SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૩ મ‘ખલિપુત્ર ગોશાલ ૪૦૩ કરીને તેજોલેશ્યાની વિધિ શીખી લીધી, અને તેજોલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરી. આ તેજોલેસ્યા છ મહીના સુધી વિધિપૂર્વક ધાર તપસ્યા કરવાથી પ્રાપ્ત થાય છે. ૭ શિષ્યની પ્રાપ્તિ ગાશાળા હવે તે। ભગવાન મહાવીરસ્વામીને તેણે પવિવાદ, નિયતિવાદ કે આવિકમત' ના Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધી થઈ ચૂક્યા હતા. પ્રચાર કરવા શરૂ કર્યાં હતા. . ૪. ભગવાન મહાવીરથી વિરૂદ્ધ થઈને ગેાશાળાએ જે મતના પ્રચાર કર્યાં હતા, તેને ‘ નિયતિવાદ', ‘પરિવર્ત્તવાદ' અથવા ‘વિકમત' ના નામથી ઉલ્લેખ આવે છે. તેમાં પણ ખાસ કરીને આજીવિકમત' ના નામથી તે વધારે પ્રસિદ્ધ છે. ગેાશાળાના આ ‘વિકમત ' સબધી બૌદ્ધ ગ્રંથામાં ઘણા ઉલ્લેખ મળે છે. બૌદ્ધ અને જૈનપ્રથાના આધારે જ ડૉ. એ. એફ. હેઅમ્લ, ડૉ. બી. એસ. રૂ. આદિ કેટલાક વિદ્વાનાએ સ્વતંત્ર લેખા લખ્યા છે. તે સિવાય કેટલાક વિદ્વાનોએ પ્રસગ પ્રસંગ ઉપર તે વિષયમાં સક્ષિસ ાટા પણ લખી છે. એ બધા ઉલ્લેખાથી એ સ્પષ્ટ થાય છે કે મંલિ ગાશાળ' ‘આવિક સપ્રદાય ના નેતા હતા. . મંલિગેાશાળના ‘ આજીવિકમત ' । સામાન્ય પરિચય આ પ્રમાણે કરાવી શકાય. “ પ્રાણિયાના ક્લેશના માટે કંઈ પણ હેતુ-પ્રત્યય નથી. વિના હૅતુ—વિના પ્રત્યયે જ પ્રાણી કલેશ પામે છે. પ્રાણિયાના શુદ્ધિના કાઇ. હેતુ–પ્રત્યય– નથી; વિના હેતુ-પ્રત્યયે જ પ્રાણી વિશુદ્ધ બને છે. ન આત્મકાર છે, ને પરકાર છે;ન પુરુષા છે, ન બળ છે; ન વી છે. તમામ સત્ત્વ-પ્રાણ-ભૂત-છત્ર સ્વવશ છે, બળ-વીય રહિત છે. નિયતિથી નિમિ`ત અવસ્થામાં પરિણત થઇને છ અભિજાતિઓમાં સુખ-દુ:ખ અનુભવ કરે છે. ચૌદસ હજાર ( ચૌદલાખ ) મુખ્ય ચેાનિયા છે, બીજી આફ સે। અને ખીજી છસે છે. પાંચસા ક છે. બીજા પાંચ ક, ત્રણ ક, એક કમ અને અકમ' –એમ કર્યાં છે. બાસઠ પરિષદ્, ખાસડ અન્તર્કલ્સ, છ અભિતિયા, આઠ પુરુષભૂમિ, ઓગણપચાસ સો આવિક, એગણપચાસ સેા પરિવ્રાજક, એગણપચાસ સેા નાગાવાસ, વીસ સે। ઇન્દ્રિય, ત્રીસ સા નર્ક, છત્રીસ રોધાતુ, સાત સંગ઼ી ગ, સાત અસન્ની ગર્ભ, નિગ’ઢી ગ, સાત દેવ, સાત મનુષ્ય, સાત પિશાચ, સાત શર, સાત ગાંઠ, સાત પ્રવાત સાત સે। પ્રપાત, સાત સ્વપ્ન, સાત સે સ્વપ્ન. બાળ, પંડિત સૌચારાથી હજાર મહાકલ્પમાં આવાગમન કરીને દુઃખના અંત કરશે, ” For Private And Personal Use Only જુઓ, યુદ્ધચર્યા. પૃ. ૪૬૨, જૈનસૂત્ર વાસગદસાઓ' માં ગેાશાળાના સિદ્ધાન્ત આમ બતાવ્યા છે: " गोसालस्स मंखलिपुत्तस्स धम्मपण्णत्ती : नत्थि उदाइ वा कम्मंद वा बलेइ वा वीरिएड ચા-પુલિયા પરમેશ્વા । નિયયા સવ્વમાયા | અર્થાત્-મ'ખલિપુત્ર ગાશાળકની ધર્માં પ્રકૃતિઃ ઉત્થાન નહિ, કમ નહિ, બળ નહિ, વીય નિહ, પુરૂષાર્થ નહિ, પરાક્રમ નિહ. સમસ્ત પદાર્થોં નિયત જ છે, જુઓ, છઠ્ઠું કુંડકાલીય અધ્યયન,
SR No.521518
Book TitleJain Satyaprakash 1937 02 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy