________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
0000000004000000000
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
લેખક—આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી
IIIIIITT
( ગતાંકથી ચાલુ )
હુવે નૈયાયિકાએ માનેલા સાતમા તત્ત્વ ‘અવયવ’ના વિચાર કરતાં “ પ્રતિજ્ઞા
C
પર્યંત
हेतूदाहरणोपनयन निगमनान्यवयवाः ” અર્થાત્ પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન, એ પાંચ અવયવ કહેવાય છે. વંતે દ્વિમાન અર્થાત્ પર્યંત અગ્નિવાળા છે, આ ઠેકાણે, સિદ્ધ કરવાને યાગ્ય હેાય તે સાધ્ય કહેવાય એ પ્રમાણે, સાધ્ય અગ્નિ છે. આવી રીતે સાધ્યના નિર્દેશ કરવા તેનું નામ પ્રતિજ્ઞા. हिने ति - गमयति પ્રતિજ્ઞાતમર્થમિતિ ચૈતુ; '' જેની પ્રતિજ્ઞા કરી હેાય તે અને જે સિદ્ધ કરી બતાવે તે હેતુ કહેવાય, જેમ “ ધૂમવરવાત્” અર્થાત્ ધુમાડાવાળા હાવાથી, અગ્નિવાળે છે. વિજાતીય ધૂમાડા અગ્નિ સિવાય નિકળે જ નહિ એટલે તે અગ્નિને સિદ્ધ કરે છે, માટે હેતુ છે. દષ્ટાંત–ઉદાહરણ સાધ રૂપ અને વૈધ રૂપ એમ એ સાધ્ય અને હેતુના અસ્તિત્વને સિદ્ધ કરનાર ઉદાહરણ સાધ રસાડું: તે ધૂમ અને અગ્નિના અસ્તિત્વવાળુ હોવાથી અને સરેાવર, બન્નેના અભાવને સિદ્ધ કરનાર હાઈ વૈદ્ય મહાનલ', તથા વાય ” રસોડાની જેમ પર્યંત ધૂમાડાવાળા છે એ ઉપનય થયે।. “ તસ્માત્તથૈતિ,” માટે જરૂર પર્વત અગ્નિવાળેા છે, આ નિગમન થયું. આ પાંચે અવયવ શબ્દરૂપ હોવાથી પુદ્ગલ છે, અને તે અજીમમાં આવી જાય છે. માટે જુદા પદાર્થ સિદ્ધ થઈ શકતા નથી, અને જો તે પચાવયવથી પેદા થતા જ્ઞાનને લઈ એ તે તે જીવનો ગુણ હાવાથી, તેને જીવ પદાર્થાંમાં સમાવેશ થાય છે. પણ જુદા પદા સિદ્ધ થતા નથી.
સાધ
પ્રકારે બની શકે છે. દૃષ્ટાન્ત કહેવાય. જેમ દાન્તમાં આવે છે, દૃષ્ટાન્ત છે. ચથા
ܐ
For Private And Personal Use Only
==
संशयादूर्ध्व भवितव्यताप्रत्ययः सदर्थपर्यालोचनात्मकस्तर्कः, यथा भवितव्यમંત્ર સ્થાળુના પુડ્વેન વા અ—સંશય પછી ભાવીમાં થનાર છે. જ્ઞાન જેમાં, એવી સદની આલેચનારૂપ હોય તે તર્ક કહેવાય, જેમકે સ્થાણુર્વા પુરુષા વા એ સશય પછી અહીં સ્થાણુ જ હાવું જો એ, અથવા પુરૂષ જ હોવા જોઈ એ, એવી આલાયના. એ આલેાચના પણ એક તરેહનું જ્ઞાન જ થયું, એટલે આત્માથી ભિન્ન પદાથ ન થઈ શકે. અને એમ જો જુદી જુદી જાતનાં નાનેને પદાર્થ માનવામાં આવે, તેા પદાર્થની સંખ્યાને પાર ન રહે, કારણ કે જ્ઞાન તરેહ તરેહનાં હાય છે. संशयतकाभ्यामुत्तरकालમાવી નિયામ: પ્રત્યયા નિય: ” અ—સંશય અને તથી ઉત્તર કાલમાં નારૂં નિશ્ચયાત્મક જ્ઞાન, એ જ નિણૅય કહેવાય છે, તે પણ આત્મામાં જ ગણાય. અને
(2