
માઘ उपलब्ध जिनागम और तत्त्वार्थ में श्रावक के बारह व्रत के नाम एक से हैं । ५५ तत्त्वार्थसूत्र के श्रावक के व्रत के विवेचन में ८मूल गुण और प्रतिमा के विधान नहीं हैं, यही प्रवृत्ति आज भी श्वेताम्बरी श्रावकों के व्रतग्रहण में दृश्यमान है।
ये सभी प्रमाण श्वेताम्बर आचार्य वा० उमास्वाति की जीवनी पर काफी प्रकाश डालते हैं।
अब वा० उमास्वाति का स्थान दिगम्बर सम्प्रदाय में क्या है उसे देखियेः
दिगम्बर समाज आपके तत्वार्थसूत्र को सादर स्वीकार करता है। और इस तत्त्वार्थ सूत्र के अतिरिक्त आपके किसी ग्रन्थ को नहीं मानता।।
___ दिगम्बर शास्त्रों में वाचकजी के गच्छ, गण, शाखा, संघ, गुरु, माता, पिता, जन्मभूमि, विहारभूमि या भिन्न भिन्न अन्यों की रचना इत्यादि किसी बात का इशारा भी नहीं मिलता।
दिगम्बर शास्त्रों में आपके संबन्ध में केवल निम्न प्रकार उल्लेख प्राप्य है: -
आपका नाम उमास्वामीजी है । आपका दूसरा नाम "गृपिच्छ" है । आप केवलि-देशीय याने पूर्ववित् थे । तथा
अभूदुमास्वातिमुनीश्वरोऽसा-वाचार्यशब्दोत्तरगृद्धपृच्छः ।
तदन्वये तत्सदृशोऽस्ति नान्यस्तात्कालिकाऽशेषपदार्थवेदी ॥४-५॥ --प्रो० हीरालालजी जैन M. A. L. L. B. सम्पादित जै० शि० सं० भा० १, शक शताब्दी ११ में खुदे हुए शिला० नं० ४०, ४२, ४३, ४७, ५० ।।
५५. इस विषय की चर्चा स्वामी समंतभद्र के प्रकरण में की जायगी । .
५६. दिगम्बर शास्त्रों में ८ मूलगुण की कल्पना की गई है । मगर वे कल्पना-प्रधान होने से उनके लिए दि. आचार्यों में बडा मतभेद है । देखिये
(१) स्वामी समन्तभद्र ५ अणुव्रत के स्वीकार और ६ मद्य, ७ मांस व ८ शहद के त्याग को मूल गुण मानते हैं।
(२) आ. जिनसेन शहद के स्थान पर "जूआ" को बताते हैं । . (३) आ० सोमदेव, आ. देवसेन व कवि राजमल ने ५ उदुंबर फल, ६ सुरा, ७ मांस, व ८ शहद के त्याग को मूल गुण माने है।
(४) आ. शिवकोटि जूए को छोड कर, उपर के सभी को मूल गुण कहते हैं ।
(.) आ० अमितगति रात्रिभोजन सहित आ० सोमदेव मान्य सभी म्ल गुणों को मूल गुण मानते है ।
(६) पं. शशाधरजी का मत है कि-मतांतर से मांस-सुग-शहद-रात्रिभोजन-पांच फल के त्याग, जिनेन्द्र को नमस्कार, जीवदया, और जल का छानना म्ल गुण हैं ।
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
....
..
..
-
૧૯ો .
४०१
हिमसे मन श्रीमानुस्वातिरयं यतीशस्तत्त्वार्थसूत्रं प्रकटीचकार ॥ १५ ॥ तस्यैव शिष्योऽजनि गृद्धपिच्छ-द्वितीयसंज्ञस्य बलाकपिच्छः ॥१६॥
– शिलालेख नं० १०५, शक सं० १३२० । अभूदुमास्वाति मुनिः पवित्रे वंशे तदीये सकलार्थवेदी॥ सूत्रीकृतं येन जिनप्रणीतं शास्त्रार्थजातं मुनिपुङ्गवेन ॥ ११ ॥ स प्राणिसंरक्षणसावधानो बभार योगी किल गृद्धपक्षान् ॥ तदा प्रभृत्येव बुधा यमाहु-राचार्यशब्दोत्तरगृद्धपिच्छं ॥ १२ ॥
-शिलालेख नं० १०५, शक सं० १३५५ । इन सभी शिलालेख का यह मत है कि --आप दि० आ० कुन्दकुन्द के वंश के हैं, आपने तत्त्वार्थसूत्र बनाया, आप गीध के पीच्छ को धारण करते थे । संभव है कि आ० कुन्दकुन्द से समानता करने के लिये गृपिच्छ की कल्पना की गई हो। आपके शिष्य का नाम बलाकपिच्छ है। यह नाम भी दिगम्बर कल्पित लिङ्ग के भेद का घोतक है।
- उपर लिखित शिलालेखों से । आपके प्रशिष्य का नाम है गुगनन्दी । - शिला नं० ४२, ४३, ४७, ५० ।
पहले के प्रकरण में आ० कुन्दकुन्द का समय अनिश्चित बताया गया है। यदि उनके बाद में वाचकजी का होना माना जाय तो आपका समय भी उतना ही विसंवादी माना जायगा । ये दोनों आगे पिछे होनेवाले आचार्य हैं, किन्तु गुरु शिष्य नहीं हैं।
वर्षे सप्तशते चैव, सप्तत्या च विस्मृतौ ॥
उमास्वामिमुनिर्जातः, कुन्दकुन्दस्तथैव च ॥१॥ सारांश—आ० कुन्दकुन्द और आ० उमास्वामी सं० ७७० में हुए।
इस श्लोक में ३ विसंवाद हैं। १. आपका नाम उमास्वामी बताया है; सामान्यतया दि० समाज की भी यहा मान्यता है, किन्तु उपर के शिलालेख उस मान्यता के विपक्ष में हैं । यथार्थ तो यह है कि-आपका नाम उमास्वातिजी है, आपके पिता का दूसरा नाम उमास्वामी जी हैं। २. आप और आ० कुन्दकुन्द समकालीन हैं, यह बात भी कल्पित है, क्योंकि उपर लिखित शिलालेखों से इन दोनों की स्पष्ट भिन्नता पाई जाति है । ३. आप सं० ७७० में हुए, दिगम्बर मान्यता के अनुसार
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
શ્રી જન સત્ય પ્રકાશ उस समय आगम का सर्वथा विनाश हो चुका था, पर जब कि आप केवलि-देशीय (पूर्ववित्) ज्ञानी माने जाते हैं तो आपका, उस समय पूर्ववेदी का अस्तित्व माननेवाली शाखा में ही होना सिद्ध होता है । श्वेताम्बर इतिहास साफ बताता है कि-वीरनि० सं० ९८० तक पूर्व के ज्ञानवाले मुनिवर विद्यमान थे । अतः आपको दिगम्बर नहीं किन्तु श्वेताम्बर आचार्य मानना युक्ति संगत है।
तत्त्वार्थसूत्र बेनमुन शास्त्र है । दिगम्बर समाज ने उसे “ मोक्षशास्त्र" के नाम से अपनाया, और साथ साथ में वा० उमास्वातिजी महाराज को भी अपना मान लिया, मगर इतिहास के विशारद इस बातको नहीं स्वीकारते ।
. तत्त्वार्थसूत्र को श्वेताम्बरकृति मानने के अनेकों प्रमाण हैं, फिर भी दिगंबरी भाई उसे दिगम्बरी शास्त्र मानते हैं और एक जगह तो उसके कर्ता के स्थान में दूसरा ही नाम जोड दिया गया है । देखिए श्रवणबेलगोल शिलालेख नं० ३५ में सं० ९९९ को मल्लिषेगसूरि की प्रशस्ति में “राद्धांत (तत्त्वार्थ ) सूत्र के रचयिता आर्यदेव को. माना है ("स्वामी समंतभद्र,” पृ० १९२ ) ।
कोई एक दिगम्बर विद्वान ने यह सोच लिया कि--वा० उमास्वाति के सभी उपलब्ध ग्रन्थ श्वेताम्बर पक्ष के ही हैं, एक भी ग्रंथ दिगम्बर पक्ष का नहीं है, तो उनके नाम से नया ग्रन्थ क्यों न बना लिया जाय ? और उस दिगंबर विद्वान ने विक्रम की १७वीं शताब्दी में "उमास्वाति-श्रावकाचार" ग्रंथ बनाकर वा० उमास्वातिजी के नाम पर चडा दिया। इस ग्रंथ का कुछ परिचय हम अगले विभाग में कराएंगे।
दि० विद्वान् पं० जुगलकिशोरजी मुख्तारजी का संशोधक हृदय ऐसी उठावगीरी को न सह सका । फलतः उन्हेांने 'प्रन्थपरीक्षा' भा० १, पृ० २४ में आमतौर से इस बातका भ्रमस्फोट कर दिया कि
"जहां तक मैंने इस (उमास्वाति श्रावकाचार ) ग्रन्थ की परीक्षा की है, मुझे ऐसा निश्चय होता है, और इसमें कोई संदेह बाकी नहीं रहता, कि यह ग्रन्थ सूत्रकार भगवान् उमास्वाति महाराज का बनाया हुआ नहीं है। और न किसी दूसरे ही माननीय जैनाचार्य का बनाया हुआ है । ग्रन्थ के शब्दों और अर्थों पर से इस ग्रन्थ का बनानेवाला कोई मामुली, अदूरदर्शी और क्षुद्रहृदय व्यक्ति मालूम होता है। और यह ग्रन्थ सोलहवीं शताब्दी के बाद १७ वीं शताब्दी के अन्त में या उससे भी कुछ काल बाद, उस वक्त
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ગિકબર શાસ્ત્ર કૈસે બને?
..-
.
.
--
-
-
बनाया जाकर भगवान् उमास्वाति के नाम से प्रकट किया गया है, जब कि तेरहपंथ की स्थापना हो चुकी थी और उसका प्राबल्य बढ रहा था। यह ग्रन्थ क्यों बनाया गया है ?-~~-इसका सूक्ष्म विवेचन फिर किसी लेख द्वारा जरूरत होने पर प्रकट किया जायगा । परन्तु यहां पर इतना बतला देना जरूरी है कि इस ग्रन्थ में पूजन का एक खास अध्याय है और प्रायः उसी अध्याय की इस ग्रन्थ में प्रधानता मालूम होती है । शायद इसी लिए हलायुधजी ने अपनी भाषा टीका के अन्त में, इस श्रावकाचार को "पूजाप्रकरण नाम श्रावकाचार" लिखा है।
इस उल्लेख से निर्विवाद है कि- पूजाप्रकरणकार ने उमास्वातिजी के नाम से जगत को धोका दिया है । साथ में यह भी स्पष्ट हो जाता है कि उमास्वातिजी महाराज श्वेताम्बरीय आचार्य थे, दिगम्बर समाज ने तत्त्वार्थसूत्र के कारण आपको अपनाया है।"
स्थानकमार्गी समाज ( श्वेताम्बरी ) वा० उमास्वातिजी को श्वेताम्बर आचार्य ही मानता है । स्थानकमार्गी समाज के स्वामी देवचन्द्रजी (कच्छी), उ० आत्मारामजी पंजाबो वगैरह ने तत्वार्थ सूत्र का विवेचन किया है।५७
सारांश यह है कि- वा० उमास्वातिजी श्वेतम्बर आचार्य हैं। (क्रमशः)
५७, उ० आत्मारामजी ने तत्त्वार्थसूत्र पर “आगमसमन्वय" बनाया है, जिसमें मूल सूत्र दिगम्बरीय है जब समन्वय पाठ श्वेताम्बर आगम के हैं। संभव है कि -दिगम्बर मान्य तत्त्वार्थ को श्वेतांबर आगम से अवतारित होना बताने का यह प्रयास हो, किन्तु यह प्रयास सर्वतोमुखी सफल नहीं है, क्योंकि जो सांप्रदायिक सूत्रभेद है वह तो ज्यों का त्यों स्पष्ट है। देखिये-एकसामयिका-सामयिक (२-२९), पोत-पोतज (२-२३), चरमउत्तमदेहा-चरमदेहउत्तमपुरुषाः (२-५३), तिर्यक्योनि-तिर्यक्योनिज (२-३९)। इसके अलावा अ. ३ के सूत्र १० का " तन्मध्य" शब्द; अ० ४ के सू. २, ७, १८, ३१; अ० २ का सूत्र ४३; भ. . के सू० ४ से ८ के समन्वय में भी अर्थपाठ और मान्यता का भेद है ।
ग्राहक भाईओने अगत्यनी सूचना जे ग्राहक भाई- लवाजम ज्यारे पूरुं थाय छे त्यारे तेमने ते संबंधि वखतसर सूचना करवामां आवे छे. अने तेमां वी. पी. नी सूचना पण स्पष्ट करवामां आवे छे. छतां तेओ तरफथी सूचना नथी मलती अने वी. पी. पार्छ करवामां आवतां नकामुं टपाल खर्च भोगवq पडे छ ।
ग्राहक भाईओ आ तरफ अवश्य ध्यान आपे अने नकामु टपाल खर्च अटकाववानी कृपा करे।
-
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા વિવરણાત્મક સાહિત્યનું
સંક્ષિપ્ત અવલોકન
લેખક –. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.
સાહિત્યની ઉત્પત્તિની કે વ્યાખ્યાની ચર્ચા કરવા માટે આ લેખમાં સ્થાન નથી. અહીં તે સાહિત્યના મૂળ અને વિવરણ એમ જે બે મુખ્ય વિભાગે પડે છે તેમાંના બીજા વિભાગને ઉદ્દેશીને થોડોક ઊહાપોહ કરવા વિચાર છે. તેમાં પણ વળી જે વિવિધ કેમ, પ્રજા કે સંપ્રદાયને આશ્રીને વિચાર કરવામાં આવે છે એનું ક્ષેત્ર ઘણું વિશાળ બની જાય અને વિશેષમાં તેમ કરવા માટે પૂરતાં સાધન વગેરે પણ જોઈએ. એથી અહીં તે મુખ્યતઃ જૈન અને તે પણ શ્વેતાંબર વિવરણાત્મક સાહિત્યને જ લક્ષ્મીને આ લેખ લખાય છે.
જેનોને એ યાદ કરાવવું પડે તેમ નથી કે અરિહંત અર્થ કરે છે અને ગણધરો તેને સૂત્રરૂપે ગુંથે છે, એટલે ગ્રંથ રચવાનું કાર્ય ગણધરને હાથે થાય છે. દરેક ગણધર તીર્થંકરની પાસેથી ત્રિપદીર સાંભળીને બાર અંગે રચે છે. બાર અંગના સમૂહરૂપ દ્વાદશાંગીની રચના થયા બાદ તીર્થકરના બીજા પણ શિષ્યો પ્રકીર્ણક રચે છે. આ બધા ગ્રંથ શિષ્યોને બરાબર સમજાય તે માટે તેનું વિવરણ આવશ્યક છે. ખુદ ગણધરો દ્વાદશાંગીને લગતું વિવરણ રચે છે કે કેમ અને જો રચતા હોય તો તે કઈ જાતનું હોય છે એ વિષે નિશ્ચયાત્મક ઉત્તર આપવાનું આપણી પાસે અત્યારે સાધન જણાતું નથી. આપણી પાસે તે શ્રીભદ્રબાહુસ્વામીએ રેલી નિજજુત્તિ (નિયુક્તિ)
૧. કહ્યું પણ છે કેઃ–‘બરથે મારૂં રિા કુત્ત થતિ ના નિર’
આવશ્યક નિયુક્તિ. (ગા. ૬૬૧). “સ્નાતસ્યા” સ્તુતિના ત્રીજા પદ્યના પ્રથમ ચરણુમાં પણ એવો જ ભાવ છે. શ્રીકુન્દકુન્દ્રાચાર્ય કૃત સુપાહુડની પહેલી ગાથામાં પણ આ જ હકીકત નજરે પડે છે.
" अरहंतभासियत्थं गणहरदेवे हैं गंथिय सम् ।
सुत्तत्थमगाणत्थं सवणा साहंति परमत्थं ॥१॥" ભાવપાહુડના હર મા પદ્યની પૂર્વાર્ધમાં પણ આ જ ભાવ જોવાય છે. આ રહ્યું એ પદ્ય
" तित्थयरभासियत्थं गणहरदेवेहिं गंथिय सम्म ।
भावहि अणुदिणु अतुलं विसुद्भभावेण सुयणाणं ॥ ९२ ॥" ૨. ૩૫ગેર વા, વિજમેર વા, પુર વા, આ ત્રણ તીર્થકર ભાષિત વાકયોને ત્રિપદી કહે છે, ૩આ નામનો કતએ પિતે ઉલ્લેખ કર્યો છે,
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરણાત્મક સાહિત્ય ઉપરાંત આ સંબંધમાં કોઈ પ્રાચીન વિવરણાત્મક સાહિત્ય નથી. એમણે દ્વાદશાંગીરૂપ બારે અંગ પર નિયુક્તિ રચી હોય તો તે આજે ઉપલબ્ધ નથી. આ ઉપરાંતના ઉપાંગાદિ બીજા આગમો ઉપર પણ એમણે નિયુક્તિ રચી છે. એ બધામાંથી આજે નીચે મુજબની આગમોની નિર્યુક્તિ મળી આવે છે –
૧. આયાર (આચાર), ૨. સૂયગડ (સૂત્રકૃત), ૩. દસાસુયાબંધ (દશાશ્રુતસ્કંધ)
આવર્સયસુત્ત (આવશ્યકસૂત્ર), ૫. દસયાલિયસુત્ત (દશવૈકાલિકસૂત્ર), ૬. ઉત્તરજઝયણસુત્ત (ઉત્તરાધ્યયનસૂત્ર), ૭. ક૫સુત્ત (બૃહત કલ્પસૂત્ર) અને ૮. વવહારસુત્ત (વ્યવહારસૂત્ર),
સરિયપણત્તિ (સૂર્યપ્રાપ્તિ) અને ઈતિભાસિય (ષિભાષિત) ઉપર એમણે રચેલી નિયુક્તિઓ મળતી નથી. હનિજજુત્તિ (ઓઘનિયંતિ), પિંડનિજ જુત્તિ (પિડનિર્યુક્તિ) અને સંસત્તનિજજુત્તિ (સંસક્તનિર્યુક્તિ) એ સ્વતંત્ર ગ્રંથ ગણાય છે.
આ બધી નિર્યુક્તિઓ પ્રાકૃતભાષામાં પદ્મમાં “આ છંદમાં રચાયેલી છે. નિર્યુક્તિ એટલે શું તે સંબંધમાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, યાકિનીમહારાસનું શ્રીહરિભદ્રસૂરીશ્વર વગેરે મહર્ષિઓએ પ્રકાશ પાડ્યો છે.'
ભાષ્ય-નિયુક્તિ પછીના વિવરણાત્મક સાહિત્ય તરીકે ભાષ્ય અને ચૂણિને ઉલ્લેખ થઈ શકે તેમ છે. ભાષ્ય પણ નિર્યુક્તિની પેઠે પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે આર્યાછંદમાં ગાથારૂપે રચાયેલું સાહિત્ય છે. એમાં નિર્યુક્તિ કરતાં વિશેષ સ્પષ્ટીકરણ નજરે પડે છે ખરું, પરંતુ એથી એમ કહી શકાય તેમ નથી કે દરેક ભાષ્ય એની પૂર્વેની નિર્યુક્તિનું વિવરણ જ છે. નીચે મુજબનાં આગમને લગતાં ભાષ્ય આજે પ્રાયઃ મળી શકે છે –
૧, નિસીહસુત્ત (નિશીથસૂત્ત), ૨. કમ્પસુત્ત, ૩. વવહારસુત્ત ૪. દસયાલિયસુત્ત, ૫. પંચકપ્પ (પંચક૯૫), ૬. આવસ્મયસુત્ત ૭. એહનિજજુતિ:૮. જયકપ (છતકલ્પ ) અને ૯. પકિખસુત્ત (પાક્ષિક સૂત્ર). આ આગમો ઉપરાંત ૧. કમ્મપયડ (કર્મપ્રકૃતિ), ૨. કમ્મસ્થય (કર્મસ્તવ), ૩. સડસીઈ (ષડશીતિ), ૪. સયગ (શતક) ૫. સાહસયગ (સાર્ધશતક) અને ૬. સત્તરિયા (સપ્તતિકા) ઉપર ભાષ્ય રચાયેલાં છે, પરંતુ તે અત્રે પ્રસ્તુત નથી.
ચૂર્ણિ–ચૂણિરૂપ વિવરણાત્મક સાહિત્ય નિર્યુક્તિ અને ભાષ્ય કરતાં ખાસ કરીને બે બાબતમાં જુદું પડે છે. એક તે એની ભાષા કેવળ પ્રાકૃત જ નથી, પરંતુ તેમાં સંસ્કૃત ભાષાનો પણ અંશ છે. કોઈ કોઈ વાર એક જ વાક્યમાં કેટલાક ભાગ પ્રાકૃતમાં
૧. આને લગતાં અવતરણ માટે જુઓ મારે લેખ “ The Jaina commentaries * (ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું સૈમાસિક ૧. ૧૬, અં. ૩-૪, પૃ. ૨૯૫-૨૯૬).
૨ આથી ભાષ્યને “ગાથા” પણ કહેવામાં આવે છે. જુઓ નિશીથસૂત્રચૂર્ણિના વીસમાં ઉદ્દેશકની શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી શ્રીચંદ્રસૂરિકૃત વ્યાખ્યાનો અંતિમ ભાગ. (“ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર” તરફથી છપાવેલું જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક રમૂજીપત્ર ક્રમાંક ૪૫૦, ભા. ૧, પૃ. ૨૪.).
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઇ
શ્રી જૈન સત્ય પ્રકાશ તો કેટલોક ભાગ સંકૃતમાં રચાયેલે નજરે પડે છે. બીજું ચૂર્ણિ એ ગદ્યાત્મક કૃતિ છે. કયા કયા આગમ ઉપર ચૂર્ણિ રચાઈ હશે એ જાણવું મુશ્કેલ છે. અત્યારે તે નીચે મુજબના આગમની ચૂર્ણિ ઉપલબ્ધ થાય છે :
૧. આયાર ૨. સૂયગડ ૩. ભગવાઈસુત્ત (ભગવતીસૂત્ર) ૪. મહાનિસીહ પ. જંબુદ્દીવપત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) ૬. નિસહસુત્ત ૭, કમ્પસુત્ત ૮. વવહારસુર ૯. દશાસુયખંધ ૧૦. પંચકષ્પ ૧૧. આવયસુર ૧૨. દસયાલિયસુત્ત ૧૩. ઉત્તરાયણ ૧૪. હનિજજુત્તિ ૧૫. નંદીસુય (નંદીસૂત્ર) ૧૬. અણુગાર (અનુગવાર) ૧૭. યકષ્પ અને ૧૮. પકિયસુત્ત, આ આગ ઉપરાંત ૧૦ કમ્મપડિ ૨. સયગ ૩. સાહસયગ અને ૪. સત્તરિયા ઉપર ચૂણિ રચાયેલી છે.
સામાન્ય રીતે એમ મનાય છે કે ચૂણિ પછી ટીકાઓનો જન્મ થયો, પરંતુ આ બે પ્રકારના સાહિત્યની વચ્ચે થયેલો વિસેહણિ (વિશેષચૂર્ણિ)ને ઉદ્દભવ ભૂલી જવે ન જોઈએ. જેમ નિસીહસુત્ત અને કપસુત્ત ઉપર લઘુ ભાષ્ય અને બૃહદ્ ભાષ્ય એમ બે ભાગે મળે છે તેમ કેટલાક આગમ ઉપર ચૂર્ણિ, તેમજ ત્યારપછી રચાયેલી વિશેષ ચૂણિ પણ મળી આવે છે. જેમકે નિસીહ ઉપર ચૂર્ણિ તેમજ વિશેષ ચૂર્ણિ છે.
ભાષ્ય પ્રાચીન કે ચૂ?િ— ભાષ્યો અને ચૂર્ણિમાં મોટે ભાગે ભાગો પ્રાચીન છે, છતાં કેટલીકવાર અમુક ભાષ્ય કરતાં ચૂણિ પ્રાચીન જણાય છે. દાખલા તરીકે કચૂર્ણિ અને એની વિશેષચૂર્ણિ કલ્પબૃહદ્ભાષ્ય કરતાં પ્રાચીન છે. વિસેરાવસ્મય (વિશેષાવશ્યક) નામના મહાભાષ્ય કરતા આવશ્યસૂત્રની ચૂણિ વિશેષ પ્રાચીન છે. જે ભાષ્ય ઉપર જે ચૂણિ હોય તે ભાષ્ય તે ચૂર્ણિ કરતાં પ્રાચીન છે એ વાત નિર્વિવાદ છે. બાકીનાં ભાષ્ય માટે યોગ્ય નિર્ણય કરવો ઘટે.
સંસ્કૃત ટીકાઓ – સંસ્કૃત ટીકાઓમાં સૌથી પ્રથમ આપણે આગમો ઉપર લખાયેલી ટીકાઓ તપાસીશું તો જણાશે કે એ બધામાં ૫ણવણ (પ્રજ્ઞાપના), આવસ્મયસુત્ત તેમજ દસયાલિય ઉપર શ્રીહરિભદ્રસૂરિએ જે ટીકા રચી છે એથી પ્રાચીન કઈ સંસ્કૃત ટીકા આજે મળતી નથી, જો કે તે લખાઈ તે હશે એમ માનવાનું કારણ મળે છે. આજે જે સાહિત્ય ૧૧ અંગ તરીકે પ્રચલિત છે તેમાંનાં પહેલાં બે અંગે ઉપર શ્રી ગંધહસ્તિની ટીકા હેવાનું શીશીલાંકરિ સૂચવે છે, પરંતુ એ ટીકાઓ આજે મોજુદ નથી. આપણી પાસે તો એ ઉપર શીલાંકરિએ રચેલી ટીકાઓ છે. પહેલાં બે અંગને લગતી એનાથી પ્રાચીન કઈ સંસ્કૃત ટીકા અસ્તિત્વ ધરાવતી હોય તો તે જાણવા–જોવામાં નથી. પહેલાં બે અંગો સિવાયનાં બાકીનાં નવ અંગે ઉપર શ્રી અભયદેવસૂરિકૃત ટીકા ઉપલબ્ધ થાય છે. એની પૂર્વેની કોઈ સંસ્કૃત ટીકા અત્યારે મળતી નથી. - ઉવવાઈયસૂર (પપાતિકસૂત્ર) ઉપર શ્રી અભયદેવસૂરિકૃત; રાયપણુયસુત્ત, સુરિયપત્તિ (સૂર્યપ્રાપ્તિ), ચંદપણુત્તિ (ચંદ્રપ્રાપ્તિ), વાછરાભિગમ અને વવહાર ઉપર શ્રીમલયગિરિરિકૃત; પણવણ, આવરૂય દસયાલિય અને નંદીસુર ઉપર શ્રીહરિભદ્રસૂરિકૃત; જ બુદ્દીવપત્તિ ઉપર શ્રી હીરવિજયસૂરિકૃત અને બ્રહ્મમુનિકૃત અને
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરણાત્મક સાહિત્ય નિરયાવલિકા શ્રુતસ્કંધરૂપે પાંચ ઉપાંગ ઉપર શ્રી શ્રીચંદ્રસૂરિકૃત ટીકાથી પ્રાચીન કઈ સંસ્કૃત ટીકા મળી આવતી હોય એમ જણાતું નથી.
આગમ સિવાયના ગ્રંથને વિચાર કરીએ તો શ્રીઉમાસ્વાતિત તત્વાર્થધિગમસૂત્ર ઉપર એમણે પિતે રચેલું ભાષ્ય તમામ જૈન સંસ્કૃત વિવરણમાં પહેલું જણાય છે અને
પત્ત ભાષ્ય તરીકે તો સમગ્ર ભારતવર્ષીય વિવરણોમાં પણ એ પ્રથમ સ્થાન ભોગવતું હેય એમ લાગે છે.
ટીકા અને તેના પર્યાય – સંસ્કૃતમાં સ્પષ્ટીકરણરૂપે લખાયેલું સાહિત્ય સામાન્ય રીતે ટીકાના નામથી ઓળખાય છે. બાકી એનાં પર્યાયવાચક બીજા નામે છે. જેમકે ૧. અક્ષરાર્થ, ૨. અર્થાલવ ૩. અત્રશૂરિ, ૪. અવચૂર્ણિ, ૫. છાયા, ૬. ટિપ્પણક, ૭. પર્યાય, ૮. પંજિકા, ૯. કિકકા, ૧૦. બાલાવબોધ ૧૧. વાર્તિક, ૧૨. વિવરણ, ૧૩. વિકૃતિ કે વિવૃત્તિ, ૧૪. વૃત્તિ અને ૧૫. વ્યાખ્યા.
બાલાવબેધર અને વાર્તિક ગુજરાતીમાં પણ રચાયેલાં જોવાય છે. આ ઉપરાંત જેમ ગુજરાતીમાં લખાયેલા વિવરણને ટઓ (સંસ્કૃત “સ્તબુકાÉ') કહેવામાં આવે છે તેમ હિંદીમાં લખાયેલા વિવરણને “વચનિકા' કહેવામાં આવે છે. આ બધા વિવરણસૂચક શબ્દો ક્યારથી પ્રચારમાં આવ્યા તેનો ઇતિહાસ આવશ્યક અને આનંદજનક હોવા છતાં આ લેખનું કલેવર વધી જવાના ભયથી તે અત્ર રજુ ન કરતાં અન્ય કોઈ પ્રસંગે રજુ કરવા વિચાર છે.
ટીકાનાં નામો – કેટલીકવાર ટીકાનાં ખાસ નામો જોવાય છે. એમાંનાં કેટલાંક ગ્રંથના નામ ઉપરથી પડેલાં હોય એમ લાગે છે અને કેટલાંક સ્વતંત્ર જોવાય છે. ઉદાહરણ તરીકે ઉપદેશમાલા ઉપરની કર્ણિકાનો અને અન્ય વ્યવચ્છેદકાત્રિશિકા ઉપરની સ્યાદ્વાદમંજરીનો નિર્દેશ કરે બસ થશે. કેટલીક ટીકા સામાન્ય અભ્યાસીને ઉદ્દેશીને લખાયેલી છે એટલે એવી વેળાએ ઉદ્દેશને અનુરૂપ સુખાવધ, સુબોધ, સુબાધિકા, દીપિકા, પ્રદીપિકા ઇત્યાદિ નામો જોવાય છે.
જેમ અષ્ટક, બેડશક, ધાત્રિશિકા, ષડશીતિ, શતક વગેરે ગ્રંથનાં નામ તેની લોક સંખ્યા ઉપરથી પાડવામાં આવેલાં છે તેમ ટીકાના પ્રમાણે ઉપરથી પણ તેનાં નામ પડેલાં છે. જેમકે બાવીસ હજારી, અદૃશતી, અષ્ટસહસ્ત્રી વગેરે.
ટીકા ઉપર ટીકા-જેમ અજૈન સાહિત્યમાં મહર્ષિ પતંજલિનું મહાભાષ્ય, શ્રી શંકરાચાર્યનું શાંકરાભાષ્ય વગેરે વિવરણાત્મક સાહિત્ય ઉપર ટીકા અને તેની ઉપર ટીકા
૧. સ્વપજ્ઞ ટીકાએ જે ગ્રંથ પર લખાયેલી છે તેમાંના મુખ્ય ત્ર નીચે મુજબ છે:
(૧) વિસાવસ્મય, (૨) અનેકાંત જયપતાકા, (૩) તવાર્થરાજવાતિક (દિગંબરીય), () તાર્થપ્લેકવાતિક (દિગબરીય, (૫) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિની સિદ્ધહેમ વગેરે કેટલીક કૃતિઓ, (૧) ગુરુતત્તવિણિ૭ય (ગુરુતત્વવિનિશ્ચય) ઈત્યાદિ.
૨. બાલાવબોધના અર્થ સાથે સામ્ય ધરાવતાં ના તરીકે સુખાધ, સુબોધ, સુબેધિકા ઈયાદિને હલેખ થઈ શકે તેમ છે. દીપિકા અને પ્રદીપિકા એવાં પણ ટીકાનાં નામ જણાય છે.
૩. હિંદીમાં મૂળ સૂવને “કાફી' કહેતાં હોય એમ જણાય છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઘ
1 શ્રી જન સત્ય પ્રકાશ રચાયેલી.. જેવાયું છે તેમ જૈન સાહિત્યમાં તત્ત્વાર્થસૂત્રના ઉપર ટીકારૂપે લખાયેલી - આ તમીમાંસા ઉપર અદૃશતી, અષ્ટસહસ્ત્રી અને અષ્ટસહસ્રોવિવરણ એમ ઉત્તરોત્તર ત્રણ હીકાઓ મળી આવે છે,
ટીકાન કેટલાક શબ્દો –ટીકામાં જવા તેમજ ગુજ, કુરાઈ, ડાં, નિર્દૂ કે એને મળતા અર્થવાળા શબ્દો નજરે પડે છે. જા ને બદલે મારે પણ
જેવાય છે, એને અર્થ “વધારામાં' એ થતો હોય એમ મનાય છે, જો કે અભિધાનરાજેન્દ્રમાં તો એને અર્થ “વન' સચવાયેલો છે. સુન એને સુws એ પ્રયોગથી વિવરણની જરૂરિયાત નથી એમ સચવાય છે. પહેલા અર્થ સહેલું અને બીજાને અર્થે સ્પષ્ટ છે કહ્યું કે અર્થ મોઢેથી સમજી લેવો એમ થતો હોય એમ લાગે છે. નિવરિ'ને અર્થ પાઠ કરતાં જ સમજાઈ જાય છે એવો છે. એ અર્થમાં અજૈન સાહિત્યમાં “નિકળ્ય ' શબ્દ નજરે પડે છે. જુઓ તૈત્તિરિયારણ્યક (પ્રથમ પ્રાઇક, નવમું અનુવાક) અને તેને આચાર્ય સાયણત અર્થ. યાસકૃત નિરક્ત (૯-૨૧-૧; ૯-૩૪-૧;-૯-૪૧-૧) માં તેમજ દશરૂપકના ધનિકત અવલોક નામના વિવરણમાં પણ કિચન એવો પ્રયોગ જોવાય છે. નિવૃત્તિ એવો પ્રયોગ અજૈન સાહિત્યમાં કોઈ સ્થળે હોય તે તે જોવા જાણવામાં નથી. નવાં કે નવરં એવો પણ પ્રયોગ જૈન સાહિત્ય સિવાય અન્યત્ર નજરે પડતો નથી. નવાં શબ્દ વ્યવહારભાષ્યની ટીકા, રાયપણુયસુત્તની ટીકા ઇત્યાદિ કેવળ ટીકામાં જ વપરાયેલે છે એમ નથી, મૂળ ગ્રંથોમાં પણ જોવાય છે. દાખલા તરીકે અનેકાંત જયપતાકાના ચોથા અધિકારમાં પણ એ વપરાયેલ છે.
કોઈ વાત આગળ ઉપર કહેવાની હોય ત્યારે સંસ્કૃતમાં પત્તા, કાજ ઈત્યાદિ શબ્દ વપરાય છે. vreતનું શબ્દ તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં છે. ઉપણિત શબ્દ નિરૂકત (૯-૧૦-૨૨-૨-૨૪-૬) માં છે. પહેલાં કહી ગયેલી હકીકતને માટે કા શબ્દ અનેકાંત જયપતાકાની પણ વૃત્તિ (પૃ. ૬૯૭) માં વપરાયેલા છે. એ સિવાય કોઈ ખાસ શબ્દ વપરાયેલો હોય તે તે ધ્યાન બહાર છે.
લુપ્તપ્રાય ટીકાઓ-જેમ આપણા અનેક મહત્વના ગ્રંથો નાશ પામ્યા છે અને તેને હજી પત્તા મળતું નથી તેમ કેટલીક મહત્વપૂર્ણ ટીકાઓ પણ આજે ઉપલબ્ધ થતી જણાતી નથી. આવી ટીકાઓનાં કેટલાંક નામ આપવામાં આવે છે.
૧. મહાનિસીહને લગતી નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે, ૨. સૂરિપત્તિની નિયુક્તિ, છે. ચંદષત્તિની નિયુક્તિ. ૪. વિસે સવિસ્મયની સ્વોપણ વૃત્તિ, ૫. તત્વાર્થસૂત્રને લગતી મિ દ્વસનીય ટીકા કરતાં મોટી ટીકા, ૬. આવસ્મયસુત્ત ઉપરની શ્રી હરિભદ્રસૂરિકૃત ૮૪૦૦૦
કપ્રમાણ ટીકા, ૭. ઘનિર્યુક્તિની હરિભદ્રસૂરિકૃત ટીકા, ૮. તત્ત્વાર્થસૂત્રની મલયગિરિરિકૃત ટીકા અને ૯. બંધસ્વામિત્વ ઉપરની દેવેન્દ્રસૂરિકૃત ટીકા.
હસ્તલિખિત પ્રતિઓમાં ટીકાનું સ્થાન–કાઈ કોઈ વાર હસ્તલિખિત પ્રતિઓમાં મૂળ કટકે કટકે આપી તેને લગતી ટીકા તેની નીચે આપવામાં આવે છે,
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરણાત્મક સાહિત્ય પરંતુ મોટે ભાગે તે વચમ મૂળ અને એની ઉપર અને નીચે ટીકા લખેલી જોવાય છે કેટલીક વાર મૂળ અને એની ચારે બાજુ ટીકા લખેલી જોવાય છે. ૩ ત્રિપાટી અને પંચપાટી પ્રતિમાં ટીકા શેધી કાઢવી સહેલી પડે છે.
આપણું વિવરણાત્મક સાહિત્યને અંગે એક બે બાબતે ખાસ નોંધવા જેવી છે જેમને ઉદ્દેશીને ગ્રંથ રચાય તેમની કક્ષાની બહારની વાત તે ગ્રંથમાં ન આવે એ નિયમ સ્વાભાવિક છે. જેમ એ નિયમ મૂળ કૃતિને લાગુ પડે છે તેમ વિવરણાત્મક લખાણને પણ લાગુ પડે છે. અર્જુન સાહિત્યની જેમ જૈન સાહિત્યમાં પણ આ નિયમ ચરિતાર્થ થત જોવાય છે. દાખલા તરીકે કાણુગના ૭૪૭માં સૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ કરેલો ઉલ્લેખ વિચારો બસ થશે.
મૂળ લેખનો આશય હમેશાં સમજાય જ એ નિયમ નથી એટલે કાલાંતરે એના લખાણના વિવરણમાં કેટલીક બાબતે સમજાતી નથી એવો નિર્દેશ કેટલીક વાર જોવાય છે. આવાં અનેક ઉદાહરણ આપણું સાહિત્યમાં મળી આવે છે.
જેમકે તત્વાર્થધગમશાસ્ત્ર (અ. ૮, સે. ૨૬) ની ભાખ્યાનુસારિણી ટીકા (પૃ. ૧૭૮)માં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે ભાષ્યકારનો શો અભિપ્રાય છે તે સંપ્રદાયનો વિચ્છેદ થવાથી હું જાણી શકતા નથી. નંદીસુર (નંદીસૂત્ર)ની ટીકાની દુર્ગપદવ્યાખ્યામાં અનુજ્ઞાથી માંડીને પદપ્રવર સુધીનાં વીસ પદનો અર્થ સંપ્રદાયના અભાવને લીધે હું કહેતા નથી એમ શ્રીધનેશ્વરસૂરિના શિષ્ય શ્રી શ્રીચંદ્રસૂરિ કથે છે."
અનેકાંત જયપતાકા પ્રકરણના ટિપ્પણકકાર શ્રી મુનિચંદ્રસૂરિ પણ તેમણે રચેલા.. ટિપશુકમાં સંપ્રદાયના અભાવ વિષે કવચિત નિર્દેશ કરે છે.
આ પ્રમાણે સમય અને સાધન અનુસાર આપણું વિવરણાત્મક સાહિત્ય વિષે મેં અત્ર ગુજરાતીમાં ઘડાક ઉહાપોહ કર્યો છે, એટલું સૂચવતો હું વિરમું છું.
૧. આવી પ્રતિને “વિપાટી” કે “ત્રિપાઠી” કહેવામાં આવે છે.
૨. ઉપર જમણી તરફ, ડાબી તરફ અને પછી નીચે એ સામાન્ય અનુક્રમ જણાય છે. : ૩. આવી પ્રતેિને “પચપાટી ” કે પંચપાઠી' કહેવામાં આવે છે.
૪ શ્રી અભયદેવસૂરિએ ઠાણુંગની ટીકાના અંતમાં સંપ્રદાયની હનતા વિશે અને સમવાયાંગની વૃત્તિના પ્રારંભમાં સંપ્રદાયના વિશે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં તેમણે અનુત્તરવવાછર
સાંગાસત્તના વિવરણના અંતમાં કેટલાક શબ્દોના અર્થ અને કેટલાકના પર્યાયથી પોતે માહિતગાર' નહિ હોવાનું સૂચવ્યું છે. પણહવામરણની વિત્તિના અંતમાં તેમણે આનાયના અભાવને ઉલ્લેખ કર્યો છે.
૫ જુઓ “જેન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર” (પૃ. ૧૭, ૧૨. પૃ. ૩૦૮ ),
૧. અંગ્રેજીમાં મેં કેટલીક વધારે હકીકતે આપેલી છે, એટલે એના જિજ્ઞાસુને “The Joina commentaries ” નામક મારે લેખ જેવા ભલામણ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિત શ્રી સુખલાલજીકૃત અનુવાદ અને વિવેચનયુક્ત તત્ત્વાર્થસૂત્રની પ્રસ્તાવના–(પરિચય)
[એક વિચારણા ]
લેખક–મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી ના ચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજનું તત્વાર્થસૂત્ર અવિભક્ત જૈન સમાજને માન્ય છે, ના. એટલે તેની પર અનેક ભાષ્ય, ટીકાઓ અને ભાષાંતરે યોજાયાં છે. ગુજરાતી ભાષામાં સૌથી મોટું ભાષાંતર પંડિત શ્રી સુખલાલજીએ કરેલ છે.
ઉપલબ્ધ ભાષાંતરે માં આ ભાષાંતર મોટું છે તેમ જ ઘણું જરૂરી માહીતીથી ભરેલું છે. પંડિતજીએ તેની પ્રસ્તાવના (કે જેનું નામ પંડિતજીએ “પરિચય” રાખેલ છે તે) માં પોતાના લાંબા અનુભવનો નિચોડ આપ્યો છે. આ પરિચયથી વાચકને ઉમાસ્વત મહારાજના જીવનને લગભગ સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે, એટલે તત્વાર્થસૂત્રની પ્રસ્તાવનામાં પણ આ પ્રસ્તાવના ચડિયાતી મનાય, એ સ્વાભાવિક છે.
પંડિતજીએ પ્રસ્તાવનામાં ઘણું બાબતનું વિશદીકરણ કર્યું છે છતાં કેટલીક બાબતમાં તે જરૂર તેઓએ વિવાદગ્રસ્ત લેખન કર્યું છે. તે સબંધીની વિચારણા માટે આ લેખ લખવામાં આવ્યો છે.
પંડિતજી પ્રસ્તાવનાના પૃષ્ઠ પ-૬ માં વાચકને પરિચય આપે છે કે “જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક ઘોષનંદી ક્ષમણ હતા, અને ગુરુના ગુરુ વાચક મુખ્ય શિવશ્રી હતા, વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના મૂલ નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહા વાચક મુંડ પાદ ક્ષમણ હતા. જેઓ ગેત્રે કૌભાષણિ હતા. જેઓ સ્વાતિ પિતા અને વાસી માતાના પુત્ર હતા. જેમને જન્મ ન્યાયિકામાં થયો હતે. જેઓ ઉચ્ચનાગર શાખાના હતા. તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપરંપરાથી પ્રાપ્ત થએલ શ્રેષ્ઠ આહત ઉપદેશને બરાબર ધારણ કરીને તેમ જ તુ શાસ્ત્રો વડે હણાએલ અદ્ધિવાલા અને દુખત લેકોને જોઇને, પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ આ સ્પષ્ટતાવાળું તત્વાથધમમ નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં કુસુમપુર – પાટલીપુત્ર નામના મહાનગરમાં રચ્યું. જે આ તસ્વાર્થ શાસ્ત્રને જાણશે અને તેમાં કહેલું આચરશે તે મેક્ષ નામક પરમાર્થને જદી મેળવશે.”
વાચકવર્ય ઉમાસ્વાતિજીએ તત્વાર્થભાષ્યની કારિકામાં જે પિતાને પરિચય આપ્યો ર તેને અક્ષરશઃ અનુવાદ પંડિતજીએ ઉપર પ્રમાણે ઉલ્લેખ્યો છે. - આ પરિચયમાં વો૦ ઉમાસ્વાતિજીએ પિતાના ગુરુવર્ગને “વાચક” તથા "એકાદશાંગધારી ” એમ બે વિશેષથી સંબો છે. જેમાં પૂર્વધારીને વાચક તરીકે ઓળખાવ્યા છે, જયારે પિતાના ગુરુજીને અગિયાર અંગના જ્ઞાતા તરીકે સાફ વર્ણવ્યા છે. આથી તે સમયે પૂર્વધારી આચાર્ય માટે જ “વાચક” શબ્દ વપરાતો હશે એ વસ્તુ સ્પષ્ટ છે.
એ પણ વિચારણીય સમસ્યા છે કે જે ઉમાસ્વાતિજી મહારાજના ગુરજી વાચકપૂર્વવેદી-હેત, તે તેઓને (ઉમસ્વિાતિજીને બીજા વાચક પાસે વાચના લેવી ન પડત, હાં,
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તcવાર્થ સૂત્રની પ્રસ્તાવના દાદાગુરુજી વાચક હતા, પરંતુ ગુરુજી તે અગિયાર અંગના જ્ઞાતા હતા. ઉમાસ્વાતિ મહારાજે દાદાગુરુજીના અભાવમાં વાચક મૂલ પાસે પૂર્વનું જ્ઞાન મેળવ્યું અને વિદ્યાગુરુ તરીકે તેમનું નામ જાહેર કર્યું. આ સંબંધ પણ ઠીક બંધ બેસતો આવે છે. એટલે ઉમાસ્વાતિ મહારાજ પૂર્વાવિત હોવાથી વાચક તરીકે વિખ્યાત હતા, અને તેમના ગુરુજી પૂર્વ ધારી ન હોવાથી વાચક તરીકે પ્રસિદ્ધ ન હતા, એ વાત પ્રસ્તુત કારિકાઓથી સમજી શકાય છે. સારાંશ એ છે કે તે વખતે વાચક શબ્દ પૂર્વના જ્ઞાનવાલા માટે જ વપરાતે હતે.
આ આટલું સ્પષ્ટ છતાં પંડિતજી “પરિચય” ના પૃષ્ઠ – ૧૮, ૧૯ માં લખે છે કે –
ઉમાસ્વાતિ પિતાને વાચક કહે છે એનો અર્થ “પૂર્વવત' કરી પ્રથમથી જ તારાચાર્યો ઉમાસ્વાતિને “પૂર્વ વિત’ તરીકે ઓળખતા આવ્યા છે, પરંતુ એ વાત ખાસ વિચારવા જેવી લાગે છે, કારણ કે ઉમાસ્વાતિ પિોતે જ પોતાના દીક્ષાગુરુને વાચક તરીકે ઓળખાવવા સાથે અગિયાર અંગના ધારક પણ કહે છે. હવે જે વાચકને અર્થ ભાષ્યના ટીકાકારોના કહેવા મુજબ “ પૂર્વવત થતો હોય તે ઉમાસ્વાતિ પિતાના ગુરુને પૂર્વવિત કહેત પણ માત્ર એકાદશાંગધારક ન કહેત.”
ઉમાસ્વાતિ પિતાના દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, ને દીક્ષા તથા વિદ્યાના પ્રગુરુ એ બધાને વાચક તરીકે ઓળખાવે છે.” (“પરિચય” પૃ. ૨૭)”
પંડિતજી આ લખાણથી એવું સમજાવવા ઈચ્છતા હોય એમ લાગે છે કે પૂર્વ વિત હેાય તે વાચક કહેવાય એટલે કે વાચક પૂર્વવત હોય, એ માન્યતા ઠીક નથી. વળી વાચકજીના ગુરુ પણ વાચક તેમ જ અગિયાર અંગના ધારક હતા એટલે કે તે પૂર્વવિત ન હોવા છતાં વાચક હતા. પરિણામે ભાષ્ય અને ટીકાકારોએ વાચકનો અર્થ જે પૂર્વાવિત કર્યો છે તે માન્યતા નબળી બની જાય છે.
હવે પંડિતજીની આ સમજાવટને આપણે સપ્રમાણુ તપાસીએઃ ૧.– વાચક પૂર્વવિત હોય તેનું શ્વેતામ્બરીય પ્રમાણ આ રીતે છે –
वाई य खमासणे, दिवायरे वायगत्ति एगट्ठा ।
पुठ्धगयम्मि सुत्ते, ए ए सदा पउंति ॥ १ ॥ –જનધર્મ પ્રસારક સભા – ભાવનગર મુદ્રિત બૃહત્ ક્ષેત્રસમાસની પ્રસ્તાવના, વિ.સં. ૧૯૭,
આ પ્રમાણ વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર તથા વાચકને પૂર્વાવિત તરીકે સ્વીકારે છે. એટલે વાચક ઉમાસ્વાતિ પૂર્વવિદ્ હતા.
૨-પંડિતજી આચાર્ય કુંદકુંદના અસ્તિત્વ માટે વિક્રમની પહેલી–બીજી સદી (પરિચય, પૃષ્ટ ૧૧,) તથા વા. ઉમાસ્વાતિજની વિદ્યમાનતા માટે વિક્રમની ત્રીજી ચેથી સદી (પરિચય પૃષ્ટ ૯) નક્કી કરે છે. આ યુગમાં પૂર્વવિદે હતા. શ્વેતામ્બર–આગમને ઇતિહાસ સ્વીકારે છે કે વિ. સં. ૫૩૦ સુધી પૂર્વવિદે હૈયાત હતા. આ રીતે ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વવિત હેવાથી વાયક માનવામાં આવે છે.
૩-દિગમ્બર સમાજ માને છે કે
तत्वार्थसूत्रकार-मुमास्वातिमुनीश्वरस्। wત્તરટિશર્ષ, હું ગુમતિ / ૨ / --નરસજૂનો શિલાલેખ .
(એપિઝાફિકા કટિકા, પરતક ૮. અનેકાંત પણ ૨૭૦, ૫)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
માધ આ પ્રમાણ પણ ઉમાસ્વાતિજીને શ્રુતકેવલો એટલે પૂર્વવિત માનવાના પક્ષમાં છે.
૪-સ્વયં ઉમાસ્વાતિ મહારાજ પૂર્વવેદીને વાચક તરીકે અને એકાદશાંગવિતને સાફ એકાદશાંગધારી તરીકે ઓળખાવે છે.
ઉપર્યુકત દરેક પ્રમાણે વાચકને પૂર્વવેદી તરીકે અપનાવે છે. આના પ્રતિપક્ષમાં પંડિત શ્રી સુખલાલજીએ ઉમાસ્વાતિ મહારાજના દીક્ષાગુરુ ઘોષનંદીને વાચક તરીકે માની અર્થ-બ્રમ ઉભો કર્યો છે, (પરિચય પૃષ્ટ ૧૮,૨૭) પરંતુ પંડિતજીની એ માન્યતા આધાર વગરની લાગે છે.
તત્ત્વાર્થ ભાષ્યની પ્રથમ કારિકામાં પૂ શ્રી શેષનંદીજી માટે “શિષ્યા જોઇનંદિક્ષમાશ્ચાવિ :” એ પ્રમાણે ઉત્તરાર્ધ છે, સ્વયં પંડિતજીએ જ જેનો અર્થ “જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક ઘેષનંદી ક્ષમણ હતા” કર્યો છે. ન માલુમ, પંડિતજીએ પૂ. શેષનંદી મહારાજને પણ વાચક તરીકે ઓળખાવવાનું વિધાન શા આધારે કર્યું ? જો આ વિધાન નિરાધાર છે તે તેના આધારે ઉદ્દભવેલ નિર્ણય પણ નિરાધાર છે, બીજી બાજુ વાચકને અર્થ પૂર્વવિત કરતાં, વિપક્ષમાં, ઉપર દર્શાવેલ ચારે પ્રમાણે સબળ ઉભાં જ છે.
આથી એ નિર્ણય પર આવવું સમુચિત છે કે- શ્રેતામ્બરાચાર્યોએ વાચકને અર્થ પૂર્વવત કરી વાચક ઉમાસ્વાતિજીને પૂર્વવિત તરીકે માન્યા છે તે સપ્રમાણ છે.
આવશ્યક નિર્યુક્તિ ગાથા ૮૦ તથા આવશ્યક ચૂર્ણિમાં ગણધરવંશ અને વાચકવંશનું સ્વરૂપ છે, જેમાં સામાયિક આદિ દેનાર ગુરુપરંપરા-સ્થવિરાવલીને ગણધરવંશ તરીકે અને સામાયિકાદના અર્થ તથા ગ્રંથ ભણાવનાર વિદ્યાગુરુ-પરંપરાને વાચકવંશ તરીકે સંબોધેલ છે. (પરિચય, પૃષ્ઠ ૨૬)
આનું તાત્પર્ય એ છે કે, ભગવાન મહાવીર પછી શ્રમણવર્ગમાં જે જે ગણો અને શાખાઓ ને ન્યાં છે તે દરેકમાં એક આચાર્ય ચારિત્ર તથા ધૃતરક્ષાની જવાબદારી લઈ શાસનવ્યવસ્થા ચલાવતા હતા. પરંતુ પછીના આચાર્યોમાં આ બેવડી જવાબદારીનું સામર્થ્ય ન હતું તેથી ચારિત્રવિભાગના નાયકને ગણધર અને શું નવિભાગના નાયકને વાચક તરીકે સંબોધી શાસનની વ્યવસ્થા રાખતા હતા. આમાં વાચક તે જ મનાતા કે જે પૂર્વવિત હેય. એટલે જ્યાં સુધી પૂર્વનું જ્ઞાન સુરક્ષિત હતું ત્યાં સુધી–ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણથી ૧૦૦૦ વર્ષ (વિ. સં. ૫૩૦) સુધી–વાચકવંશ પણ કાયમ રહ્યો. પછી વાચકવંશનો અભાવ થયો. અહીં પંડિતજી જણાવે છે કે –
“ કાલક્રમે જ્યારે પૂર્વજ્ઞાને ઘસાઈ ગયું ત્યારે પણ એ વંશમાં થનાર વાચક જ કહેવાતા.” (પરિચય, પૃ. ૧૯ ).
પંડિતજીની આ માન્યતા “વાચક એટલે પૂર્વવિત નહિ” એ પૂર્વવર્તિ માન્યતાના માત્ર અનુસંધાનરૂપે છે, કેમકે પૂર્વજ્ઞાનના વિચ્છેદ પછી “વાચકવંશ” હોવાનું એક પણ પ્રમાણ ઇતિહાસના પૃષ્ઠોમાં અંકિત થયેલું જાણવામાં નથી.
હાં, અત્યારે આચાર્યને સહાયક “ઉપાધ્યાય” પદ છે, પરંતુ આ પદ પિતાના સમુદાયમાંથી યોગ્ય શ્રુતજ્ઞાની મુનિને અપાય છે. જેની સાથે પંડિતજીએ દર્શાવેલ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્વાર્થસૂત્રની પ્રસ્તાવના વાચકવંશનો સીધો કે આડકતરે કઈ સબંધ નથી. એટલે પૂર્વ-દોની અપેક્ષાએ જે વાચકવંશ મનાતા હતા તેની સમાપ્તિ પૂર્વજ્ઞાનના વિચ્છેદની સાથે જ માનવામાં આવે છે.
જેમ ગણ તથા શાખા (કુલ)ના ભેદથી ગણધરવંશો અનેક હતા તેમ વાચકવંશે પણ અનેક હતા. વાચકે પોતપોતાના ગણને શ્રત અર્પતા હતા. વાચકના સ્વર્ગગમનથી તેમને સ્થાને કોઈ પણ શાખાની યોગ્ય વાચકની સ્થાપના થતી હતી. અથવા સહકારી શાખાના યોગ્ય વાચકની સેવામાં જઈ એ ગણું શ્રુતજ્ઞાન મેળવતો હતો. આવી રીતના પરસ્પરના સહકારથી પ્રત્યેક સમુદાયમાં શ્રુતજ્ઞાનીઓ – પૂર્વધારીએ --વાચકે સારા પ્રમાણમાં હતા.
પંડિતજી આ વાચકાંશ માટે તદ્દન ભિન્ન જ વિચારણા રજૂ કરે છે?
“તે જ પ્રમાણે એ તટસ્થ વર્ગ જૈન શ્રતને કંઠસ્થ રાખી તેની વ્યાખ્યાઓ સમજતા, તેના પાઠભેદે તથા તેને લગતી કલ્પના સાંભળતો અને શબ્દ અને અર્થથી પઠન-પાઠન દ્વારા પિતાના શ્રતને વિસ્તારતો. એ જ વર્ગ વાચક તરીકે પ્રસિદ્ધ થયો” ( પરિચય, પૃ. ૨૫,૨૬ )
“એ વાચકવંશના વિદ્વાન સાધુઓને પક્ષાપક્ષી, ગભેદ અને તદ્દન તુછ જેવી કર્મકાંડ વિષયક વિરોધની વાતમાં રસ ન હતે.” (પરિચય, પૃ. ૨૭ ) ' પંડિતજીના આ ફકરાઓનો આશય એ છે કે–વાચકવંશ એ એક તટસ્થ વર્ગ હતા, જે તુચ્છ જેવા કર્મકાંડના વિષયોને મુખ્યતયા માનતે ન હતો.
પૂર્વજ્ઞાનના યુગમાં, કર્મકાંડની શિષ્ટતા હોવા છતાં, કર્મકાંડના વિષયના મતભેદ ન હોય એ તે યુગને છાજતું છે, છતાં એ યુગમાં કર્મકાંડનો સૌથી મોટો મતભેદ વેતામ્બર-દિગમ્બરને અંગે હતો. ઉમાસ્વાતિ વાચક કયા સંપ્રદાયની તરફેણમાં હતા તે તે ઈતિહાસથી જ નક્કી થઈ જાય છે.
પંડિતજી એક ખાસ વર્ગને જ વાચકવંશ તરીકે સંબોધે છે, આમાં પણ કલ્પનાની જ પ્રધાનતા હોય એમ લાગે છે, કેમકે સ્વયં વાચક ઉમાસ્વાતિજી પોતાને ઉચ્ચાનાગર શાખાના વાચક તરીકે જાહેર કરે છે; એટલે સહેજે સમજી શકાય છે કે–ઉચ્ચાનાગર શાખામાં આર્ય શ્રેણિક, આર્ય તાપસી, આય કુબેરા અને આર્ય ઋષિપાલિતા એમ ચાર વર્ગમાં વિભક્ત ગણધરવંશ હતો તેમ સ્વતંત્ર વાચકવંશ પણ હતો, જેના નાયક વાચક ઉમાસ્વાતિજી હતા. આ સિવાય નન્દીસૂત્રમાં વાચકવંશે માટે અન્ય પ્રમાણ પણ મળે છે, જેમકે –
भणगं करगं झरगं पभावगं नाणदंसणगुणाणं
___ बंदामि अज्जमगुं सुयसागरपारगं धीरं ॥ २८ ॥ અર્થ – અધ્યયનરત, ક્રિયાકારક, ધ્યાન, જ્ઞાન-દર્શનના પ્રભાવક, શ્રતસાગરના પારગામી તથા ધીર આ૦ આર્યસંગ
नाणम्मि दंसणम्मि अ तव विणए णिच्चकालमुज्जतं ॥ २२ ॥ અર્થ-જ્ઞાન, દર્શન, તપ તથા વિનયમાં નિત્ય ઉદ્યમવંત આર્યનંદીલક્ષ્મણને વાંદુ છું.
वडर वायगवंसो जसवंसो अजनागहत्थीणं ॥ ३० ॥ वउ वायगवसो रेवइनक्खत्तनामाणं ॥ ३१ ॥
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઘ
૪૨૨
શ્રી જૈન સત્ય પ્રકાશ - અર્થ – આર્ય નાગહસ્તિનો યશસ્વી વાચકવંશ વૃદ્ધિગત થાઓ. આર્યરેવતી નક્ષત્રને વાચકવંશ વધે.
अयलपुरा णिक्खंते, कालिअसूय अणुओगिए धीरे ।
માસી, વાચા મુસ પર ા રૂર છે. અર્થ – અચલપુરમાં દીક્ષિત, કાલિકશ્રુતના અનુયોગવાળા, ધીર, ઉત્તમ વાચક પદને પામેલ બ્રહ્મદીપિક સીંહને ....
जेसिं इमो अणुओगो, पयरइ अजवि अङ्कभरहम्मि । बहुनगरनिग्गयजसे, तं वंदे खंदीलायरिए ॥ ३३ ॥
અર્થ –જેને અનુયોગ (શ્રતપરંપરા) આજ પણ ભરતાર્ધમાં વિદ્યમાન છે તે, શહેરમાં પ્રસિદ્ધ કીતિવાલા કંદિલાચાર્યને વાંદુ છું.
#ાસ્ટિચસુચ3 જાન્સ, ધાTv ધારણ પુarot | हिमवंतखमासमणे, वंदे णागज्जुणायरिये ॥ ३ ॥ मिउमहवसंपन्ने, आणुपुब्वि-वायगतणं पत्ते ।
ओघसुयसमाचारे नागजुणवायए चंदे ।। ३६ ॥ અર્થ – કાલિકકૃતના અનુયોગના ધારક, પૂર્વવિત, હિમવંતક્ષમાશ્રમણ તથા આ નાગાર્જુનને વાંદુ છું, મનસ્તુષ્ટિ તથા મૃદુતાવાલા, ગ્યતા પૂર્વક વાચકષદમાં પ્રતિષ્ઠિત, ઉત્સર્ગીકૃતના ધારક નાગાર્જુન વાચકને વાંદું છું.
આ પાઠમાં સ્પષ્ટ વિધાન છે કે આ સુરિલેરો જ્ઞાન, ક્રિયા, ધ્યાન, અધ્યયન, અધ્યાપન, દર્શન, પ્રભાવના, કાલિકશ્રુતના અનુયાગની વિધિ વગેરે જ્ઞાન તથા ક્રિયાકાંડમાં તત્પર રહેતા અને તેઓ બુતપરંપરાના નાયક હતા–પૂર્વધારી હતા–વાચક હતા. ઉપલબ્ધ આગમ આ સ્કંદિલાચાર્યના પ્રયત્નનું ફળ છે એટલે આ વાચકવંશનો જ્ઞાનભંડળ એ જ વિદ્યમાનકાલીન મૃતસંગ્રહ છે.
આટલાં પ્રમાણ પછી એક ખાસ વર્ગ જ “વાચકવંશ” હતો, એ કઈ રીતે માની શકાય ?
સામાન્યતા પ્રાચીન આર્યાવર્તના ધર્મોનાં ધર્મશાસ્ત્ર તે તે સમયની પ્રાકૃત ભાષા (વૈદિક પ્રાકૃત, પાલી, અર્ધમાગધી) માં છે, કે જે ભાષા લોકભોગ્ય હોવાથી જનતાને ધર્મને સન્દશ અધિક પ્રમાણમાં પહોંચાડી શકતી હતી.
ભગવાન મહાવીરના આગમો તે સમયની અર્ધમાગધી (પ્રાકૃત) માં બન્યા છે, પરંતુ આગમને અંતિમ વિભાગ, બારમું અંગ દૃષ્ટિવાદ પૂર્વજ્ઞાન પંડિતભાગ્ય મનાતી સંસ્કૃત ભાષામાં બનેલ છે.
એ પ્રાચીન કાળથી લઈને આજ સુધી પ્રાકૃત, અપભ્રંશ ગુજરાતી કે એવી પ્રાંતીય ભાષાઓ ચાલુ વ્યવહારમાં વપરાતી આવી છે. આજ સુધી, આવી લૌકિક વ્યાપકતા સંસ્કૃત ભાષાને પ્રાપ્ત થઈ નથી એટલે તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુલક્ષીને લોકોપકારક ભાષા તે પ્રાકૃત જ મનાય છે. પછીના જૈનાચાર્યોએ પણ એ પ્રાકૃતમાં જ ગ્રન્થ રહ્યા છે, એટલું જ નહીં કિન્તુ સમ્રા, અશેકે પિતાનાં ૧૪ અનુશાસને પણ આ જ પશ્ચિમી પ્રાકૃત ભાષામાં તૈયાર કરાવ્યાં છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તત્ત્વાર્થસૂત્રની પ્રસ્તાવના
૪૩
પંડિત શ્રી સુખલાલજી પરિચયના પૃષ્ઠ ૨૦માં આ પ્રાકૃત ભાષાને ‘રૂઢિબહૂ કિલ્લા ’ તરીકે માને છે. જો પડિતજીએ તે સમયના ભાષા-સિપિ શાસ્ત્રનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પ્રાકૃત ભાષાનું લેાકારિત અને પૂર્વજ્ઞાનની સંસ્કૃતમાં રચના; આટલી બાબતે ઉપર ધ્યાન આપ્યું હોત તો તેઓ આ પ્રમાણે લખવા ન પ્રેરાત.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
將
શ્રી કલ્પસૂત્રમાં ઇતિહાસ મળે છે કે શ્વેતામ્બર આચાર્ય શ્રી દિન્નસૂરિના શિષ્ય માઢરગેાત્રીય આ. શાંતિશ્રેણિકજી લગભગ વિક્રમની પ્રથમ સદીમાં ઉચ્ચનગર (તક્ષશિલા ) ના પ્રદેશમાં વિચરતા હતા, તેનાથી ઉચ્ચાનાગરી શાખા નીકળી છે. જેની આય શ્રેણિકા, આ તાપસી, આમેરા અને આ ઋષિપાલિતા એ ચાર ઉપશાખાએ છે.”
વાચક ઉમાસ્વાતિજી ઉચ્ચાનાગરી શાખાના વાચનાચાય હતા.
આ વસ્તુને પણ પંડિત શ્રી સુખલાલજી ભિન્ન રીતે જ આલેખે છેઃ-~
..
એવા વાચકવ’શ કે જેને દિગબરેાની કશી પણ પડી ન હતી અગર શ્વેતામ્બર કહેવરાવવાના કે પશુ માહ ન હતા તેમાં ઉમાસ્વાતિ થયેલા હોય એમ લાગે છે” * * * “ વા. ઉમાસ્વાતિજી દિગમ્બર કે શ્વેતામ્બર એ બે વિરોધી ફાંટાથી તદ્દન તટસ્થ એવી એક પૂર્વી કાલીન જૈન પર પરામાં થયા હતા ” ( પરિચય પૃષ્ટ–રછ ).
પંડિતજીના આ કથન માટે મારે કઇ પણ લખવાનું રહેતું નથી, પ્રેમક્રે સ્વયં વા. ઉમાસ્વાતિ મહારાજ જ તેના સ્પષ્ટ ઉત્તર આપે છેઃ
इदमुच्चैर्नागरवाचकेन, सत्त्वानुकंपया दृब्धम् ॥
तत्वार्थाऽधिगमाख्यं, स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥
અર્થાત્ —“ હું શ્વેતામ્બર આશાન્તિશ્રેણિકની શિષ્યપરપરાને શ્રમણુ છું." પંડિતજી પણ પરિચયના પૃ. ૬માં લખી ચૂક્યા છે કે — “ જે
ઉચ્ચાનાગર
શાખાના હતા '
તદુપરાંત એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે—વેતામ્બર ગમે! નદીસૂત્ર, આવશ્યકનિયુક્તિ વગેરેમાં વાચકવંશના ઉલ્લેખા છે, જ્યારે દિગમ્બર પર પરામાં એ વંશનું નામનિશાન નથી તેમજ આ વાચકવશ શ્વેતામ્બર પરપરાનું પૂર્વ સ્વરૂપ છે.
ઉચ્ચનગર ( તક્ષશિલા ) સમ્રાટ્ર સંપતિના તાબામાં હતું, ત્યાંથી સમ્રાટ્ટ સંપ્રતિના, જૈનત્વના ચિહ્નવાલા, સિક્કા મળ્યા છે. એ જ ઉચ્ચનગર ઉપરથી ઉચ્ચાનાગરી નામની શ્વેતામ્બરીય શ્રમણપર પરા નીકળી છે. આ સમ્રાટ્ર કે શાખા સાથે દિગમ્બર સોંપ્રદાયને કઈ સંબંધ નથી,
વા॰ ઉમાસ્વાતિકૃત ભાષ્ય, પ્રકરણ એ દરેક ગ્રન્થાને શ્વેતામ્બરસમાજ આસવચનરૂપ માને છે. જ્યારે દિગમ્બરસમાજ તેમના તત્ત્વાર્થ સૂત્ર સિવાયના કાઈ પણ ગ્રન્થને માનતા નથી, તેમજ તત્ત્વાર્થસૂત્રના ૧૨ દેવલોક વગેરે સૂત્રાને યથાર્થ સ્વીકારતા નથી. શું વા॰ ઉમાસ્વાતિજીને શ્વેતામ્બર આચાય તરીકે માનવામાં આ પણ એક પ્રબળ પુરાવા નથી ? પડિત શ્રી સુખલાલજી આ કથન ઉપર અવશ્ય વિચાર કરે; સાથે સાથે અન્ય વિદ્વાને પણુ આ વિષયમાં પ્રામાણિક વિચારણા કરવાનું નમ્ર સૂચન કરીને વિરમું છું.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતવિલાસ ===[એક પ્રાચીન કાવ્ય]=
સંપાદક
શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, વડોદરા.
“શ્રી જૈન સત્ય પ્રકાશ”ના વર્ષ ૨ના અંક ૩ પૃ૪ ૧૧૮ માં જણાવ્યા મુજબ આ કાવ્યની સચિત્ર ઐતિહાસિક પ્રત આજે અમેરિકાના મુખ્ય શહેર વૈશિંગ્ટનના Freer Gallery of Art ના સંગ્રહમાં સુરક્ષિત છે. તેની બીજી એક પ્રત પુનાના ડેક્કન કેલેજના સંગ્રહમાં તથા ત્રીજી પ્રત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં આવેલી તે; એમ એ ત્રણે પ્રતોને ઉપગ, દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે હાજી મહમ્મદ સ્મારક-ગ્રંથ તથા પ્રાચીન ગુર્જર કાવ્ય નામના પુસ્તકમાં વસંતવિલાસ” નામના બે નિબંધોમાં કરે હોવાથી તે ઉપરથી જ આ કાવ્યની અક્ષરશઃ નકલ અત્રે ઉતારી છે, અને તે માટે તે નિબંધોના લેખક તથા પ્રકાશકોને અને આભાર માનું છું.
-સંપાદક
[ મૂળ કાવ્ય પહિલું સરસતિ અરીસું (ચી વસન્ત વિલાસ), વીણ ધરઈ કરિ દાહિણવાહણ હંસલુ જાસ.૨ ૧ પહ૩ તીય તિઉણપ હિવા રતિ વરતિ; પહુતી વસન્ત, દહ દિસિ પસરઈ પરિમલ; નિરમલ યા નભ અન્ત. ૨ સીત૧૦ મિઉ૧૧ હિમવન્તિ, વસતિ લિઉ અવતાર, અલિર મકરન્દ મુરિઆ,૧૩ કહુરિઆ સવિ સહકાર.૧૫૩ મયણું તણું ગુણ ગહગલ્લા, મહમહા મહુ૧૭ મહકાર, ત્રિભુવનિ જય જ્યકાર પુકારઈ પિક અપારિ. ૪ પરિની પરિમલ૨૦ બહિકઈ, લહિકઈ૨૧ મલયસમીર ૨૨ મયણ જિહાં પરિપત્થી ૨૩ પન્થી ધોઈ અધીર. ૫ માનિની૨૪ જન મન ક્ષેભન શોભન વાઉલાર૫ વાઈ, નિધુવન કેલિ1 પામી કામ અંગિ સુહાઈ.
સ્મર૨૭ મુનિનાં મન ભેદઈ, છેદઈ માનિની માન, કામી મનિ આનન્દઈ કન્દઈ ૨૮ પથિક પરાણુ.૨૯
[નધિ ]
જમણ. ૨ જેનું ૩ સ્વામી. ૪ શ્રી, પત્ની. ૫ ત્રણગણી. ૬ હમણાં. ૭ વતે છે ૮ આવી પહોંચી. ૯ દશ ૧૦ ટાઢ. ૧૧ ગઈ. ૧૨ ભમરા. ૧૩ આનંદ પામ્યા. ૧૪ મર્યા. ૧૫ આંબા. ૧૬ કામદેવ, ૧૭ મહુડા, ૧૮ કોયલ. ૧૯ કમળનો છોડ. ૨૦ સુવાસ. ૨૫ લહેરાય છે. ૨૨ મલયાચલને પવન. ૨૩ શત્રુ. ૨૪ માન લઈ બેઠેલી ચી. ૨૫ વાયર. ૨૬ સમાગમસુખ. ૨૭ કામદેવ. ૨૮. ખડાઈ જાય છે. ૨૯ પ્રાણું, જવ,
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતવિલાસ
વનિ વિરચ્યા કંદલીહરી દીહર મહ૫ માલ,
૧ ઘરના બગીચામાં. ૨ તલીઆ તરણ સુન્દર, ચન્દરવા છિ વિશાલ.
૮ કેળની ઘટાના માંડવાઓ, ૩ ખેલન વાવિ સુખાલી; (જાલી ગૂખ વિશ્રામ),
દીધ, મોટા. ૪. જળક્રીડા કરવાને.
૫ કસ્તુરી. ૬ વિહારનું સ્થાન, ૦ મૃગમદપૂરિ કપૂરહિં પૂરિહિં જલ અભિરામ. ૯
કેસરનું પાણી. ૮ સોનાની સાંકળ. રંગભૂમિ સરકારી, ઝારી કુંકુમ ઘેલ,9
૯ ચંપાનાં ફૂલનો હીપેળે ૧૦ સેવનસાંકળ સાંધી બાંધી ચમ્પકદોલ.
૧૦ ખેલે છે. પ્રેમીયુગલ,૧૨ અંતરના
ઉમંગથી. ૧૩ કામદેવના જેવા. તિહાં વિલસી૧૦ સવિ કામુક જામક૧૧ હૃદયચિ રંગ.૧૨
૧૪ તરફથી. ૧૫ શણગાર સજેલી. કામ જિલ્યા૧૩ અલસર વેસ રચઈ વર અંગિ. ૧૧ ૧૬ હા ક . ૧૭ તે (મી અભિનવ પિરિ૧૪ શિણગારી૧૫ નારી રમઈ વિસેરિસ, પુરુષ). ૧૮ કીડા. ૧૯ દેલીમાન, ચન્દનભરી કચોલી૧૬ ચોલી મન્ડન રેસિ.
૧૨ ૨૦ જય પરાજયના યુદ્ધમાં. ૨૧ નવ યૌવન અભિરામ તિલક રામતિ૧૮ કરઈ સુરગિ;
રૂંધે છે; આવરે છે. ૨૨ શ્રીજન.
૨૩ સુંદર શરીર, ૨૪ કીડાણમાં, સ્વર્ગિ જિમ્યાં સુર ભારી રાસ રમઈ વર અંગિ. ૧૩
'૨૫ કમળમાં. ૨૬ ભ્રમર, ૨૭ અન્ય. જયરણિ૦ ોધઈર૧ તીવન જીવન તણ સુવાન;૨૩ ૨૮ સે. ૨૯ રસિક, ૩૦ , ૩૧ વાસભવનિતિહાં વિલસઈ જલજઇNઅલિઅલ આન9૧૪ અંતરાય વગર. ૩૨ રાન. ૩૩ કામુક જન મન જીવન તી૨૮ વન નગર સુરંગુર , કામદેવ. ૩૪ શ્રમર ૩૫ કડા.
૩૬ કેત, ધન,૩૭ કુંપળોને જો. રાજુ૩૦ કરઈ અભંગિહિલ રંગિહિ રાઉ૩૨ અનંગુ.૩૩ ૧૫
૩૮ પેસીને.. ૩૯ મંદ-સુરક્ષિઅલિ* જન વસઈ અનન્ત, વસન્ત તિહાં પરધાન;
હિમ-લક્ષણ=ધીમ, મહમત થતો તરુઅર વાસનિકેતન૩૫ કેતન કિશલસંતાન ઉછ ૧૬ અને શીતળ એવા ગુણવાળો. ચન્દન વન અવગાહી, ૩૮ નાહી સરવર નીરિ;
૪૦ વતિ વિરચાઈ =ચંદ્રનો મિત્ર, અમદસુરભિ-હિમ-લક્ષણ દક્ષિણ વાઈ સમીર. ૧૭
અર્થાત્ ચંદ્ર સરખું ઊજળું વસ,
૪૧ શભા ૪૨ રતિપ્રીતિસ્પૃ૦==ણે વનિ વિરચઈ૪૦ શ્રી નન્દન ચન્દન ચન્દયુ મીત;
ભુવનનાં પ્રાણીનાં મન વિલાસની રતિ પ્રીતિ સ્થં સહઈ, મોહઈ ત્રિભુવન ચીત. ૧૮ ઇચ્છાયુક્ત તથા પ્રીતિયુક્ત ગર૭૪૩ મદન ૪ મહિપતિ દીપતિ સહિણુ ન જાઈ છે. ૪૩ મિ. ૪૪ કામદેવ જંપ કરઈ નવી નવી જુગતિ; જુગતિ પ્રતાપ ન માઈ. ૧૯ પ્રતાપે કરીને. ૪૬ જગતમાં. ૪૭ કુસુમ તણ કરિ ધણુહ૮ રે, ગુણ૯ હ૫૦ રે ભમરમાલ: ફૂલ. ૪૮ ધનુષ્ય. ૪૯ પશુહ. ૫૦
તથા. ૫૧ નિશાન પર ચાલાકી, લખપ૧ લાઘવિપર નવિ ચૂકંઈ, મૂકઈ સર સુકુમાલ.૫૩ ૨૦
૫૩ સુકમળ. ૫૪ કામદેવના. મયણજિપ૪ વચણ-નિરપાઈપ લોપઈ કઈ ન આણ; ૫૫ મુખસદેશથી. ૫૬ પિતાને માનિની જન મન હકઈ તાકઈ કિશલ કૃપણ.૫૭ ૨૧ વશ વર્તાવે છે. ૧૭ નવી પળે 'ઇમ દેખિ રિદ્ધિ કામની કામિની કિંનર કંડી:૫૮
- રૂપી તરવારે. ૫૮ કિંમરના
' જેવા મધુર સાદવાળી, ૫૯ નેહગહેલીપસ્ટ માનિની માનની મૂકઈ ગંઠી.૧૦ - ૨૨ - હાલધેલી. ૬૦ ગાંઠ, આંટી.
ઈલિ આબુલાડલી આલી ! કરઈ નિનાદાર ૬૧ સખી. ૬૨ અવાજ, ઘોંધાટ, “કામ તણું કરિ આયસુ૨૩ આ ઇસુ પાડઈ સાદ ૨૩ કલબલાટ, ૬૩ હુકમ, આશા.
૬૪ એ. ૬૫ કહે. ૬૬ સ્તન. જ ભણ ૫ થિર ન પહર, મેહરચુ મગ માર,
૬૭ આંબાભેર. ૬૮ કરે છે. ૬૯ માન રચ૮ કિસ્યા કારણિ? તારુણ દીહ૦ બિચ્ચારિ.૭૧૨૪ જુવાની ૭૦ દિવસ છ બે ચાર,
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
માઘ
+ + + + + + + +-
નાહુ નિશિએ છઈ ગામટિ, સામટિ: મય વય જાણિ. ૧ નાથ, પતિ. ૨ નક, માયણ મહા ભડ ના સહી અહી! અસુ હણુઈ બાણિ. ૨૫ નિશ્ચય. ૩ ગામડ; અરસિક. ૪
સંપૂર્ણપણે. ૫ પશુ. ૬ પંખી. ઈણ પરિ કેઈલિ મુજઈ; પૂજઈ જ જીવતિ મણીર.૧૦
૭ પ્રાણુ. ૮ ટૌકે છે.. ૯ વધે છે, વિધુર ૧૧ વિગિની પૂજઈ જઈ ૧૨ મયણ કિશોર. ૨૬ પ્રદીપ્ત થાય છે. ૧૦ મનોરથ. વિણસઈ, જિમ જિમ વિહસઈ૧૪ સહસઈ૧૫ માનિની માન, ૧૧ લાચાર. ૧૨ કિલકિલાટ કરે છે. યૌવન મદિહિં જ ઊદપ ત૮ દંપતી થાઈ જુવાનિ. ૨૭ ૧૩ નાશ પામે છે. ૧૪ હસે છે ૧૫ જે કિમ ઈભ૨૦ ગતિ ચાલઈ સાલઈ વિરહિણી અંગ,
સહસા. ૧૬ મદથી. ૧૭ ઉદ્દામ
દુ૫યુક્ત. ૧૮ તે. ૧૯ જોબન. બાલઈ વિરહકરાલી બાલી તે બહુ ભંગ.૨૨ ૨૮ ૨૦ હાથી. ૨૧ વિજોગથી ભયંધૂમઈ૩ મધુપ૨૪ સકેસર કેસર મુકુલ ૨૭ અસંખ;૨૮ કર દશા જેની થઈ ગઈ છે તે. ચાલતાઈ ૨૯ રતિપતિ સૂર પૂરઈ સુભટ કિ શંખ. ૨૯ ૨૨ પ્રકારે; રીતે. ૨૩ ગુજારવ કરે
છે. ૨૪ ભમરા. ૨૫ રસાયુક્ત. બલિવિયુધલા ૩ મહુઅર બહુ રચઇ ઝણકાર;૩
૨૬ બલસરીનાં ફૂલ. ૨૭ કળીઓ. મયર૩૪ હઈઆણંદણ વંદણ કરઈ કઈ ૩૫ વાર. ૨૦. ૨૮ અસંખ્યાત. ૨૯ ચાલતાં ચાંપુલા' તરુઅરની કલી નીકલી સેવનવાન૩૭
છતાં; પ્રયાણ કરતાં, ૩૦ શ.૩૧ માગું?૮ માર ઉદ્દીપક દીપક જીઅર સમાન. ૩૧ બલસરી ને વધૂ ધેલા. ૩૨ ભમર. અમિની બાંધઈ તરકસ તરકસ પાડલ કુલ.
૩૩ ગુજારવ. ૩૪ કામદેવની. ૩૫ માંહિ રચાં ૧ કિ રે કેસર કે શરનિક૨૪૨ સમૂલ.૪૩ ૩૨ -
કેટલેક. ૩૬ ચંપાના, ૩૭ સેનેરી
રંગની. ૩૮ વટેમાર્ગ. ૩૯ જીવ. બુલે૪ માંજર લાગી; જાગી મધુકરમાલ. કઈ હિઈ૪૫ કે વિરહિઅલવિરહિ
૪૦ ત્રાંસું (૨) ભાથ, ૪૧ સરઅ ધૂમવિરાલ.૪૮૩૩
જ્યાં છે. ૪૨ બાણને જથો. ૪૩ કેકલીસ અતિ વાંકુડી આંકુડીપ૦ મયણચી૫૧ જાણિ. મૂળ સહિત. ૪૪ આંબાના ઝાડે વિરહિણનાં અણપર કાલિ જ કાલિજ૫૩ કાઢઈ તાણિ. ૩૪. ૪૫ હૃદયથી. ૪૬ વિયેગી સ્ત્રીવીર સુભટ કુસુમાયુધ ૫૪ આયુધ સાલ અશોક.
પુરૂ છે. ૪૭ વિયોગને લીધે. ૪૮
ધૂમાડો. ૪૯ કેસૂડા, ૫૦ આંકડી. કિલજિસ્યાં અસિપ ઝબકઈ ઝબકઈ૫૮ વિરહિણી લોક.૩૫
૫૧ કામદેવની. ૫૨ આ, ૫૩ પથિક ભયંકર કેતુપદ કિ કેતકીદલ સુકુમાર,
કાળજા. ૫૪ ફૂલ જેનાં આયુધ વિરહિએ હિઅઅ૦ વિદાર દારુણું કરવતધાર. ૭૬ છે તે કામદેવ પ૫ બાણ; તીર. ઈમ દેખી વન સંપઈલ કંપઈ વિરહિણે સાથ.
૫૬ કુંપળ. ૫૭ તરવાર, ૫૮
ઝબકે છે; ભડકે છે. ૫૯ ધજા, આંસઈ નયણ નિશા ભરઈ, સાંભરઈ જિમનાથ. ૩૭
૬૦ હૃદયને. ૬૧ સમૃદ્ધિ, ભા. વિરહિ કરાલી૩ બાલી ફાલી ચલી ચંગ.૫ :
૬૨ નક્કી; જરૂર. ૬૩ ભૂંડી દશા વિધ્ય ગઈ ત્રિણ તલઈ બલઈ તે બહુ ભંગ ૪૦ ૩૮ પામેલી, ૬૪ સાડી, ૬૫ સુંદર.
૬૬ બરાબર. ૬૭ પ્રકાર. ૬૮ રહિ૮ રહિ તેરી,“ જો, અલી કઈલી ! સૂ૦ બહુવાસિ?
રહે, ચૂપ રહે. ૬૯ તેથી ભરેલી. નાહુ અજી નવિ આવઈ ભાવઈ મૂ૩ ન વિલાસ. ૩૯
૭૦ શું ૭૧ ટી કરે છે; ટીક ઉિર વરિઝ હાર તે ભારે મું. સઈરિ"! શૃંગાર અંગાર. છે. ૭૨ નાથ. ૭૩ મને. ૭૪ ચીંત હરઈ નવિ ચંદન. ચંદ નહિ મનોહાર. ૪૦ ઉપર. ૭૫ હે સખી. ૭૬ ચિત્ત.
૭૭ દિવસ, ૭૮ ખૂટાયું, ખૂટતું સખિ દીહw દૂખ અનીઠઊં.૭૮ દીઠ ગમઈન ચીર.
નથી. ૭૯ પડયું રહ્યું. ૮૦ મીઠ, ભોજન આજ ઊછીઠ. મીઠ૮૦ સદઈને નીર. ૪૧ ૮૧ સ્વાદ લાગે છે
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
૪૧૭
વસંતવિલાસ સકલ કલા તું નિશાકર! શા કરી સઈરિ સંતાપ ?
૧ ચંદ્ર, ૨ શા કરું શા માટે અબલા મ મારિ કલંકી ! શંકી હુવઈ પાપુ. ૪ર કરે છે કે ડરીને. * કેડે. ૫
અશક્ત; દુબળ. ૬ સહિયર: ભમરલા ! છોડિ ન પાખલ ? ખાંખલપ ઠાં અહ્મ સઈ
સખી. ૭ ચંદ્ર. ૮ હે બહેનો. ૯ ચાંદુલા ! સઈ સંતાપણુ! આષણ તાં નહિ વઈર. ૪૩ મારે. ૧૦ કરે, દુઃખદ. ૧૧ બહિનૂ૮ રહિ નહિ મનમથ મન મથતુ મુહ અરતિ;
ચિત્ત. ૧૨ જાધ, ૧૩ ૫ગ. ૧૪ અંગ અનોપમ શોષઈ પોષઈ વઈરણિ રાતિ. ૪૪ હવે. ૧૫ ભા . ૧૬ હાથને.
૧૭ વખાણે છે. ૧૮ જગલ; કહિ સહિ! મુઝ પ્રિય વાતડી. રાતડી કિમહિ ન જાઈ
અરણય. ૧૯ તનાવે છે. ૨૦ દેહિલુ૧૦ મકરકેતન. ચેત૧૧ નહી મુઝ કઈ ૪૫
સ્વર. ૪૨૧ આપીશ. રર હું કહું સખી ! મુઝ ફરકઈ જાધડી;૧૨ તાંઘડીક વિગઈ આજ. છું, હું રાંધું છું. ૨૩ સુંદર (3) દૂખ સવે હવં૧૪ વામી, પાનીસું પ્રિય તણું રાજુ. ૪૬ ૨૪ પા; ભરેલું. ૨૫ પામીશ. વિરહ સદૂ તે ભાગલુ૧૫ કાગળુ કરલઉ૬ પેખિ,
૨૬ ખુશબ. ૨૭ વાસ, ૨૮ આ.
૨૯ રૂપાની. ૩૦ પાંખ. ૩૧ વાયસના ગુણ વરણુઈ ૭ અરણુઈ૮ તાજિ વિશેખિ. ૪૭
પ્રિયતમ. ૩૨ નિશ્ચયથી. 88 ધન ધન વાયસ ! તું સર.૨૦ મું સરવસ તૂ દેસ. ૨૧ આલિંગન. ૩૪ સાથે. ૩૫ હાથીના ભજનિ કુર કરાર બલુ.૨૩ આંબલુ જર૯ર૪ લહે.૨૫ ૪૮ ૨૨ અલ ૨૩ આંબલ રહ૨૪ લહેસ ૨૫ ક જેવી ચાલવાળી. ૩૬ સ્તન. ૩૭
જોડ. ૩૮ પતિનાં. ૩૯ જે. ૪૦ દેસુ કપૂરચી વાસિર રે; વાસિ૨૭ રે સર એ૯૨૮
શ્વેત. ૪૧ લાવણ્યમય, સુંદર. ૪૨ સેવન ચાંચ નિરુપમ, રૂપમર પાંખડી બેઉ. ૪૯
મદની ખુમારીથી કંઈક જઇ શકુન વિચારિ સંભાવિ આ આવિઆ તિહાં વાલંભ૧ બનેલાં. ૪૩ તે સ્ત્રીના. ૪ વેણી. નિશિ ભરિ નિજ પ્રિય નિરખી હરખી દિઈ પરિરંભ.૩૩ ૫૦ ૪૫ તરવાર. ૪૬ હાથમાં. ૭ રંગ રમઈ અતિ હરખી સરસ૩૪ નિજ ભરતારિ
ધનુષ. ૪૮ ઝબકાર. ૪૪ વીજ
ળીના. ૫૦ ગાલ, ૫૧ કમળ, દસઈ તે ગયગમણ૫ નમણી કુચ યુગ9 ભારિ. ૫૧
પર બૂડીમર. ૫૩ દાંતને. ૫૪ કામિની નાહુલ ૮ ૩ સુખ, તીર સુખ કશું ન જાઈ. છતાયેલું; પરાભવ પામેલું પાપ પામી અનઈ પ્રિય સંગમ અંગ મનહર થાઈ
કાંતિવડે, પ૬ લીલમ, પાનાં. ખૂપ ભર્યા શિર કેતકિ સેત૦ કિયા શિણગાર.
૫૭ હરિમાળ ૫૮ પંચમ સ્વર, મિલિઆ મંડન સારી નારી ભરતાર. રાસ રમાઈ અબલા વનિ, લાવનિમય જસુ રંગ. સહજ સલીલ મદાલસર આલસઈ તીહ૩ અંગ. ૫૪ વીણિક ભણૂં કિ ભુજંગમ, જંગમ મદન કૃપા.૫ કરિ કુસુમાયુધ પ્રગટી ભુગુરી ધણહ૭ સમાન. પપ કાનિ કિ ઝબકઉ૪૮ વીજનુજ ૨ બીજનુ ચંદ કિ ભાલિ? ગહસઈ સકલંક હ મયંક બિંબ વિશાલ. પ૬ મુખ આગલિ તૂ મલિન રે નલિનપ રે! જઈ જલિ ગાહિ૫૨ દંતહ૫૩ બીજ દિખાડિમ, દાડિમ જિત સુખમાહિ૫૫! પછ નીલમણિપ૧ કુંડલ કાનિ હવાનિ હસઈ હરિઆલ ૫૭ પંચમઢ આલવઈ કંઈ કંઈ મુક્તામાલ. - ૫૮
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
૪૨૮
૬૦
૬૪
સીમંત સી`દુરિ અઉિર પૂરિઉ મેાતી સુરંગ. રાખડી જડી માણિક જાણિ કિ૪ ણિમણિ ચંગુ.પ પ ભહિĒ કિ મનમથ ધહિ અ; ગુણુ ડિઈ વરહાર; ભાણુ કડાખલા સાહઈ; માહઈ સયલ સંસાર. - પુલવ૧૦ પેશા૧૧ પાણિ કિ જાણિ કુસુમ સુકુમાલ, સરલ તરલ૧૨ ભુજદંડ કિૌંડ કમલિની૧૩ નાથ, હિરણ હરાવઈ જોતી. મેાતીનાં શિર જાલ. રગિ નિરુપમ૧૪ અધર જિ;૧૫ અધર જિત્યાં પરવાલ,૧૬ તિલકુસુમેપમ૧૭ નાક રે. લાંક૧૮ ૨ લીજઈ મૂઠિ શિય૧૯ કામલ પાણિ રે જાણિ ? ચાલ મજીદ, બહુલતા॰ અતિ કામલ કમલ મૃણાલ સમાન. જી પરિટિ પંચાનન.૨૩ મનન૪ નહિ ઉપમાન. કુચ બિહુ અમીકલસા;૨૫ પણિ૨૬ થાપણ તણી અનંગ. તીચુર રાખણહાર રે હારુ રે ધવલ ભૃગુ.ર નમણુ ન કરઇ પયાધર યાધ રતિહ૩૦ સગ્રામિ; કંચુક૭૧ ત્યજઇ સનાહુ૨ રે નાહુ રે મહાભડ પામિ. ૬૬ ઉન્નત૩૩ કુખ્ય કિ હિમ શિખરી.૩૪ શિખરીરૂપ તેહ પઠે ૩૬ હાર નીઝરણુ;૩૭ માંહિ રે નાહુ મૈં ઝીલતુ દીઠ, રૂપમઈ ૩૮ વિધિ તાં ઘડી જાધડી, ઉપમ૪૦ નઈ,૪૧ કિર કંકણ, પાઇ નેઉર,૪૨ કેઉર૪૩ બહડીઆંઈ ૪૪ અલવિહુ'૪પ લોચન મીચર્ખ, હીંચઈ હીલિ એકિ એકિ હદુઈ પ્રિય કર્માલ રે, રમિલ૪૬ કર્ણ જલિ એકિ, એકિ ? દિઈ ખાલી તાલી છર્દિ૪િ૭ રાસ. એક દિઈ ઉપાલંભ રે વાલરિ૪૮ વિલાસ, મુરકક્ષÜ૪૯ મુખ મયંકેાડ, મેાડઈ લલવલપ॰ અંગ, વાનિ૫૧ સુત્ર વખાડઈ, લાડઈ પર નિતુ નવર’ગ, કંટક સ’ટિપ એવડ દેવડઈ પઈસી ભૃગુપ૪ યલપઈપપ ગુણ માણુ,પ૬ જાણુઈ પરિમલુ ગુ. ૨ પાડલ કલી છઈ ક્રૂ અલી; તૂ. અલિઅલ૫૭ ! મ ધેાલિ, તૂં ગુણવેદ તે સાચ કાચÎ મહી મ વિરેશલિ.પ૮ ખઉલસરી મદ ભી...ભલુપ ઈ ભલુ ભાણ અલિ રાજી. સંપતિ૬૦ વિષ્ણુ સુકુમાલતી૬૧ માલતી વીસરી આજી. ૨ પાલઈ તેહુ૧૩ પુરાણુ ન; જાણુ ન ભલુ સિખ ! ભૃગુ. અલગ થિક ગુણ બિમણુઈ દમણુઈ ૧૪ લિઈ રસ રગ ૭૫ .
છ
७४
૧
ર
૬૩
પ
૬૮
૬૯
७०
For Private And Personal Use Only
૧
૭૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથ
૧ સેથા. ૨ ભલે. 3 માથાનુ` રત્નજડિત ધરેણું. ૪ કે.. ૫ સુંદર. ૬ ભવાં; ભ્રમર. ७ ન્હાનું ધનુષ. ૮ પણછે. ૯ કટાક્ષ, ૧૦ કુંપળ. ૧૧ સુંદર. ર હાલતા. ૧૩ ક્રમળનેા છે।ડ. ૧૪ ઉપમા રહિત. ૧૫ નક્કી, ૧૬ પરવાળાં. ૧૭ તિલના ફૂલ સરખું, ૧૮ ડે. ૧૯ કૂંપળ. ૨૦ વેલ સરખા હાથ, ૨૧ દાંડા. ૨૨
જીતે છે; હરાવે છે. ૨૩ સિદ્ધ, ૨૪ સુખ, ૨૫ અમૃતથી ભરેલા કળશે।. ૨૬ વળી. ૨૭ તેનેા. ૨૮ રક્ષણ. ૨૯ નાગ. ૩૦ ક્રીડાના ૩૧ કાંચળી. ૩૨ અખ્તર. 33 ઊંચા ૩૪ હિમાચળ, ૩૫ શિખરામાં, ૩૬ પેડૂ છે. ૩૭ ૩રણ. ૩૮ રૂપાળી. ૩૯ બ્રહ્મા. * ઉપમા. ૪૧ જેની, ૪૨ નૂપુર. ૪૩ કડાં. ૪૪ હાથેામાં, ૪૫ અમથાં. ૪૬ રમત. ૪૭ છંદમાં ૪૮ પ્રિયતમને. ૪૯ મરકલડાં સાથે; સ્મિત હાસ્ય કરીને. ૫૦ લચકાઈ જતું; અત્યંત મૃદુ. ૫૧ શરીરની કાંતિએ. પર ખેલે છે. ૫૩ સકટ સાથે, ૫૪ ભ્રમર. ૫૫ રસિકતાથી. પ૬ માણે છે; ઉપભાગ કરે છે. ૫૭ હે ભ્રમર. ૫૮ વલાવ. ૫૯ મસ્ત. ૬૦ સમૃદ્ધિ, ૬૧ તે. ૬૨ આજ. ૬૩ પ્રીતિ. ૬૪ મેગરાનું ફૂલ.
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
૨૯
વસંતવિલાસ બાલિ વિલસિવા વિવરનિ ભંવર નિહાલઈ માગુ
૧ શિર; માથે. ૨ દુર્ભાગ્ય, આવરિઆ ઈણિણીગુણ ગુણ તુઝ લાગુ.
૩ ખવાય છે. ખાવામાં આવે
છે. મરુ. ૫ એલચીને છોડ, કેસ ગરવ મ તું ધરિ મેં શરિ ભમર બઈ,
૬ અરય; જગલ છ લે. ૮ (માલતી વિરહ બહુ વહઈ) દૂ હવઈ ભણી ૫ઈ. ૭૭ સણ. ૯ નઈ, ચમેલી. ૧૦ સખિ ! અલિ ચરણ ન ચાંપઈ ચાંપઈફ લિઈ નવિ ગંધ. ખીલી છે. ૧૧ બાળરી શાથે. રૂડઈ દેહગ લાગઈ આગઈ ઇસુ નિબન્ધ. લાગઈ આગઈ ઇસ નિબળ્યું.
છ૮ ૭૮
૧૨ બલસરી ૧૩ ભેદ, ૧૪ શા નિત નિતુ ચરીઅઈક મઉ વિરુઅઉ ગંધ કરંગિક
માટે. ૧૫ સાથે. ૧૬ ખાખરાનાં
ફૂલ; કેસુડાં. ૧૭ એક જાતનું ફૂલ. ભમર ! ભમી ભમી ર ઉ લીણુઉ તસ રસ રંગી. ૭૯
૧૮ મોગરાનો છોડ. ૧૯ મેહ ભમર ભમંતઉ ગુણ કરઈ અગર જ કોરીઉ જોઈ.
પામેલો; આસક્ત થએલ. ૨૦ અછ અ તીણુઈ વિસઈ વંસ વિણાઈ સોઈ • ખૂબસૂરતીથી. ૨૧ ચંપાની ૨૨ મૂરખ ! પ્રેમ સુહાતી જાતિ ગઈ મ ચીતિ.
બંત, ૨૩ પ્રમાણે. ૨૪ રીઝવે વિકસી૧૦ અલિ! નવમાલી બાલીઈ૧ માંડિ પ્રીતિ.
છે. ૨૫ મધુર વચન છે જેનાં. ૮૧
* ૨૬ આ. ૨૭ ઠેકાણે. એકિ થડિ (સરિખી) બઉલ૧૨ બિઉ લતાનવિ ભેઉ.૧૩ ભમર! વિચારિ કિશ૧Y (કરિ) પામર ! વિલસિ સૂં બેઉ ૧૮૨ મકરંદિ માતી પદ્મિની પવિની જિમ નવ નેહિ અવસરિ લેવુ રસુ મૂકઈ ચૂકઈ ભમરસુ દેહિ. ૮૩ ભમર? પલાસ૬ કર બલા; આંબલી આંબલી છાંડિ. કુચલિ ફલિત કિ તરૂણી કરણી૧૭ સિઉ રતિ માંહિ. ૮૪ દમનહ૮ ગુણિ મદમાતઉ રાતઉ૧ રૂપિહિં૨૦ ભંગુ. કંદ કુસુમ રમાઈ છાંડઈ ચાંપુલા ૨૧ સંગ.૨૨ ઇણ પરિ૩ નિતુ પ્રિય રજવઈર૪ મંજુવઈણ ઈરલ ડાઈર૭ ધન ધન તે ગુણવંત, વસંતવિલાસ જે ગાઈ.
૮૫
તા. ક. જૈન હોવા છતાં જૈનેતર કૃતિ તરીકે વિદ્વાનમાં ઈ. સ. ૧૮૯૨ થી. પરિચિત થએલ આ “વસંતવિલાસ' કાવ્યના કેટલાક પાઠ તુટતા છે, તેથી તપાસ કરતાં કોઈ પણ મુનિ મહારાજ તથા વિદ્વાનના જોવામાં આ કાવ્યની બીજી પ્રત આવે તો તેઓ મને લખી જણવવા કૃપા કરે એવી મારી વિનંતિ છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
संग्राहक मांडवगढ संबंधी लेख
श्रीयुत नन्दलालजी लोढा ___ मालव देश में धारानगरी राज्यान्तर्गत मांडवगढ़ नामक जैन तीर्थ है, जो मंडपदुर्ग, मंडमाचल, मंडप, के नाम से प्रचलित था और जहां जैनों की वस्ती बहुत थी व जैन मन्दिर भी ज्यादे थे। आज वहां पर सारा नगर खंडहर सा देख पडता है। बादशाही जमाने की थोडी इमारतें इस वक्त मौजूद हैं। जैन समाज इस वक्त इसको तीर्थ स्वरूप मानता है और यात्रार्थ यात्रियों का आवागमन होता रहता है। इसके प्राचीन जैन इतिहास के संग्रहरूप में कोई पुस्तक छपी हो वैसा देखने में नहीं आया है। विद्वान इतिहासकारों से मेरा अनुरोध है कि इसका जैन इतिहास जितना संगृहीत हो सके एकत्र करके " मांडवगढ का जैन इतिहास" नाम से पुस्तक छपाई जावे तो प्राचीनता के अन्धकार में रहा हुवा इतिहास जरूर प्रकाश में आवेगा । मेरे देशाटन फिरने में मांडवगढ सम्बन्धी मूर्तियों के शिलालेखों व दोवाल वगैरह में लगे हुए पत्थरों वगैरह में खुदे हुए लेख वगैरह प्राप्त हुए हैं और जो होते जावेंगे उसको क्रमशः प्रकाशित करते जाने का विचार किया है। मैं कोई विद्वान नहीं हूं। सेवाभाव से कार्य करता है अतः उसमें त्रुटि रहना संभव है। वाचकगण इसके लिए क्षमा करें और उस ओर मेरा ध्यान आकर्षित करके अनुगृहीत करें ।
(१) सं० १५४१ वर्षे वै० शु० ५. प्रा० सं० जाना भा० राही पुत्र सं० कुरपालेन भा० पुनी पुत्र पदमसी भा० आंबी पुत्री नानो युतेन....मात्र श्रेयसे श्रीपार्श्वनाथ बिंबंका० प्र० तपा श्री सोमसुंदर संताने श्री लक्ष्भीसागरसूरिभिः ॥ श्री मंडपदुर्गे ॥ श्री.
___ यह लेख ग्राम मंडोद, जिला शाजापुर, रियासत ग्वालियर के जैन मन्दिर में पीत्तल धातु की पंचतीर्थी के पीछे है।।
(२) संवत् १५३६ वर्षे मंडपवास्तव्य ओसवाल ज्ञाति सो० आशा भा० बांदूसुतनाथाकेन स्वश्रेयसे श्री मुनिसुव्रतस्वामिबिंब कारितं प्रतिष्टितं श्रीबृहत्तपापक्षे श्री उदयसागरसूरिभिः ।
यह लेख ग्राम केसूर, रियासत धार के, दशा ओशवाल के जैनमन्दिर में श्यामपाषाण की पंचतीर्थी के पीछे है।
(३) मैं श्री रतलाम सम्मेत शिखर स्पेशल ट्रेन में यात्रार्थ गया था उस वक्त ता. १५-११-३३ को श्री भांदक तीर्थ में मन्दिर के अन्दर एक धातु की पंचतीर्थी का लेख देखने में आया, उसमें सं० १५२२ और मंडपदुर्ग लिखा हुवा था, कारण वशात् पूरा लेख नहीं उतार सका ।
(क्रमश:)
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ.....મા.....ચા.....ર
ધર્મનિ દૃક રેકો
હિંદુસ્તાનમાં વર્ષોથી ગ્રામોફોનની રેકર્ડા બહાર પાડતી “ હીઝ માસ્ટર્સ વાઇસ ” નામની કંપની તરફથી, કેટલાક સમય પહેલાં “તીરુન્યાન સદર” નામનું ચાર રેકર્ડમાં સમાપ્ત થતું નાટક તામિલ ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નાટકમાં સર્વમાન્ય ઇતિહાસની ઈરાદાપૂર્વક અવગણના કરીને પ્રભુ શ્રી પાર્શ્વનાથ અને પ્રભુ શ્રી મહાવીરસ્વામીના સંબંધમાં સાવ કપોલકલ્પિત સવાઃ ગોઠવીને જૈનધર્મને, જૈનધર્મના ગૌરવભર્યા ઇતિહાસને અને જૈનધર્મના પદ્મ માનનીય પૂજ્ય પુરુષોને ઉતારી પાડવામાં આવ્યા છે.
તામિલ ભાષાની આ રેકર્ડા તરફ સૌથી પ્રથમ મદ્રાસના જૈન સધનું ધ્યાન ગયું. આ રેકર્ડી ધર્મનિદક અને કાઇ પણ ધર્મપ્રેમીની લાગણીને દુઃખવે તેવા લાગવાથી તે સચે એ વાત આખાય જૈન સંઘ સમક્ષ રજૂ કરી. પરિણામે આખાય દેશમાં એ ધર્મનિક રેકર્ડો માટે ઠેર ઠેર સભા ભરી વિરાધના ડરાવા કરવામાં આવ્યા અને એ વાતની જાણ કંપનીને તથા મદ્રાસની સરકારને કરવામાં આવી. આપણા દરેક પેપરમાં પણ એ માટે ઉગ્ર વિરાધના સૂરો કાઢવામાં આવ્યા. બીજી બાજૂ ધી યંગમેન્સ જૈન સેાસાઈટી તરફથી એ રેકર્ડો બાબત “હીઝ માસ્ટર્સ વાઇસ” કંપનીની કલકત્તાની હેડ આપીસ સાથે પત્ર વ્યવહાર - ચલાવવામાં આવ્યા. ઠેરઠેર સભાઓ ભરીને બતાવવામાં આવેલ ઉગ્ર વિરોધ તથા ધી યુગમેન્સ જૈન સોસાઇટી તરફથી કરવામાં આવેલા પત્રવ્યવહારને ધ્યાનમાં લઇને, (કેટલાક પત્રવ્યવહાર થયા પછી ) છેવટે કંપની તરફથી ધી યંગમેન્સ જૈન સેાસાઇટીને નીચેની મતલબને પુત્ર મળ્યા છેઃ
રર......જૈનોના વિરોધ ધ્યાનમાં લેતાં અમેએ મજકુર રેકર્ડે અમારા લીસ્ટમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય કર્યા છે, અમને ખાત્રી છે કે જૈન સમાજને અમારા આ નિણ યથી સાંત્વન મળશે અને અમે માનીએ છીએ કે આ રીતે આ પ્રકરણના સમાધાન પૂર્ણાંક અંત આવ્યા છે.” તા. ૨૧૨૧૩૭, નં. P/A C.
આ પ્રમાણે એ કંપનીની મુખ્યશાખા તરફથી ધી યંગમેન્સ જૈન પત્ર મળવાથી આ પ્રકરણના લાભદાયક અંત આવ્યા છે અને તેથી ચ્ચે છે એમ માનવામાં આવે તા તે ખેાટુ નથી.
સેાસાટીને આવેા જૈન સંધના વિજય
For Private And Personal Use Only
تر شیر
પરન્તુ મદ્રાસના શ્રી સંધને, આવી ધર્મનિદક રેકડૅ માટે આટલા માત્રથી સતોષ ન થયા, એટલે તે શ્રીસંધે એ માટે કંઇક કાયદેસર પગલાં ભરવામાં આવે અને એ રેકર્ડા સામે રીતસરને સરકારી પ્રતિબંધ મૂકાઇ જાય તે માટે પેાતાને પ્રયત્ન ચાલુ રાખ્યા.
તાજેતરમાં જ આ પ્રયત્નને ધારેલી સફળતા મળ્યાના શુભ સમાચાર મળ્યા છે. મદ્રાસની સરકારે એ ધનિક રેકર્ડ સામે કાયદેસરના પ્રતિબંધ જાહેર કર્યાં છે, અને આ રીતે આ પ્રકરણના સંપૂર્ણ વિજયભર્યાં અંત આવ્યા છે.
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 પ્રભુ શ્રી મહાવીરદેવના જીવન સંબંધી મહત્ત્વનું પ્રકાશન श्री जैन सत्य प्रकाश श्री महावीर निर्वाण विशेषांक જૈનતિ " નામક સાપ્તાહિક પત્રના અભિપ્રાય “એક સંપૂર્ણ અને સર્વાગ સુંદર ' મહાવીર ચરિત્ર’ ની આવશ્યક્તા સ્વીકારી, તેના એક અંગ તરીકે શ્રી જૈન સત્ય પ્રકાશે ? આ મહાવીર નિર્વાણ વિશેષાંકની યોજના કરી હતી, અને આ દળદાર ગ્રંથ જોતાં તે યેજના ફળીભૂત થઈ હોય તેમ જણાય છે. આ અંકમાં હિન્દી-અંગ્રેજી તેમજ ગુજરાતીમાં પ્રભુ મહાવીરના જીવનના, વનના કે તત્કાલીન સમયને ચર્ચતા ત્રીસ ઉપરાંત લેખોનો સમાવેશ થયેલ છે. જેના લેખકોમાં જૈન સમાજના જાણીતા આચાર્યો, વિદ્વાન મુનિવર ઉપરાંત, પ્રસિદ્ધ જૈન વિદ્વાનો છે. ખુશી થવાની વાત છે કે ઈતિહાસમૃતિ શ્રીમાન ઓઝાજી જેવાતા પણ આમાં સહકાર મેળવી શકો છે. આ ગ્રંથ આજે અને ભવિષ્યમાં પણ મહાવીર ચરિત્રના નિર્માણ કરનારને એક ઉપયોગી સાધન થઈ પડશે એ નિર્વિવાદ વાત છે. સમાજમાં પુરાતત્વના એક માસિકની જરૂર છે. આ માસિક જે એ માર્ગે પ્રગતિ કરશે તે સમાજમાં એક જરૂરી પૂર્તિ કરશે તેમાં શક નથી.” તા. 23-1-37 ડ્રાયલ આઠ પેજી સાઈઝ, ઊંચી જાતના કાગળો, સુંદર છપાઈ અને પૃષ્ઠ સંખ્યા 228 છતાં એ અંકનું છૂટક મૂલ્ય માત્ર બાર આના (ટપાલ ખર્ચ” જુદું) જ છે. ટપાલ ખર્ચા:-બુકપેસ્ટથી મગાવનારે કુલ તેર આના મોકલવી. વી. પી. થી મગાવનારને એક રૂપિયાનું વી. પી. કરવામાં આવશે. ગ્રાહક થનારને ખાસ લાભ ! જેઓ બે રૂપિયા ભરીને " શ્રી જૈન સત્ય પ્રકાશ " ના ગ્રાહક તરીકે પિતાનું નામ નોંધાવશે તેમને કેઈ પણ જાતના વિશેષ મૂલ્ય વગર ચાલુ અંક તરીકે આ દળદાર અંક મોકલવામાં આવશે અને તે ઉપરાંત આખા વર્ષ દરમ્યાન બીજા દશ અકા મળતા રહેશે. તો ગ્રાહક થવા માટે આજે જ લખે, શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશીંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત). For Private And Personal use only