Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
...........
શ્રી મુક્તિવિમળજી જૈન ગ્રન્થમાળા મણકા ૫ મે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનનવનોદ
[ પ્રથમ વિભાગ ]
~: સ ગ્રા હું કે પૂજ્યપાદું વ્યાખ્યાનવાચસ્પતિ વિદિવાકર શ્રીમત્ પન્યાસપ્રવર શ્રી ર્ગવિમળછગણિવર્યાન્તવાસી મુનિ શ્રી કનકવિચળજી,
← પ્ર કા શ ક —
શ્રી મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળાના સેક્રેટરી શાહુ શાંતિલાલ હરગાવન
હૈ. દેવશાના પાડા-અમદાવાદ.
કિંમત -૪-૦
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મન મુકિતવિમળાજી જૈન ગ્રંથમાળા મણક ૫ મ.
પરમ પૂજ્ય શાંતમૂર્તિ શ્રીમદ્દ પં. શ્રી દયાવિમળજીગણિ
પાદપભ્ય નમઃ
શ્રી જ્ઞાન-વિનોદ
(પ્રથમ વિભાગ.)
–: સંગ્રાહક :– પૂજ્યપાદ જ વ્યાખ્યાનવાચસ્પતિ કવિદિવાકર ) શ્રીમદ્ પંન્યાસ પ્રવર શ્રી રંગવિમળજી ગણિ. "
વર્યના શિષ્ય શ્રી મુનિ કનકવિમળાજી.
—: પ્રકાશક :– શ્રી મુક્તિવિમળ જૈન ગ્રન્થમાળાના સેક્રેટરી: શાહ શાંતિલાલ હરગેવન.
ઠે. દેવશાને પાડો–અમાલા
'
'
કે
વીર સંવત ૨૪૬ આS :: [ ની નીપલ છે વિક્રમ સંવત ૧૯૯૨] = મુતિ સંવત ૧૮
ઈ. સ. ૧૯૩૨–૩૬
કિંમત ૦-૪–૦
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમવૃત્તિ.
પ્રત ૧૦૦૦
પ્રાપ્તિસ્થાન:નગરશેઠ મણલાલ મોહનલાલ દોશી
ઓનરરી મેજીસ્ટ્રેટ. ઠે. દેશવાડા–મુત્ર વિજાપુર
(ઉ, ગુજરાત. )
મુદ્રકશેઠ દેવચંદ દામજી આનંદ પ્રેસ–ભાવનગર.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NR સમર્પણ UR
છે
પરમપૂજ્ય વિભાતે સ્મરણય: આબાલબ્રહ્મચારી વિદ્વજન વંદવંદનીય જૈનાગમપરિશીલનશાલી જૈનશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ કવિદિવાકર અનુગાચાર્ય પરમ- તારક ગુરૂદેવ શ્રીમદ્દ પંન્યાસ પ્રવર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી રંગવિમળજી મહારાજ સાહેબ
ગણિવર્યના કરકમલમાં આપ ગુરૂદેવની અનહદ કૃપાથી મને જે સન્માર્ગ પ્રાપ્ત થયું છે તે માટે આપશ્રીને પરમ ત્રાણી છું અને તે ઋણમાંથી યત્કિંચિત્ મુક્ત થવા આ જ્ઞાન-વિનેદને પહેલે વિભાગ આપશ્રીના કરકમલમાં અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. આશા રાખું છું કે આ પુસ્તકને સહર્ષ ગ્રહણ કરી કૃતાર્થ કરશે એ જ અંતરની અભિલાષા. છે શાબિત:
આપને બાલશિષ્ય
મુનિ કનકના સાદર વંદન ! ! !
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
O
--
CHHXXXXO
www.kobatirth.org
पूज्यपाद व्याख्यानवाचस्पति कविदिवाकर श्रीमत् पंन्यासप्रवर श्रीरंगविमळजी गणिवर.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जन्म सं. १९४० ना आसो सुदि ५ आहोर ( मारवाड़ ) स्थानकवासी दीक्षा सं. १९५० ना पोष वदि ७ पाली (मारवाड़) संवेगी दीक्षा - पालीताणा गणोपद- बिजापुर १९८४
१९६६ कारतक वदि ६
मागशर सुदि ३
0-00
For Private And Personal Use Only
पंन्यासपद मागशर वदि ६
=============0
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ॐ अर्ह नमः॥
Re-rican
છે શ્રી ગેડી પાર્શ્વનાથાય નમઃ સકલસિદ્ધાંતવાચસ્પતિ, અને સંસ્કૃતગ્રંથપ્રણેતા, કવિરત્નચૂડામણિ, પ્રાતઃસ્મરણીય, સકલસંગીશિરોમણિ, પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ શ્રીમદ પંન્યાસપ્રવર શ્રી મુક્તિવિમળજીગણિવર્ય
સદગુરૂન્ય નમ:
॥ अथ श्रीमत्तपागच्छाचार्य श्रीज्ञानविमलमूरि
विरचितम् ॥ ॥अथ श्री साधारण जिन स्तोत्रम् ॥
[शार्दूलविक्रीडितम् ] इष्टानिष्टवियोगयोगहरिणी कल्याणनिष्पादिनी,
चिन्ताशोककुयोगरोगशमिनी मूर्तिर्जनानन्दिनी । नित्यं मानववाञ्छितार्थकरिणी मन्दारसंवादिनी,
कल्याणं विदधातु सुन्दरतरं सत्यं वचोवादिनी ॥ १॥
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१]
चित्रं चेतसि वत्ततेऽद्भुतमिदं व्यापल्लताहारिणी, ___ मूर्तिस्फूर्ति मतीमतीव विमलां नित्यं मनोहारिणीम् । विख्यातां स्नपयन्त एव मनुजाः शुद्धोदकेन स्वयं,
सङ्ख्यातीततमोमलापनयतो नैर्मल्यमाविभ्रति ॥ २ ॥ धन्यादृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं,
धन्यासौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सलः। धन्यं कर्णयुगं वचोऽमृतरसं पीतं मुदा येन ते,
धन्यं हृत् सततं च येन विशदस्तवन्नाममन्त्रो धृतः ॥३॥ कि पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी,
किं चानन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी । तत्वज्ञानमयी सुदर्शनमयी निस्तन्द्रचन्द्रप्रभा,
सारस्फारमयी पुनातु सततं मूर्तिस्त्वदीयासताम् ।।४।। लोकालोकाविभासनकतरणिप्रायास्त्वदीयाः शुभा.
वाचोवाक्यक्तामशेषविमलज्ञानं सदा तन्वते । संसाराम्बुधिमध्यमज्जदसुभृद्वन्दस्य याः साम्प्रतं,
प्रोतायन्त इव प्रहृष्टमनसस्त्वद्भ्यानमासेदुपः ॥ ५ ॥ ॥ इतिश्रीमत्तपागणगगनाङ्गणदिनमणिभट्टारक श्रीज्ञानविमल
सरिरचितं श्री साधारण जिनस्तोत्रं संपूर्णम् ।।
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ७ ]
॥ अथ श्री चतुर्विंशति जिन स्तुति || [ वसंततिलका छंद ]
हरनार भ्रांति;
श्री तीर्थराज विमलाचल नित्य वंदो, देखी सदा नयनथी ज्यम पूर्ण चन्दोः पूजे मली सुखरो नरनाथ जेने, धोरी सदा चरणलंछन मांहि तेने ॥ १ ॥ श्रेयांसना घर विषे रस इक्षु लीधो, भिक्षा ग्रही निज प्रपौत्र सुपात्र कीधो ; माता प्रते विनयभाव घरी प्रभुए, अर्घ्यं अहो परम केवल श्री विभु || २ || देवाधिदेव गजलंछन चन्द कान्ति, संसार - सागरतणी एवा जिनेश्वरaणा युगपाद पूजो, दीठो नहि जगतमां तुम तुल्य दूजो ॥ ३ ॥ जन्म्यातणी नयरी उत्तम जे अयोध्या, त्राता नरेश प्रभुना जितशत्रु योद्धाः देदीप्यमान जननी विजया स्वीकारी, सेवो सदा अजितनाथ उमंगकारी ॥ ४ ॥ बाधे न केश शिरमां नख रोम व्याधि, प्रस्वेद गात्र नहि लेश सदा समाधिः छे मांस शोणित अहो ! अति श्वेतकारी, हे स्वामि संभव ! शुं संपद गात्र तारी ॥ ५॥
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[८] छे श्वास अंबुज सुगंध सदा प्रमाणे, आहार ने तुम निहार न कोई जाणे; ए चार छे अतिशयो प्रभु जन्म साथे, वंदं हमेश अभिनंदन जोडी हाथे ॥ ६॥ भूमंडले विहरता जिनराज ज्यारे, कांटा अधोमुख थई रज शुद्ध त्यारे; जे एक जोजन सुधी शुभ वात सुद्धि, एवा नमुं सुमतिनाथ सदा सुबुद्धि ॥ ७ ॥ वृष्टि करे सुरवरो अति सूक्ष्म धारी, जानु प्रमाण विरचे कुसुमो श्रीकारी; शब्दो मनोहर सुणी शुभ श्रोत्रमांहि, श्री पद्मनाथ प्रभुने प्रणमुं उच्छांहि ॥ ८ ॥ सेवा करे युगल यक्ष सुहंकरो ने, विजे धरी कर विषे शुभ चामरोने; वाणी सुणे सरस जोयण एक सारी, वं, सुपार्श्व पुरुषोत्तम प्रीतिकारी ॥९॥ जल्पे जिनेन्द्र मुख मागधी अर्ध भाषा, देवो नरो तिरिगणो समजे स्वभाषा; आर्यो अनार्य सबला जन शान्ति पामे, चंद्रप्रभु चरण लंछन चन्द नामे ॥ १० ॥ वैरी विरोध सघला जन त्यां विसारे, मिथ्यात्वियो विनयी वाक्य मुखे उच्चारे;
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 8 ]
वादी कदी अविनयी थई वाद मांडे, देखी जिनेश सुविधि जन गर्व छांडे ॥। ११ ॥ जे देशमां विचरता जिनराज ज्यारे, भीति भयंकर नहि लवलेश त्यारे; ईति उपद्रव दुकाल ते दूर भाजे, नित्ये करूं नमन शीतलनाथ आजे ।। १२ ॥ छाया करे तरु अशोक सदैव सारी, वृक्षो सुगंध शुभ शीतल श्रेयकारी; पच्चीस तोयण लगे नहि आधि-व्याधि, श्रेयांसनाथ तुम सेवथकी समाधि ॥ १३ ॥ स्वप्नो चतुर्दश लहे जिनराज माता, मातंग ने वृषभ सिंह सुलक्ष्मी दाता; निर्धूम अनि शुभ छेक्ट देखीने ते, श्री वासुपूज्य प्रभुता शुभ स्वप्नथी ते ॥ १४ ॥ जे प्रातिहार्य शुभ आठ अशोक वृक्षे, वृष्टि करे कुसुमथी सुरनाद दक्षे; बे चामरो शुभ सुखासन भास्करो ते, छे छत्र हे विमलनाथ ! सुदुंदुभी ते ॥ १५ ॥ संस्थान छे सम सदा चतुरस्र तारुं, संघेण वज्ररूपभादि दीपावनारुं; अज्ञान क्रोध मद मोह हर्या तमोए, एवा अनंत प्रभुने नमी अमोए ।। १६ ।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१०] जे कर्म वैरी अमने बहु पीडनारा, ते कर्मथी प्रभु तमेज मुकावनारा; संसारसागरथकी तमे तारनारा, श्री धर्मनाथ पद शाश्वत आपनारा ॥ १७ ॥ श्री विश्वसेन नृपनंदन दीव्य कान्ति, माता सुभव्य अचिरा तस पुत्र शान्ति; श्री मेघना भव विषे सुर एक आवी, पारेव सिंचनकनुं स्वरूपा बनावी ॥ १८ ॥ पारेवने अभय जीवितदान .आप्यु, पोतात' अति सुकोमल मांस काप्युं: तेवा महा-अभयदानथी गर्भवासे, मारी उपद्रव भयंकर सर्व नासे ॥ १९ ॥ श्री तीर्थनायक थया वली चक्रवर्ती, बन्ने लही पदवीओ भव एकवर्ती; जे सार्वभौम पद पंचम भोगवीने, ते सोलमा जिनतणा. चरणे नमीने ॥ २० ॥ चौराशी लक्ष गज अश्व रथे करीने, छन्नु करोड जन लश्कर विस्तरीने तेवी छते अति समृद्धि तजी क्षणिके, श्री कुंथुनाथ जिन चक्री थया विवेके ॥ २१ ॥ रत्नो चतुर्दश निधान उमंगकारी, बत्रीस बद्ध नित नाटक थाय भारी;
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 27 ]
अंगनाओ, संपदाओ || २२ ||
पद्माननी सहस चोसठ तेवी तजी अरजिनेश्वर नित्ये करे कवल - क्षेपन कंठ सुधी, षटू मित्रने तरण काज निषाड़ बुद्धि; उद्यान मोहन गृहे रची हेम मूर्ति, मल्लिजिनेश पडिमा उपकार कीर्ति || २३ || निःसंगदान्त भगवंत अनंतज्ञानी, विश्वोपकार करुणानिधि आत्मध्यानी; पंचेन्द्रियो वश करी हणी कर्म आवे, वन्दो जिनेन्द्र मुनिसुव्रत तेह माटे ॥ २४ ॥ इन्दो सुरो नखरो मली सर्व संगे, जन्माभिषेक समये अति भक्ति रंगे; विद्याधरी सुखरी शुभ शब्द रागे, संगीत नाटक करे नेमिनाथ आगे ।। २५ ।। राजेमती गुणवती सती सौम्यकारी, तेने तमे तजी थया महा ब्रह्मचारी; पूर्वभवे नव लगे तुम स्नेह धारी, हे नेमिनाथ ! भगवंत परोपकारी ॥ २६ ॥ सम्मेतशैलशिखरे प्रभु पार्श्व सोहे, शंखेश्वरा अमीझरा कलिकुंड मोहे; श्री अश्वसेन कुलदीपक मातु चामा, नित्ये अचित्य महिमा प्रभु पार्श्वनामा || २७ ॥
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१२]
सिद्धार्थराय त्रिशला सुत नित्य वन्दो, आनंदकारक सदा चरणारविंदो; जे शासनेश्वरतणो उपकार पामी, पूनुं प्रभु चरण श्री महावीरस्वामी ॥ २८ ॥
अथ श्री रत्नाकर पच्चीशीनी स्तुति । कल्याणलच्छि सुखना शुभ केलिधाम, इन्दे सुरेन्द नरदेव पदाभिराम; सर्वज्ञ ने अतिशयादि सुज्ञानवन्त, हे तीर्थनाथ ! जयवन्त सदा भदंत ॥१॥ दुर आ भवविकार निवारनार, आधार लोक त्रयना करुणावतार; भोला दिले तुम कने अरजी उच्चारूं, जाणो जिनेश सवि अंतर रूप मारुं ॥ २ ॥ क्रीडा समेत शिशु मात-पितानी पास, बोले न शुं हृदयमां धरतो विकास; तो हुँ यथार्थ निज अंतर खेद साथ, बोलुं जिनेश निज वितक वात नाथ ! ॥ ३॥ दीधुं न में त्रिजगदीश सुपात्र दान, सेव्युं न शील मनहारि तपो विधान; सद्भाव आ भव विषे न थयो अमंद, हुँ तो मुधा बहु भम्यो भवमां जिणंद ॥ ४ ॥
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१३]
क्रोधाग्निथी अति निरंतर छु बळेलो, ने दुष्ट लोभ अहिथी पण छ दशेलोः ग्रस्यो महाजगरे मुजने ज एबुं, बांधेल छं कपटथी केम नाथ से ? ।। ५ ।। कयु न पूर्वभवमां हितकार्य क्यारे, तेथी अहिं सुख मळ्यु नहि लेश मारे; हे नाथ ! जो इह भवे नव पुण्य थाये, मानुष जन्म भवपूरण काज जाये ॥ ६ ॥ आनंददायी निरखी मुख चन्द सार, मारं अरे ! मन नथी द्रवतुं उदार जेथी शीलाघटित ए मुज चित्त भासे, तेथी कठोर दिसतुं न कदा विकासे ॥ ७॥ संसारमां बहु भमी तुजथी उदार, पाम्यो त्रिरत्न अति दुर्लभ तारनार; निद्रा प्रमाद करतां प्रभु हुँ ज हार्यो, पोकार क्या जइ करुं भव में वधार्यों ॥ ८॥ वैराग्य रंग परवंचन काज धारूं, धर्मोपदेश जनरंजनमां वधारूं; विद्या विवाद करवा मम छे प्रयास, हा! केटलं ज मम हास्य करुं प्रकाश ? ॥९॥ निंदा पराइ करतां मुख९ सदोष, अन्यांगना निरखतां मुज नेत्र दोष;
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ १४ ]
चिंती विरूप परतुं मन क्लिष्ट कीधं, मारं थशे ज किम फोगट पापली ? ॥ १० ॥ कामांधता ज मुज आतमने सतावे, वांछी घणुं विषयने कलुषी बनावे; लज्जाथकी ज प्रभु में तुमने प्रकाश्यु, ते ज्ञान केवलथकी स्वयमेव भास्युं ॥ ११ ॥ लोप्यो कुमंत्रथकी में परमेष्ठी मंत्र, वाणी हणी कुमत शास्त्रथकी स्वतंत्र; संगे कुदेव हणवा मथतो स्वकर्म, हे देव ! ए सकल तो मम बुद्धि भर्म ॥ १२ ॥ प्रत्यक्ष दृष्टिगत श्री जगदीश त्यागी, मारी विमूढ मति अंतरमांहि जागी; वक्षोज नाभि नयनो रमणी विलास, देखी कटितट मने प्रगट्यो उल्लास ।। १३ ॥ जोतां मृगाक्षि मुख जे उपनो अनंग, लाग्यो निजांतर विषे लव रागरंग; सिद्धांत सागर विषे करतां ज स्नान, धोतां गयो न जगतारक शुं निदान? ॥ १४ ॥ ना चारु अंग गुणराजिन जे उदार, विज्ञान निर्मल विलास न कोई सार; शोभा प्रभाव प्रभुता लव ना जणाय, तोये अहंव मनमां उभराइ जाये ॥१५॥
HEEEEEEEEEEE
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ६५ ]
आयुर्गले न मुज पापमति गलाय, ने नष्ट यौवन न तो विषयाश जाय; यत्नो करूं अगदमां न सुहाय धर्म, स्वामिन्! विमोहमति ए मुज दुष्ट कर्म ॥ १६ ॥ मानुं न पुण्य परलोक न. जीव पाप, दुष्टोतणां वयण सांभलतां अमाप; कैवल्य रूप सविता जिन विद्यमान, धिक्कार मृढ मुजने कुमतिप्रधान ॥ १७ ॥ श्री देव ने गुरुतणी न करी सुसेवा, संपूर्ण श्राद्ध यति धर्म सुमर्म लेवा; पापी नृजन्म न जप्या जिनना सुजाप, तेथी थया ज वनमां सबला विलाप ।। १८ ॥ चितामणि सुरतरु अछता जणाय, इच्छा तथापि जिन त्यां मम नित्य धाय; साक्षात् अपूर्व सुखदायक धर्म सार, लागे न चित्त मुज त्यां समतावतार १ ॥ १९ ॥ सद्भोग रोग सम में जिनजी ! न जाण्या, वित्तागमे मरण आगम ना पिछाण्या; कारानिवास सम नारक ना विचारी, कामांध में परम बंधनरूप नारी ॥ २० ॥ सद्वत्तथी सुजनना दिलमां न भाव्यो, साधी परोपकृति ना यश में कमाव्यो;
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
8 ]
तीर्थोद्धरादि करणीय न काम कीg, पामी मनुष्यभव व्यर्थ गुमावी दीधुं ॥ २१ ॥ वैराग्य रंग गुरुना वचने न थावे, दुष्टोतणां वचनमां नव शांति आवे; अध्यात्म क्लेश हृदये न स्फुरायमान, संसारथी किम तरुं करुणानिधान ? ॥ २२ ॥ पूर्व कर्यु सुकृत में न कदी जिनेश, आगामी जन्मनी कहो किम थाय लेश; भूतादि जन्मत्रय हुं जिनराज हार्यो, साचे मने सुखद धर्म दिले न धार्यो ॥ २३ ॥ देवेन्द्रवंद्य तुज पास चरित्र मारु, केतां वृथा विविध ए बकवाद धारूं; विश्व स्वरूप सवि पूरण जाणनार, शुं मात्र आ मुज चरित्र न लेश सार १ ॥२४॥ ताराथकी अवर न करुणाल नाथ, माराथकी अवर ना जगमां अनाथ; सम्यक्त्वदायी कुशलेंदु भवाब्धि तारो, श्री दीपचंद शिशुनीअरजी स्वीकारो॥२५॥
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરમપૂજ્ય શ્રીમદ્ પન્યાસ શ્રી સૌભાગ્યવિમળજી સદ્ગુરૂભ્યાનમ:
de.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ કવિરત્ન શ્રીમદ્ પન્યાસ શ્રી મુક્તિવિમળજી ગણિકૃત
ચૈત્યવંદન સંગ્રહ
ર
પદર તિથિયાનાં ચૈત્યવંદન
અથ શ્રી એકમ તિથિનું ચૈત્યવંદન કુંથુનાથ જિન શિવ વર્યા, સતરમા જિન જે; વૈશાખ વદિ એકમ દિને, જીતીકમ રિપુ તેહ. ॥ ૧ ॥ તિમ ગણુના દશ ક્ષેત્રમાં, દશ કલ્યાણક હાવે; ત્રિકાલ સાથે શુષ્ણેા, ત્રીશ કલ્યાણક જોવે. ॥ ૨ ॥ પરવતિથિ જિનની કુખે, આવે જયાં અરિહંત; પરમેષ્ટિ નમ: એ ગુણે, ચવન કલ્યાણુ કહેત. ૫ ૩ ૫ માત-કુક્ષીથી જનમતાં, અહંતે નમ: હાવે;
મુખ જોવે. ॥ ૪ ॥
જનમ કલ્યાણક તે તુવે, શ્રી જિનવર દીક્ષા ગ્રહણ કરે ચઢા, નાથાયનમઃ કહીએ; દીક્ષા કલ્યાણક પુને, શિવસુખ લ લહિએ. ॥ ૫ ॥ કેવળજ્ઞાન પ્રગટ થયે, લેાકાલેાક પ્રકાશ;
જ્ઞાન કલ્યાણક નિતુ ગુણેા, સર્વજ્ઞાય નમ: તેડું. ॥ ૬॥ સકલ કને ક્ષય કરી, મેક્ષ ગયા જિનદેવ; પારંગતાય નમઃ ગુણા, આનંદ પામે સદૈવ ા છ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] જાપ કરે નિત્ય તે હતે, દેય હજાર પ્રમાણ કલ્યાણક આરાધતાં, લહે કલ્યાણની ખાણ. . ૮ છે એકમ તિથી આરાધતાં એ, દાન દયા ભંડાર સૌભાગ્ય પદથી તે લહે, મુક્તિવિમળ પદ સાર. ૯
અથ શ્રી બીજ તિથિનું ચૈત્યવંદન બીજ તિથિ મુજ મન વસી, અપરાધે ભવિ તેહ દુવિધ ધર્મ આરાધીને, જિન કલ્યાણક ગેહ. ૧ મહા સુદિ બીજતણે દિને, અભિનંદન જિન જન્મ; વાસુપૂજ્ય તેહિજ દિને, પામ્યા કેવળ સવ. | ૨ | ફાગણ સુદ બીજે વલી, શ્રી અરનાથ તે ચવાયા; વૈશાખ વદ બીજે દિને, શીતલ જિન શિવ ગવાયા. ૩ શ્રાવણ સુદ બીજી તિથિએ, ચીયા સુમતિ જિણું; કલ્યાણક જિનવરતણુ, ગણિયા પૂર્ણ મુનીંદ. ક છે રાગ દ્વેષને દૂર કરે, જેથી કારજ સિદધ; સૌભાગ્ય પદથી મુનિવરા, મુક્તિવિમળ પદ સિધ્ધ. પા
અથ શ્રી ત્રિીજનું ચૈત્યવંદન કાર્તિક શુદિ ત્રીજે થયા, કેવળી સુવિધિનાથ; મહા સુદ ત્રીજે જિનવરા, જમ્યા વિમળનાથ. ૧ ધર્મનાથ પણ તે દીને, જનમ લિ નગ હેત; સવ જંજાલ પરહરી, લવિ પ્રણમે શુભ ચિત્ત. આર ચૈત્ર સુદ ત્રીજે ભલા, પામ્યા કેવળજ્ઞાન, કુંથુનાથ જિન સંપજ્યા સત્તરમા જિન ભાણ છે ૩ છે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯ ]
શ્રાવણ વદ ત્રીજે વર્યાં, શિવ કમલા ગુણુ ગેહ;
શ્રેયાંસ જિન અગીયારમા, કરી કરમના છૈડુ. ॥ ૪॥
ત્રણ તત્ત્વ આરાધતાએ, થાયે વિજન ધાર; દાન દચા સોભાગ્યથી, મુક્તિવિમળ પદચાર. ॥ ૫ ॥
અથ શ્રી ચત્તુથી થિનું ચૈત્યવંદન
વિમલ જિજ્ઞેશર તે દીને, લિયે સંયમભાર; મહા સુદ ચેાથને સેવીયે, ચથ તિથિ મનેાહાર. ।। ૧ ।। ફાગણુ સુદિ ચચે વલી, ચવિયા મલ્લિ જિષ્ણુ દ; ચૈત્ર વિક્ર ચથે થયું, ચ્યવનને પાર્શ્વ જિષ્ણુ દ. ॥ ૨॥ તેહજ તીથિએ પામીયા, કેવળજ્ઞાન ઉદાર; પાર્શ્વ જિનેશ ત્રેવીસમા, વામાનંદન સાર. વૈશાક સુદિ ચથે ચવ્યા, અભિનંદન સ્વામી; અષાઢ વિદ ચથે ચન્યા, આદીશ્વર ગુણ ધામી, પ્રજા ચાર કષાય નિવારીએ, જે આરાધા ભિવ તેહ; દાન દયા સૌભાગ્યથી, મુક્તિવિમળ પદ દેહ. ઘ પ
For Private And Personal Use Only
॥ ૩॥
અથ શ્રી પંચમી તિથિનું ચૈત્યવદન
પચમી તિથિ આરાધવા, ઉદ્યમ કરી મન શુધ્ધ; પંચમી ગતિ જે પામીયે, કરીએ આતમ બુધ. ॥ ૧ ॥
સ’ભવ જનને ખાસ; લેાકાલાક પ્રકાશ. ॥૨॥
કાર્તિક વદિ પચમી દિને, કેવળજ્ઞાન પ્રગટ થયું, માગશર વદિ પંચમાં દને, જન્મ્યા સુવિધિ જિષ્ણુ દ; ચૈતર દિ પચમી. ચવ્યા, ચંદ્રપ્રળ મુનિચંદ,। ૩ ।।
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૦ ] ચઈતર સુદિ પંચમીદિને, પહોંચ્યા મહદય ઠાણ; અનંતજિનેશ્વર ચૌદમા, અનંત ગુણમણિ ખાણ. ૪ ચઇતર સુદિ પંચમી દીને, અજીત નાથ શીવવાસ; ત્રીજા સંભવ જિનવરૂ, ચઢીયા મેક્ષ અવ્યાસ. પ વૈશાખ વદી પંચમી દીને, કુંથુનાથ જગનાથ; દીક્ષા લિયે એક સહસશું, ભવિજન કરૂણ સનાથ. દા જેઠ સુદી પંચમી પામીયા, ધર્મનાથ શિવ ધામ, શ્રાવણ સુદિ પંચમી દિને, જમ્યા નેમિ સ્વામ. ૭ પંચમ જ્ઞાનને પામવા એ, પંચમી તિથિ આરાધો, દાન દયા સૌભાગ્યથી, મુકિત વિમળ સુખ સાધો. ૧ ૮
અથ શ્રી છ8 તિથિનું ચૈત્યવંદન માગશર વદિ છઠને દિને, સુવિધિ નિણંદને દીખ; પઉષ સુદિ છઠે વલી, વિમળને કેવળ કીખ. ૧ ૧ ચવિયા મહાવદિ છઠદિને, પદ્મ પ્રભજીન છઠા; સાતમા જિનવર કેવળી, ફાગણ વદિ શુભ છઠા. ૫ ૨ વૈશાખ વદિ છઠે ચવ્યા, દશમા શીતલનાથ; શીતલતા આપે સદા, કેવળ લક્ષમી સનાથ. ૩ શ્રી શ્રેયાંસ અગિયારમા, ચવિયા જેઠ વદિ છ6; ચવિયા વીર જિણેસરૂં, અષાઢ સુદીની છઠ. . ૪ શ્રાવણ સુદિ છઢ લિયે, દીક્ષા નેમિ જિહંદ; દાન દયા સૌભાગ્યથી, મુકિતવિમળ સુખકંદ. . પ .
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
1 ]
અથ શ્રી સાતમ તિથિનું ચિત્યવંદન ફાગણ સુદિની સાતમે, સાતમા જિન શિવ ઠાણ; ફાગણ વદની સાતમે, આઠમા જિનને જાણ છે ૧ ૧ વૈશાખ સુદ સાતમ દિને, પંદરમા જિનદેવ; ધર્મનાથે ગુણ સાગરૂ, ચવિયા છે તતખેવ. આષાઢ વદિ સાતમ દિને, વિમલનાથ નિરવાણ; શ્રાવણ વદ સાતમે થયું, અને તેનું જીવન કલ્યાણ. . ૩ ભાદરવા વદ સાતમે, સેલમાં શક્તિજિનેશ; ચવિયા સવચ્ચે વિમાનથી, લવિજન કમલદીનેશ. ૪ ભાદરવા વદ સાતમે, શ્રીચંદ્રપ્રસ સવામી; આઈ કરમને ક્ષય કરી, શીધ્ર થયા શિવધામી. છે પ છે સાતે ભયને ટાલવા કે, સાતમ તિથિ આરાધે; દાન દયા સૈભાગ્ય શું, મુક્તિવિમળ પર સાધે. દા
અથ શ્રી આઠમ તીથીનું ચિત્યવંદન સિદ્ધિ આઠને સાધવા, આઠમ તિથિને સેવે; માહશુદિ આઠમે જનમીયા, અજિતનાથ જિનદે. ૧૫ ફાગણ શુદિ આઠમ દિને, ચીયા સંભવનાથ; ચઇતર વદ આઠમ તિ, જમ્યા આદિનાથ. ૨ દીક્ષા પણ નહિ જ દિને, આદિ જિર્ણદે લીધી, વૈશાખ શુદિ આઠમ દિને, અભિનંદન જિન સિદ્ધિ. એ ૩ માઘ શુદિ આઠમ દિને, જમ્યા સુમતિ જિણુંદ જેઠ શુદિ આઠમ જનમ્યા, મુનિસુવ્રત જિનચંદ. કે ૪
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨ ]
અષાઢ વદની આઠમે, નેમિનાથ નિરવાણ; જમ્યા શ્રાવણ વદ આઠમે, નેમિનાથ જગભાણુ. ૫ શ્રાવણ સુદ આઠમે ગયા, સિદ્ધિ પાર્શ્વ જિર્ણોદ, ભાદરવા વદ આઠમે, ચવિયા સુપાર્શ્વગુણીદ. ૬ અષ્ટમી ગતિને પામવા રે, આઠમ તિથિ મન ધાર; દાન દયા સૈભાગ્યથી, મુક્તિ વિમળ પદ સાર. ૭
અથ શ્રી નવમી તિથિનું ચૈત્યવંદન પિષ શુદિ નવમે થયું, શાંતિનાથને જ્ઞાન, માહ સુદ નવમી અજિતાજી, દીક્ષા લીધી સુવાન. તે ૧ . ફાગણ વદિ નવમી ચવ્યા, નવમા સુવિધિ જિણુંદ ચઈતર શુદિ નવમી ગયા, મેશે સુમતિ જિણુંદ છે વૈશાખ શુદિ નવમી લીયે, સંયમ સુમતિ જિનેશ; જેઠ વદિ નવમી ગયા, શિવમાં સુવત જિનેશ. ૩ જેઠ શુદિ નવમી ચવ્યા. વાસુપૂજ્ય જગનાથ; આષાઢ વદિ નવમી લીયે, દીક્ષા શ્રી નેમિનાથ. એ છે શ્રાવણ વદિ નવમી દિને, ચીયા કુંથું જિનેશ; ભાદરવા સુદ નવમીએ, મેક્ષે સુવિધિ જિનેશ. ૨૫ નીયા નવ પરહરી, નવમી તિથિ આરાધે; સેહગ ભાવપામી કરી, મુક્તવિમળ સુખ સાધે. . ૬
અથ શ્રી દશમી તિથિનું ચૈત્યવંદન દશમી તિથિ ભવ સેવ, કલ્યાણકનું કામ માગશર વદ દશમી દિને, દિક્ષા મહાવીર સ્વામ. ! ૧
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩ ]
માગશર શુદિ દશમી શુભે, જનમ્યા શ્રી અરનાથ; દિશમે માગશિર શુદતણું, મોક્ષે ગયા અરનાથ. | ર છે પિષ વદિ દશમી દિને, જમ્યા પાર્શ્વ જિણું; અશ્વસેન કુલચંદલો, ત્રેવીસમા મુણિચંદ. ૩ વૈશાખ વદ દશમે થયું, નેમિનાથ નિરવાણ; વૈશાખ સુદની દશમીએ, વીરને કેવળનાણ. જે ૪ દશમી તિથિ આરાધતાએ, શીધ્ર લહે ભવિ જેહ, દાન દયા સૌભાગ્યથી, મુક્તિવમળ સુખ તેહ. આ પા
અથ શ્રી એકાદશી તિથિનું ચૈત્યવંદન માગશર સુદ એકાદશી, આરાધે મન શુદ્ધ; કલ્યાણકને દિન દયા, ત્રણ પરિમિત યુદ્ધ. ૧ અર જિનવર દિક્ષા લિયે, મલ્લિ જિનેસર જન્મ; સંયમ મલિ જિર્ણોદનું, મલ્લિ કેવળ સમ. એ ર છે નેમિનાથ જિન કેવળી, એહ દિન સર્વિત હવે; કલ્યાણક દશ ક્ષેત્રના, પચાસ સંખ્યા જોવે. . ૩ ત્રિણ કાલ સાથે ગુણ, દેઢ કલ્યાણક થાય; બીજી પાંચ અગ્યારસે, દેઢ થાય કહાય. ૪ માગશર વદિ એકાદશી, છઠા જિન શિવ ધામ; પિષ વદિ અગ્યારસે, પાર્શ્વનાથ વ્રત કામ. પિષ શુદિ એકાદશી, અજિતનાથને નાણે; ફાગણ વદિ અગ્યારસે, ઋષભદેવને નાણ. છે ૬ ચઇતર શુદિ એકાદશી, કેવળી સુમતિ આણંદ, એ પાંચ દશ ક્ષેત્રના, શુભ પંચાર મુણદ. ૭
{
૫ !!
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
]
દેઢ ને ત્રણ કાલથી, એથી ત્રણસે થાય; કલ્યાણક જિનવરતણા, સેવતા સુખ થાય. ૮ અગીયારસ આરાધવાએ, ઉદ્યમ કરો શુભ ચિત્ત; દાન દયા સૌભાગ્યથી, મુક્તિવિમળ સુખ નિત્ય. ૯
અથ શ્રી બારસ તિથિનું ચૈત્યવંદન કાર્તિક વદિ બારસ દિને, ચવિયા નેમિ જિણુંદ જમ્યા છઠ્ઠા આણંદજી, તેહિજ દિન સુખકંદ. | ૧ કાર્તિકશુિદ બારસ તિથિ, અરજિનને કેવળનાણ; જમ્યા પોષ વદિ બારસે, આઠમા જિન જગભાણ. ૨ છે મહા વદ બારસ જનમીયા, દશમા શીતલનાથ; દીક્ષા પણ તેહિ જ દિને, લીધી શ્રી જિનનાથ. ૩ ! માહા સુદ બારસ વ્રત લિયે, અભિનંદન સ્વામી, ફાગણ વદ બારસ દિને, કેવળી સુવ્રતસ્વામી. ૪ જન્મ ફાગણ વદ, શ્રી શ્રેયાંસજિનેશ ફાગણ સુદ બારસ શુભે, વ્રત લે સુત્રત મુનીશ. . પ ફાગણ શુદની બારસે, મદ્ધિનાથ શિવગામી; ચવ્યા વૈશાખ શુદિ બારસે, વિમલનાથ ગુણધામો. પે ૬ જેઠ સુદ બારસ જનમીયા, સુપાર્શ્વ જિનરાય; કલ્યાણક બારસ દિને, ત્રણસેં નેવું થાય. ૭ એમ બારસ તિથિ સેવતાએ સકલ કામ મન સિદ્ધ; દાન દયા સાભાગ્ય શું, મુક્તિવિમળ પદ લીધ. ૮
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨૫ ] અથ શ્રી તેરસ તિથિનું ચૈત્યવંદન કારતક વદ તેરશ દિને, દીક્ષા છઠા જિસુંદ; પિષ વદિની તેરસે, વ્રત લે અઠમ મુકુંદ. ૧ મહા વદ તેરસ વાસરે, આદીશ્વર નિરવાણ મહા સુદ તેરસ વ્રત લીયે, ધર્મનાથ ભગવાન. ૨ છે ફાગણ વદની તેરસે, ચારિત્ર્ય શ્રેયાંસ; ચૈિત્ર સુદ તેરસ દિને, જમ્યા વીરજિનેશ. ૩ વૈશાખ વદની તેરસે, જમ્યા અનંતનાથ; વૈશાખ સુદ તેરસે, ચવિયા અજિતનાથ. જેઠ વદ તેરસ વાસરે, શાન્તિનાથને જન્મ; ઉત્તમ જેઠ વદ તેરસે, શાતિનાથ શિવસમ. . પ . જેઠ સુદ તેરસ વ્રત લિયે, સાતમા જિનજી સુપાસ; ત્રણસે ત્રીસ કલ્યાણકે, તેરસ દિન હાય તાસ. એ દ તેરસ તિથિ આરાધવાએ, થાયે મન ઉલાસ; દાન દયા ભાગ્યથી, મુક્તિવિમળ સુખવાસ. છો
અથશ્રી ચૌદશ તિથિનું ચૈત્યવંદન માગશર સુદ ચૌદશ તિથે, સંભવજિનને જન્મ પોષ વદિ ચૌદશ દિને, શીતલ કેવળસમ. ૧ ૧ પિષ સુદિ ચૌદશ વલી, અભિનંદનને નાણ; જન્મ ફાગણ વદ ચૌદશે, વાસુપૂજ્ય પ્રમાણ. . ૨ છે વિશાખ વદ ચૌદશ લિયે, દીક્ષા અનંતનાથ; કેવલી પણ તેહિજ દિને, ચઉદમાં જિન જગનાથ. . ૩
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૬ ] વૈશાખ વદ ચૌદશ દિને, જમ્યા કુંથ જિનેશ; જેઠ વદ ચૌદશ વ્રત લિયે, સેલમાં શાંતિજિનેશ. છે , અષાઢ સુદિની ચોદશે, વાસુપૂજ્ય શિવ પામ્યા; કલ્યાણક ચઉદશ દિને, બસો સિતેર કામ્યા. પો એમ ચૌદશ આરાધતાં એ. ચઉદશ પૂર્વ ભણે જેહ, દાન દયાસભાગ્યથી, મુકિતવિમળ લહે તેહ. છે દા
અથ શ્રી પૂર્ણિમા તિથિનું ચૈત્યવંદન પૂણિમા તિથિ સેવીયે, ચંદ્ર કલા જયવંત, પિષ સુદિ પુનમ દિને, ધર્મનાથને નાણ; ચઈતર સુદની પુનમે, છઠા જિનને નાણ. # ૧ શ્રાવણ સુદ પુનમ દિને, ચવીયા સુત્રત જિણું; આસો સુદ પુનમ ચવ્યા, શ્રી નેમિનાથ મુનીંદા. છે છે આણંદદાયક જહાં થયા, દેઢશે કલ્યાણક એમ; કલ્યાણક તિથિ સેવતાં, સર્વથી પામે એમ. ૩ પુનમ તિથિને પૂજતાં એ, આરાધક જનવૃંદ; દાન દયા સૌભાગ્યથી, મુક્તિવિમળ સુખવૃદ. ૩ .
અથ શ્રી અમાવાસ્યા તિથિનું ચૈત્યવંદન અમાવાસ્યા તિથિ સેવીયે, જીહાં દિવાલી પ્રગટી; તેહના આરાધનાથકી, વિઘનની કેટી ઘટી. + ૧ |
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
અમાવાસ્યા દિવસે વલી, કાર્તિક વદની જેહ, શ્રી મહાવીર જિર્ણદજી, પહોંચ્યા નટ શિવગેહ. ૨ અમાવાસ્યા મહા વદતણ, કેવલી શ્રેયાંસ; અમાવાસ્યા ફાગણ વદિ, વ્રત સુપૂજ્ય જિનેશ. ૩ આસો માસ તણી વલી, અમાવાસ્યા દીન જાણ; નેમિનાથ બાવીશમા, પ્રગટયું કેવળનાણ. ૪ એમ તિથિ આરાધતાએ, દીવાલી દિન સાર; દાન દયા સૌભાગ્યથી, મુકિતવિમળી શ્રીકાર. ૫ ॥ इति-सकलसिद्धांतवाचस्पति श्रीमद पंन्यास प्रवरश्री मुक्ति विमळगणिकृत पंचदश तिथिनां चैत्यवंदनादि संपूर्ण ॥
અથશ્રી પરમ પૂજ્ય મહાકવીશ્વર તપાગચ્છાચાર્ય શ્રીમદ્ જ્ઞાનવિમળસુરીશ્વરકૃત ત્યવંદનાદ સંગ્રહ અથ શ્રી અઢાર દૂષણ વર્જન ગભતજન ચેત્યવંદન
દાન લાભ ભેગોપગ, બલ પણ અંતરાય હાસ્ય અરતિ રતિ ભયદુર્ગા, શેક ખટુ કહેવાય. એ ૧ સ કામ મિથ્યાત અજ્ઞાન નિદ્રા, અવિરતિ એ પાંચ રાગ દ્વેષ દેય દોષ, એહ અઠારસ સંચ. ૨ છે. એ જેણે દૂર કર્યા છે, તેને કહીએ દેવ; જ્ઞાનવિમળ પ્રભુ ચરણની, કીજે અહનિશ સેવ. ૩ ! અથશ્રી આઠ પ્રતિહાયગમિતજિનચૈત્યવંદન. બારગુણે તનુથી અશેક, દેવ દુંદભી વાજે, ચામર વિંઝે ચિહું દિશે, બાર છવિરાજે. ૧ .
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
સિંહાસન સંપાદપીઠ, ભામંડલ દીપે; દીવ્ય ધ્વનિ મીઠાશથી, અમૃત રસ જીપે. . ર છે કુસુમવૃષ્ટિ પંચ વરણની એક પ્રતિહાર્ય અડ એ; જ્ઞાનાવમળસૂરિ ઈમ કહે છે તે શું મુજ નેડ. ૩ અથ શ્રી અતિશયગર્ભિતજિન ચૈત્યવંદન. અતિ ચાર અતિભલા, હેય જન્મથી સાથે; રોગ ગ મ ખેદ રહિત, જસ અંગ સનાથે. મે 1 છે પંકજ પરિમળ શ્વાસોશ્વાસ, ગેખીર સરીખા રૂધિર માંસ આહારનિહાર, નહિ કેણે નિરખ્યા. ૨ ધાતી કર્મ ક્ષયથી હુ એ, અતિશય વલી અગીયાર;
ગણેશ સુરકૃત ઈમ ત્રીસ, અતિશય જ્ઞાન ભંડાર.૩ અથશ્રી શરીરપ્રમાણુશક્ષિતજિન ચૈત્યવંદન. પંચસયા ધનુમાન જાણ, શ્રી પ્રથમ જિદ; પંચાસ ઊણ કરે, શત સુવિધિ જિર્ણોદ. મે ૧ . દશ ઉણા કરતાં , જા અનંત પચાસ; પંચેણું દશ ધનુષ તેમ, નવ કરે છે શ્રીપાસ. ૨ . સાત હાથ તનુ વીરજીએ, એહવા જિન ચોવીશ; ભાવ ધરીને વંદના, કરે જ્ઞાનવિમલસૂરીશ. ૩
અથશ્રી લાંછનગતિજિન ચૈત્યવંદન વૃષભ ગજ હય કપિ કૌચ, કમલ સ્વસ્તિક શશિ મરણ; શીવચ્છ ખડગી જીવ મહિષ, સૂવતિમ અછ. | ૧ | સેણ મૃગ છાગલે, જાતિ ને નંદાવર્ત; કુંભ ક૭૫ નીલું કમલ, સિંહ ફણી સિંડ અદેત. . ર છે
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૯ ] અષભાદિક જિનવર તણાએ, એહવા જિન ચઉવીશ; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, સુમબહે વિશ્વાશ છે ૩. અથ શ્રી ભવગણનાગતિજિન ચૈત્યવંદન સત્તરિય ઠાણે કહ્ય, એ ભવ જિનવરના બીજે ગ્રંથે દાખીયા, નવ મુનિસુવ્રતના. ૫ ૧ છે ચંદ્ર પ્રભના આઠ ભવ, નવ ભવ સુવિધિ જિર્ણદ; અષભ તેર ને શાંતિ બાર, નવ ભવ નેમિજિણુંદ પર દશ પાસ શેષને ત્રિહે, વીરતણા સગવીશ, જ્ઞાનવિમલ સૂરિ એમ કહે, વંદો જિન ચકવીશ. ૩
અથશ્રી અગ્યારસ તિથિનું ચૈત્યવંદન આજ ઓચ્છવ થયા મુજ ઘરે, એકાદશી મંડાણ શ્રી જિનનાં ત્રણસેં ભલા, કલ્યાણક ઘર જાણું. ૧ સુરતરૂ સુરમણિ સુરઘટ, ક૯૫વેલી ફલી માહરે; એકાદશી આરાધતાં, બે ધિબીજ ઘણું ચિત્ત હારે. ૨૫ શ્રી નેમિ જેિણેસર પૂજતાએ, પહોંચે મનના કોડ, જ્ઞાનવિમળથી ગુણથી લહે, પ્રણમી બે કરોડ. ૩ છે
અથ શ્રી દીક્ષાના ગર્ભિત જન ચેત્યવંદન સુમતિનાથ એકાસણું, કરી સંયમ લીધ; મલ્લિ પાસ જિનરાય દેય, અઠમે સુપ્રસિદધ. છઠ ભકતે કરી અવર સર્વ, લીયે સંયમ ભાર; વાસુપૂજ્ય કરી ચોથે ભક્ત, થયા શ્રી અણગાર. છે ર વર્ષ અંતે પારણું કરીએ, ઈક્ષર રિસહેશ; પરમાન્ન બીજે દીને, પારણું અવર જિનેશ. એ ૩છે
!!
૧ !!
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૦ ] અથ શ્રી દીક્ષાસ્થાનગનિ જિન ચૈત્યવંદન વિનીતા નગરીએ લીયે. દીક્ષા પ્રથમ જિસુંદ; દ્વારામતીએ નેમિનાથ, સહસાવનવૃંદ.
છે ૧ | શેષ તીર્થ કર જન્મભૂમિ, લીયે સંયમ ભાર; અણુપરણ્યા શ્રી મલ્લિનાથ, તેમજ નેમિકુંવાર. ૨ | વાસુપૂજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા નવિ એહ. અવર રાજ્ય ભેગી થયા, જ્ઞાનવિમલ ગુણગેહ. ૩ અથ શ્રી દીક્ષાપરિવારગત જિન ચૈત્યવંદન ચાર સહસથી ઝષભદેવ, શ્રી વીર એકાકી, ત્રણ સાથે મલ્લિવાસ, સહસ સાથે બાકી. ૧ ષશત સાથે વાસુપૂજ્ય, લિયે સંયમ ભાર; મણ પજવ જીહાં ઉપજે, સવિને સુખકાર. ' ૨ છે એમ ચકવીશે જિનવરા એ, સંસારે સુખ થાય; જ્ઞાન વિમળ સુર એમ કહે, હે જીન સુપસાય. ૩ અથ શ્રી મોક્ષગમન પરિવાર સિંત જન ચૈત્યવંદન
એકાકી શ્રી વીર પાસ, તેત્રીસ મુની સાથે પંચ સયા છત્રીશ નેમિ, નવશત શું શાન્તિ. ૧ પણ સયશું મલિ સુપાસ, અડ સમય શું ધમ; ષત મુનિશું વાસુપૂજ્ય, લહ્યાં જે શિવમ. ૨ અનંતનાથ જિન સહસુ એ, અષભ ને દશ હજાર, પદ્મપ્રભને આઠસે, ઉપર ત્રણ ઉદાર. છે ૩ છે વિમલનાથ ષટ સહસ્સશું, સિદધા સુખકાર; ઇષભદેવ અષ્ટાપદે, ને મીશ્વર ગિરનાર
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3 ]
ચંપા વાસુપૂજ્ય વીર, પાવાપુરી સાર; અષ્ટ કરમને ક્ષય કરી, પામ્યા ભવજલ પાર. છે ૫ શેષ વીશ સંમેતગિરિએ, શિવસુખ લહ્યાં ઉદાર; જ્ઞાનવિમી સુખ સંપદા, જેને અચલ અપાર. દા
અથ શ્રી નવપદનું ચૈત્યવંદન દર્શન જ્ઞાન ચારિત્ર્ય ભેદે; પણ પણ પણ પંદર; તપ સગ પણ બાવીશ એ, શત એક અઠ અવર. ૧ તેર સહસ્સ ગુણણું ગણી, નવપદ આરાધે; લબ્ધિ સિદ્ધ વિદ્યા નિધાન, સ્ટેજ શિવપદ સાધે. જે ર છે બાંધે એમ ભવકર્મને, પામે સિદ્ધ પર્યાય; જ્ઞાનવિમળ સૂરિ એમ કહે, શુદ્ધ દ્રવ્ય હેઈ જાય. ૩
અથ શ્રી બીજ તિથિનું ચિત્યવંદન દુવિધ ધર્મ આરાધવા, વિજન બીજ આરાધે; જેમ અંતર પરમાત્મા, સંપ્રાપ્તિ ફળ સા. ૫ ૧ | અભિનંદન જિન સુમતિનાથ, વળી શીતલ સ્વામી ઈત્યાદિક બહુ જિન વરે, કેવળ સિરિ પામી. છે ૨ જન્મ દિવસ પણ કેઈકના એ, કેઈક લહ્યા નિરવાણ; જ્ઞાનવિમળ ગુણથી વધે, જે કીજે તપ મંડાણ. . ૩
અથ શ્રી જ્ઞાનપંચમી તિથિનું ચૈત્યવંદન. શામળ વાને સોહામણ, શ્રી નેમિ જિણેશ્વર, સમવસરણ બેઠા કહે, ઉપદેશ સેકર. | ૧ | પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ સાઢા તથા, એ છે તપ પરિમાણું. ર છે
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩ર ]
જેમ વરદત્ત ગુણમંજરીએ, આરા તપ એહ; જ્ઞાનવિમળ ગુરૂ એમ કહે, ધન્ય ધન્ય જગમાં તેહ. પણ
અથ શ્રી અષ્ટમી તિથિનું ચૈત્યવંદન. આઠત્રિગુણ જિનવરતણું, નિત્ય કીજે સેવા; વહાલી મુજ મન અતિ ઘણી, જિમ ગજ મન રેવા. ૧ પ્રતિહારજ આ શું, ઠકુરાઈ છાજે; આઠે મંગલ આગલે, જેહને વલી રાજે. ભાંજે ભય આઠ ટકાએ, આઠમ કરમ કરે દૂર; આઠમ દિન આરાધતાં, જ્ઞાનવમળ ભરપૂર. ૩
!
૨ !!
અથ પરમપૂજ્ય મહાકવીશ્વર તપાગચ્છાચાર્ય શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરીશ્વર કૃત રસુતિ સંગ્રહ.
પંદર તિથિની થયે
અથ શ્રી એકમતિથિની સ્તુતિ તુજ સાથે નહિ બોલું ભજી, તે મુજને વિસારી-એ દેશ: એક મિથ્યાત અસંયમ અવિરતિ, દૂર કરી શિવ વસીયાજી; સંયમ સંવર વિરતિત ગુણ, ક્ષાયિક સમકિત રસીયાજી; કુંથું જિjદ સત્તરમા જિનવર, જે છઠા નર દેવજી; પડવા દિન જે શિવગતિ પહોતા, એવું તે નિત્ય મેવજી. આવા એક કલ્યાણક સંપ્રતિ જિનનું, એમ સહ તું પરિણામ; દશ ક્ષેત્રે મલી દશ ચોવીશી, તેહનાં ત્રીશ કલ્યાણકજી; પડવા દિવસ અને પમ જાણું, સમકિત ગુણ આરાધજી; સકલ જિનેસર ધ્યાન ધરીને, મનવાંછીત ફલ સાધોજી મેરા
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ 33 ]
એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રણુ નિહ્વાણુંજી; વિક લેાક ઉપકાર કરવા, ભાખે શ્રી જિન જાણુંજી; જિમ મેંડા લેખે નવિ આવે, એકાદિક વિષ્ણુ અકજી; તિમ સમકિત વિષ્ણુ પક્ષ ન લેખે, પ્રતિપદ સમ સુવિવેકજી. ગા કુથ્રુ જિજ્ઞેસર શાસન સાનિન્દ્વ–કારી ગધવ યક્ષજી; વાચ્છિત પૂરે સંકટ ચૂરે, દેવી ખલા પ્રત્યક્ષજી; સ ંવેગી ગુણવંત મહાયશ, સંયમ રંગ રંગીલાજી; શ્રી નયવિમળ કહે જિન નામે, નિત્ય નિત્ય હાવે લીલાજી ૫૪ અથ શ્રી મીજ તિથિની સ્તુતિ.
ક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ મનેાહર મૂરત મહાવીરતણી—એ દેશી. ] બીજ દિને ધર્મનું બીજ આરાખીએ, શીતલજિનતણી સિદ્ધિ ગતિ સાધીએ; શ્રી વછ લાંછન ક`ચન સમ તનુ, દૃઢરથ નૃપસુત દેહ નેવુ ધનુ. ૫૫ અર અભિનંદન સુમતિ વાસુપુજ્યનાં, ચ્યવન જતુ ચ્યવન ને જ્ઞાન થયાં એહનાં; પંચકલ્યાણુક બીજ દિને જાણીએ, કાળ ત્રિહું ત્રણસેા ચાવીશી જિન આણીએ. ॥ ૨ ॥ ધર્મ બિહું ભેદને જિનવરે ભાખીયા, સાધુ શ્રાવકતણેા ભવિક ચિત્ત વાસીયા; એહ સમકિતતણું સાર છે. મૃલગું, અનિશ આગમજ્ઞાનને એલગું. ॥ ૩॥ મનુજ સુરશાસન સાનિધકારક, શ્રી અશોકાભિધા વિઘનભયવારકા; શીતળ સ્વામીના ધ્યાનથી સુખ લહે, ધીરગુરૂ શીશ નવિમલ કવિ એમ કહે. ॥ ૪ ॥
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] અથ શ્રી ત્રીજ તિથિની સ્તુતિ
[ શંખેશ્વર પાસજી પૂજીએ—એ દેશી. ] શ્રેયાંસ જિસર શિવ ગયા, જે ત્રીજ દિને નિમલ થયા; એંસી ઘણું સેવન કાયા, ભવભવ તે સાહિબ જિનરાયા. આ વિમલ કુંથુ ધર્મ સુવિધ જિના, જસ જન્મ જ્ઞાન જ જ્ઞાનઘના વર્તમાન કલ્યાણક પચ થયા, જિણ દિન જિન તે કરજે સયારા ત્રણ તત્ત્વ જિહાં કણ ઉપદેશ્યા, તે પ્રવચન વયણ ચિત્ત વશ્યાં; ત્રણ ગુપ્તિ ગુમ મુનિવરો, તે પ્રવચન વાંચે કૃતઘરા. ૩ ઈશ્વર સુરમાનવી સુકરી, જે સમકિતદષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધિ સમકિતતણ, નયલીલા હોયે અતિઘણ. ૪
અથ શ્રી ચેથ તિથિની સ્તુતિ.
[ શ્રાવણ શુદિ દિન પંચમીએ-એ દેશી. ] સર્વાર્થસિદ્ધથી ચવીએ, મરૂદેવી ઉયરે ઉપન્નતે; યુગલ ધર્મ શ્રી રામજી એ, ચેથ દિન ધન્નતે. ( ૧ છે મલિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસનાતે; વિમળ દીક્ષા એમ ષટ થયાએ, સંપ્રતિ જન કલ્યાણ. ઘર ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિ દેહ નિકાય; ચઉમુખે ચઉદિશિ દેશના એ, ભાખે શ્રત સમુદાય તે. ૩ ગે મુખ યક્ષ ચકેસરી એ, શાસનની રખવાળને; સુમતિ સંગ સુવાસના એ, નય ધરી નેહ નીહાળતે. જે ૪
અથ શ્રી પંચમી તિથિની સ્તુતિ.
| [ શ્રી શત્રુંજયગિરિ તીરથસાર-એ દેશી ] ધર્મ નિણંદ પરમપદ પાયા, સુવ્રતા નામે રાણી જાય; પણુયાલીસ ઘણુ કાયા, પંચમી દિન તે ધ્યાને યાયા. ૧
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 34 ]
મુજ મન ભીંતર જબ જિન આયા, તવ મે' નવિનિધ પાયા; નેમિ સુવિધિના જન્મ કહીજે, અજિત અનત સંભવ શિવ લીજે; દીક્ષા થ્રુ ગ્રહીજે, ચંદ્ર ચ્યવન સભવ નાણુ સુણીજે; ત્રિ ુ ચાવીશી એમ જાણીજે, અવિજિનવર પ્રણમીજે. ઘરા પંચ પ્રકારે આગમ ભાખે, જિનવર ચંદ્ર સુધારસ ચાખે; લવિજન હિયડે રાખે, પંચ જ્ઞાનતણેા વિધિ દાખે; પંચમ ગતિના મારગ લાખે, જેહથી સિવ દુઃખ નાશે. નાણા જિનભકિત પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિન પદ પ્રણમેવી; કિન્નર સુરસ ંસેવી, એધિખીજ શુભ દષ્ટિ લહેવી; શ્રી નવિમળ સદા મતિ દેવી, દુશ્મન વિધન હુરેવી, ાજા અથ શ્રી છઠ તિથિની સ્તુતિ.
[ રામેશ્વરપાસ પૂજીએ–એ દેશી. ]
શ્રી નેમિજિજ્ઞેસર લિયે દીક્ષા, છઠ દિવસે સુવિધિ ચરણુશિક્ષા; એક કાજળ એક શશિકર ગારા, નિત્ય સમરૂ જીમ જલધર મેરા. પદ્મપ્રભ શીતલ વીરજિના, શ્રેયાંસજિષ્ણુદ છઠ્ઠાં લડે ચવના; વળી વિમળ સુપાસનાથ અડ હાવે, કલ્યાણુક સ’પ્રતિજિનજોવે. જીહાં જયણા ષવિધકાયતણી, ષડ વ્રત સ ́પદ મુનિરાય તણી; જે આગમમાંહિ જાણીએ, તે અનુપમ ચિત્તમાં આણી. ॥૩॥ જે સમિકતાષ્ટિએ ભાવીએ, સંવેગસુધારસ સિંચીએ; નવમળ કહે તે અનુસર, અનુભવરસસાથે ચિત્તા, ાઝા અથ શ્રી સાતમની સ્તુતિ.
ચંદ્રપ્રભજિન જ્ઞાન પામ્યા, વળી લહ્યા ભવપાર; મહુસેન નૃપ કુલકમલ દિનકર, લક્ષ્મણુા માત મલ્હાર;
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૬ ] શશિ એક શશિ સમ ગીર, દેહે જગતજિન શણગાર; સપ્તમી દિને તેહ નમતાં, હોય નિત્ય જયકાર ૧ . ધર્મ શાન્તિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ; ચ્યવન જન્મ ને યવન શિવપદ, પામ્યા દેય ખાસ એમ વર્તમાન જિર્ણદકેરાં, થયાં સાત કલ્યાણ તે સાતમ દિન સાત સુખનું, હિતુ લહીએ જાણ છે ? જીહાં સાત નયનું રૂપ લહીએ, સપ્તભંગી ભાવ; જહાં સાત પ્રકૃતિના ક્ષય કર્યાથી, લહે ક્ષાયિક ભાવ; તે જિનવરાગમ સકલ અનુભવ, લહે લીલ વિલાસ; , જીમ સાત નરકનું દુઃખ છેદી, સાત ભય હાય નાશ. ૩. શ્રી ચંદ્રપ્રભ જિનરાજ શાસન, વિજયદેવ વિશેષ તસ દેવી જવાલા કરે સાનિધ્ય, ભવિકને સુવિશેષ, દુઃખદુરિત ઈતિ સંમત સઘળે, વિઘન કેડી હત; જિનરાજ ધ્યાને લહિએ લીલા, નયવિમળ ગુણવંત. ૪.
અથ શ્રી આઠમ તિથિની સ્તુતિ,
[ પ્રહ ઉઠી વંદુ-એ દેશી. ] અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામ્યા વળી નમિ નેમિસર, જન્મ લહી શિવ કામ્યા; તિમ મેક્ષ ચ્યવન બિહું, પામ્યા પાસ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ પ્રકાશ. વળી જન્મ ને દીક્ષા, રાષભતણું જીહાં હવે; સુવ્રતજિન જમ્યા, સંભવ ચ્યવનું જે, વળી જન્મ અજિતને, એમ અગીયાર કલ્યાણ સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણુ.
૨
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭ ]
+
૩ !
જીહાં પ્રવચન માતા, આઠતણે વિસ્તાર; અડભંગીયે જાણે, સવિ જગજીવ વિચાર, તે આગમ આદર, આણુને આરાધે; આઠમ દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાળી, વિદ્યાદેવી સોલ; સમકિતની સાનિધ, કર મતી છાકમછેલ; અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ; કવિ ધીરવિમળને, નિયવિમળ કહે શીશ. ૪ છે
અથ શ્રી નવમી તિથિની સ્તુતિ. સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ નિમિ
સંયમ કામ્યા; કુંથુ વાસુપૂજ્ય સુવિધિ જિન ચરીયા, નવમી દિનતે સુરવરનમીયા. શાંતિ જિણુંદ થયા જહાં જ્ઞાની, વર્તમાન જિનવર શુભ ધ્યાની; દશ કલ્યાણકનવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરસે. ઘરા જ નવ તત્વ વિચાર કહીએ, નવવિધ બ્રહ્મ આચાર લહજે; તે આગમ સુણતાં સુખ લહીએ, નવવિધ પરિગ્રહ વિરતે કહીએ સમકિત દષ્ટિ સુરસિંદોહા, આપે સુમતિ વિલાસ સમૂહા; શ્રી નયવિમળ કહેજિન નામે, દિન દિન દોલત અધિકી પામે. જા
અથ શ્રી દશમી તિથિની સ્તુતિ
[ કનક તિલક ભાલે–એ દેશ. ] અરિ નેમિ જિમુંદા, ટાળીયા દુઃખ દંદા; પ્રભુ પાસ જિમુંદા, જન્મ પૂજ્ય મહેંદા. દશમી દિન અમંદા, નંદમાકંદ મંદા; ભવિજન અરવિંદા, ભાસને જે દિશૃંદા.
( ૧ |
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૩૮ ]
|
૪
:
અર જન્મ સુહાવે, વીર ચારિત્ર્ય પાવે; અનુભવ લય લાવે, કેવળજ્ઞાન થાવે. વડુ જિન કલ્યાણ, સંપ્રતિને જે પ્રમાણ સવિ જિનવર ભાણ, શ્રી નિવાસાહિ ઠાણ. છે ૨ ! દશવિધ આચાર, જ્ઞાનમાંહે વિચાર દશ સત્ય પ્રકાર, પચ્ચખાણ ચાર; મુનિ દશ ગુણધાર, ભાખીયા જહાં ઉદાર; તે પ્રવચન સાર, જ્ઞાનને જે આગાર. દશ દિશિ દિશિ પાલા, જે મહાપાલા; સુરનર મહિયાલા, શુદધ દ્રષ્ટિ કૃપાલા; નયવિમળ વિશાલા, જ્ઞાન લરછી મયાલા; જય મંગળમાલા, પાસે નામે સુખાલા. અથ શ્રી અગીયારસ તિથિની સ્તુતિ
[ શાર્દૂલવિક્રીડિત છંદ ] મલિલ દેવ સુજન્મ સંયમમહાજ્ઞાન લહ્યા જે દિને તે એકાદશી વાસરા શુભકારઃ કલ્યાણમાલાલય છે વૈદેહેશ્વર કુભવંશજલધિ પ્રોત્સાસને ચંદ્રમાં માતા યસ્ય પ્રભાવતી જાગવતી કુંભવવ્યાજજીનઃ ૧. જ્ઞાન શ્રી કષભાજિતા ખ્ય સુમતે પ્રાદુરભૂતસમે પાશ્વરી ચરણાંચ મેક્ષમગમતુ પદ્મપ્રભાખ્ય. પ્રભુ ઇયેત દશમં ચ યત્ર દિવસે કલ્યાણકાનાં શુભ જિત સંપ્રતિ વર્તમાનજિનપાઘુર્મહા મંગલમ છે ૨ સાંગોપાંગમનંતપર્યવ ગુણોપેત સદે પાસ કાદશ્યઃ પ્રતિમાશ્ચ યત્ર ગદિતા શ્રદ્ધાવતાં તીર્થપૈ;
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૩૯ ] સિદ્ધાંતાધ ભૂપતિર્વિજયતે બિભ્રત સદેકાદશા ચારાંગાદિમયંવપુવિલસિત ભક્ત્યાનુપ્ત ભાવિભિઃ ૩ વૈરૂપ્યા વિદધાતુ મંગલતતિ સદર્શનાનામિ, શ્રીમન્મલિજિનેશ શાસનયુર કીબેરનામા પુનઃ દિપાલગ્રહયક્ષદક્ષનિવહા સર્વેડપિ યે દેવતા, તે સર્વે વિદધન્ત સૌખ્યમતુલ જ્ઞાનાત્મનાં સૂરીણામ. . ૪
અથ બારસ તિથિની સ્તુતિ.
[ રાગ ઉપજાતિ૭ ] જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા,
અર સુવ્રત સ્વામી સુરેન્દ્ર નામ્યા; મલ્લી લહે સિદ્ધિ સંસાર છેડી,
તે દેવ વંદું બીડું હાથ જોડી. ૧ છે પદ્મ શીતલ શ્રેયાંસ સુપાસ ચંદ્ર જાય,
શીતલ ચરણ અભિનંદન મુનિરાયા; નેમિ વિમલ ચવતુ તેર એ વર્તમાના,
ત્રિકાલ પૂછને કરૂં પ્રણામ. ૨ ભિક્ષુ તણી જે પ્રતિમા છે બાર,
જે દ્વાદશાંગી રચના વિચાર; ઉપાંગ બાર અનુગ દ્વાર,
છછેદય પન્ના દશ મૂલ ચાર. | ૩ | શ્રી સંઘરક્ષા કર ધર્મભક્તા,
સુરાસુરા દેવપદ પ્રશક્તા; સદા દીઓ સુંદર બધિબીજ,
શ્રીય પાખે ન કિમે પતિજજ ? ૪
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦ ] અથ તેરસ તિથિની સ્તુતિ.
| ગૌતમ બેલે ગ્રંથ સંભાલીએ દેશી. ] પદ્મમ જિનેશ્વર શિવપદ પાવે, તેરસ અનુભવ ઓપમ આવે, સકલ સમીહિત લાવે, શાંતિનાથ વળી મોક્ષે સિધાવે; દશ નિજ્ઞાન અનંત સુખ પાવે, સિદ્ધ સરૂપી થાવે; નાભિરાયા મરૂદેવી માતા, ઋષભ દેવના જે વિખ્યાતા; કંચન કોમલ ગાત, વિશ્વસેન નૃપ અચિરા જાત; સે શાંતિ જગતનો તાત, જેહના શુભ અવદાત. ૧ પદ્મચંદ્ર શ્રેયાંસજિનેશ, ધર્મ સુપાસ જે જગ ઈન ઈશા; જન્મ યવન અજિત સુજગશા, ટાલ્યા સલ કલેશા; સંયમ લે શુભ લેશા, વીર અનંત ને શાંતિ મહીશા વર્તમાન કલ્યાણક હશો, તેરશ દિને સવિ અવર મહેશ. પ્રણમે જશ નિજ દિશા, સકલ જિણેશર ભુવન દિનેશા; મદનમાન નિર્મથન મહેશ, તે સેવા વીસ બાવીશ. મે ૨ તેર કાઠિયાને જે ગાળે, તેર ક્રિયાના સ્થાનક ટાળે; તે આગમ અજુઆળે, તેરસ જેગીને ગુણ ઠાણ; તે પામીને ઉજજવલ ઝાણુ, તેહને કેવળ નાણ; ભક્તિ બહુમાન જસ વાદ ભણી, આશાતન તિહની ટાળીજે; જિનમુખ તેર પદ લીજે, ચારણગુણની તેર કરજે, બાવન ભેદ વિનય ભણજે, જીમ સંસાર તરીજે. ૩ છે. ચકેસરી મુખ સુરધરણી, સમકિતધારી સાનિધકરણી; ઋષભ ચરણ અનુસરણી, ગેમુખ સુરનું મનડું હરણ, નિવણી દેવી જયકરણી, ગરૂડ યક્ષ સુરધરણી;
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 8 ] શાંતિનાથે ગુણ બોલે વરણી, દુશ્મન દુર કરણ રવિભરણી; સુખસંપાત વિસ્તરણી, કીતિ કમલા ઉજજવલ કરણી; રેગ શોગ સંકટ ઉદ્ધરણું, નિયવિમળના દુઃખ હરણી. ઝા
અથ શ્રી ચૌદશ તિથિની સ્તુતિ
[ મનોહર મૂર્તિ મહાવીરતણું-એ દેશી.] વાસુપૂજ્ય જિનેશ્વર શિવ લહ્યા, જે રત કમલને વાન કહ્યા વાસુપૂજ્ય નૃપતિ સુત માત જયા, ચંપાનયરીએ જન્મ થયા; ચઉદિશિ દિવસે જે સિદ્ધિ ગયા, જસ લાંછન રૂપે મહિષ થયા; અજર અમર નિકલંક ભયા, તસ પાય નમી કૃતકૃત્ય થયા ના શ્રી શીતળ શાંતિ વાસુપૂજિના, અભિનંદન કુંથું અનંત છો; સંયમ લિયે કેઈ શુભમના, કેઈ પંચમ નાણ લહે સુધના કલ્યાણક આઠ સેહામણા, નિત્ય નિત્ય તસ લીજે ભામણું સવિ ગુણમણિ રયણરેહણા, પહોંચે સવિ મનની કામના. મારા જીહ ચઉદશ ભેદે જીવતણ, જગભેદ કહ્યા છે અતિ ઘણું ગુણઠાણું ચોદ તિહાં ભણ્યાં, ચઉદશ પૂર્વની વર્ણના; નવિ કીજે શંકા દુષણો, અતિચારતણું જહાં વારણા; પ્રવચન રસ કીજે પારણું, જેમ લહિયે ભવજલ તારણ. ૩ શાસન દેવી નામે ચડી, દીયે દુર્ગતિદુર્જનને દ; અકલંક કલા ધરી સમતુંડા, જસ હવા અમૃત રસકુંડા; જસ કર જપમાલા કેહંડ, સુરનામ કુમાર છે ઉદંડા; જિન આગળ અવર છે એરંડા, નયવિમળસદાસુખ અખંડ. ૪
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨ ] અથ શ્રી પૂર્ણિમા તિથિની સ્તુતિ
[ કુતવિલંબિત છંદ-રાગ ! જિનપ સંભવ લિયે સંયમ જીહાં, શ્રી મુનિસુવ્રતનું ચવવું તિહાં, સકલ નિર્મલ ચંદ્રતણી વિભા, વિશદ યક્ષતણે શિર પૂર્ણિમા ૧ ધર્મનાથ જિન કેવળ પામીયા, પદ્મપ્રભ જિન નાણુ સુધામિયા, એમ કલ્યાણક સંપ્રતિ જિનતણ, થયા પુનમ દિવસે સોહામણું પન્નર ગણુ વિરહે લહ્યા, પન્નર ભેદે સિદ્ધ જિહાં કહ્યા પન્નર બંધન પ્રમુખ વિચારણા, જિનવરાગમ તે સુણુયે જણ. સકલ સિદ્ધિ સમીહિત દાયકા, સુરવર જિન શાસન નાયકા; વિધુકરાવેલ કીર્તિ કરા ઘણી, નયવિમળ જિન નામતણે ગુણ.
અથ શ્રી અમાવાસ્યાની સ્તુતિ
[ રાગ-ચોપાઈની દેશી ] અમાવાસ્યા તે થઈ ઉજળી, વીરતણે નિર્વાણ મળી, દિવાળી દિન તિહાંથી હેત, રાય અઢાર કરે ઉદ્યોત. ૧ શ્રી શ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજ્ય ગ્રહે સંયમ ધ્યાન; સંપ્રતિ જિનના થયાં કલ્યાણ, અમાવાસ્યા દિવસે ગુણખાણ ૨ છે કાલ અનાદિ મિથ્યાત નિવાસ, પૂરણ સંજ્ઞા કહીએ તાસ; આગમ જ્ઞાન લઘું જેવા, કૃષ્ણપક્ષ છત્યાં તેણીવાર ૩ માતંગ યક્ષ સિદઘાઈ દેવી, સાનિધકારક જે સ્વયમેવી, કવિ નવિમળ કહેશુભ ચિત્ત, મંગલલીલ કરે નિત્ય નિત્ય. ૪ અથ શ્રીકૃષ્ણ શુક્લ પક્ષ તિથિની સ્તુતિ
[ પ્રહ ઉઠી વંદુ–એ દેશી ] સાસય ને અસાસય ચૈત્યતણ બેહુ ભેદ, થા૫નને રૂપે રૂપાતીત સુભેદ,
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૩ ]
||
૨ ..
બેઠું પક્ષે યા છમ હોયે વિચ્છેદ; અવિચળ સુખ પામે નાશે સઘળા ભેદ. એ ૧ ઉત્સર્પિણી અવસર્પિણી કાલ એ ભેદ પ્રમાણ ત્રીજે ને ચોથે આરે જિનવર જાણુ ઉત્કૃષ્ટ કાળે સત્તરિચય (૧૭૦ ) જિનરાજ; તેમ વીશ જઘન્યથી વંદી સારે કાજ, બિઠું ભેદે ભાખ્યા જીવ સકલ જગ માહીં; વળી દ્રવ્ય કહ્યાં બે જીવ અજીવ વિચાર; તે આગમ જાણે નિશ્ચય તે વ્યવહાર.
| ૩ | સંયમધર મુનિવર શ્રાવક જે ગુણવંત બિહં પક્ષના સાનિધકારક સમકિતવંત; જે શાસન સુરવર વિઘન કેડી હરંત, શ્રી જ્ઞાનવિમળ સૂરી લીલા લછિ લહંત. છે ૪ છે.
અથશ્રી મૌન એકાદશીની સ્તુતિ
[ શ્રી શત્રુંજય તીરથસાર—એ દેશી ] નયરી દ્વારાવતી કૃષ્ણનરેશ, રાજા રાજ્ય કરે સુવિશેષ, તેજે જાણે દીનેશ, સમવસર્યા શ્રી નેમિ જિનેશ. પરિકર સહસ અઢાર ૧૮૦૦૦ મુનીશ, પ્રણમે સુરનર ઈશ, તવ વંદે શ્રી કૃષ્ણ નરેશ, સ્વામી દાખ દિવસ વિશેષ, પૂછે નામી શીશ, જેણે દિન પુણ્ય કયું લવલેશ, બહુ ફલદાયક હેય અશેષ, તે દાખે જિનેશ. ૧છે. નેમિ જિણુંદ વદે એમ વાણી, અર્ધમાગધીને કહે વાણી, સાંભલે સારંગપાણી, મૃગશીર શુદિ અગીયારસ જાણી.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૪ ] દેહ કલ્યાણકની ખાણી, વેદપુરાણે વખાણું, શ્રીમુનિસુવ્રત સ્વામી વખાણું, સુવ્રત શેઠ તે શુભ જાણી. આરાધી ચિત્ત આણી, તે તપથી થયે કેવળ નાણી, જિન ચઉવીશતણું એમ કહાણી, શિવસુખની નિશાણી મારા ત્રણ જિનના મલી પંચકલ્યાણ, ત્રણ ચાવીશ નવ જિન ભાણ, એકણુ લારત પ્રમાણે, પણયાલીસે (૪૫) જિનવર જાણે, પતેર તેહના કલ્યાણ, ઐરવતે તીમ જાણ; દક્ષ ક્ષેત્રે એણુપેરે પરિમાણ, નેવુ જિનનાં દેઢ કલ્યાણ. અગીયારસ દિને આણ, દીક્ષા જન્મ અને વળી નાણું, તિમ વળી પામ્યા જિન નિર્વાણ, આગમ વયણ પ્રમાણે. ૩ પન્નર સહસ જિન નામ ગુણજે, મૌન ધરીને પિષહ લીજે; અહેરત હે પાળજે, જિન પૂજીને પારણું કીજે. વરસ અગીયાર લગે એમ કીજે, પાપ પડલ સવિ છીએ, શકિતયે જાવજીવ કરજે, ગુરૂ વચસરસ સુધારસ પીજે. નરભવનું કુલ લીજે, એમ અંબાઈ સાનિધ કીજે, ધીરવિમળકવિ જગે જાણજે, કવિનય એમ પણજે. ૪ ॥ इतिश्री महाकवीश्वर तपागच्छाचार्यसूरिपूरन्दर श्री ज्ञानविमलसूरीश्वरकृतः पञ्चदशतिथीनां स्तुतिसंग्रहः समाप्तः ॥
13
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૫ ]
અથ શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ ( થાય ) [ શત્રુંજય ગિરિ તીરથ સાર-દેશી 1 શ્રીજિન નેમિજિનેસર સ્વામી, એક મને આરાધા ધામી; પ્રભુ પ’ચમગતિ પામી, પંચરૂપ કરે સુરસ્વામી; પંચ વરણુ કમસેજલ નામી, વિ સુરપતિ શિવકામી; જન્મ મહેાત્સવ કરે ઇંદ્ર ઇંદ્રાણી, દેવતણી એ કરણી જાણી; ભકિત વિશેષ ન વખાણી, નેમજી ૫'ચમી તપ કલ્યાણી; ગુણુમાંજરી વરદત્ત પેરેપ્રાણી, કરેા ભાવ મન આણી ॥૧॥ અષ્ટાપદ ચાવીશ જિષ્ણુંદ, સમેતશિખરે વીશ શુભ શિવ વંદ; શત્રુંજય આદિ જિષ્ણુ દેં, ઉત્કૃષ્ટા સતરીસય જિષ્ણુ દ; નવકેડી કેવળી જ્ઞાનક્રિષ્ણુ, નવાડી સહસ મુજ઼ી; સાંપ્રત વીશ જિંદ સાહાવે, દોય કેાડી કેવળી નામ ધરાવે; દાય કેડી સહસ મુનિ કહાવે, જ્ઞાનપંચમી આરાધા ભાવે; નમે! નાણુસ જપતાં દુઃખ જાવે, મનવ છિત સુખ થાવે. રા શ્રી જિનવાણી સિદ્ધાંતે વખાણી, જોયણભૂમિ સુણા સવિ પ્રાણી; પીજીએ સુધા સમાણી, પચમી એક વિશેષ વખાણી; અજવાળી સઘળી એ જાણી, માલે કેવળનાણી; જાવજીવ વરસે એક કહેવી, સૌભાગ્યપ`ચમી નામે લેવી; માસે એક ગ્રહેવી, પાંચ પાંચ વસ્તુ દેહરે છેાવી; એમ સાડાપાંચ વરસ કરેવી, આગમવાણી સુણેવી. ૫ ૩ ૫ સિહુગમની સિ’હલકી વિરાજે, સહુનાદ પેરે ગુદ્ધિર ગાજે; વનચંદ્ર પરે છાજે, કટિમેખલાને ઉર સુવિરાજે; પાયે ઘુઘરા ઘમઘમ વાગે, ચાલતી બહુ દીવાજે; ગઢ ગિરનારતણી રખવાલા, અબહુ મજુતી અંબા માલા; અતિ ચતુરા વાચાલા, પ ́ચમી તપસી કરત સભાલા, દેવી લાવિમળ સુવિશાલા, રત્નવિમળ જયમાલા, ૫૪
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ४६] ॥ अथ श्री श्रीमत्तपागच्छाचार्य श्री विबुध
विमलमूरिकृत ॥ ॥ अथ श्री महावीरस्वामि स्तुतिः ॥
हरिणीवृत्तम् ] घनमुनिवराः श्राद्धाः सिद्धामनस्तनुसंवरात् ।
प्रभवति महालब्धिव्यूहो गदार्तिविनाशकः ॥ त्रिदशपतयो देव्यो नार्यो नमन्ति नरेश्वरा ।
असुरविभवः श्रीमद्वीरं समाधिसमन्वितम् ॥१॥ समवसरणे रत्नैः स्वर्णैः कृते रजतैर्मणी
कनकरचिते स्थित्वा सिंहासने परमेष्ठिनः ।। नृपशुसुरवाक संवादिन्या गिरोपदिशन्ति ते ।
पिहितसकलाक्षव्यापाराच्छिवं व्रतसंबरात ॥२॥ धरतसमिति गुप्ति मेयांत्रिभिः किल पंचभि
स्त्यजत हि मनोगं संगीभवन्तमहर्निशम् ।। विरसविषये पुष्पौपम्ये परीपहवाहिनीं ।
जयत जगदीशोक्तेर्मुक्तेनियंधनमीरितम् करुणसदनद्वारो वारं विमाननिवासदं ।
भजत भविनोऽवश्यं वश्यं भवेच्च शिवश्रियः ।। चरमभगवद्भक्ता सिद्धायिका वरदायिनी।
सृजति सुखकृद्विघ्नाभावं सुसंवरिणामिह ॥ ४ ॥
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ४७ ]
॥ अथ श्री पंडित लक्ष्मीविमलगणिकृत ॥
॥ अथ श्री सिद्धचक्र स्तुति || [ स्रग्धरावृत्तम् ]
श्री वीरो राजगेहे किल समवसृतो धर्मवार्ताभिधीता । तं न्तुं श्रेणिराजः सपरिकर इतस्तेन तस्याग्र उक्तम् || माहात्म्यं सैद्धचक्रं त्रिभुवनविततं ध्वस्त संसारकृछ्रं ।
स श्रीपालप्रबंध प्रभवत भविकाः सेवितुं तन्निशम्य ॥ १ ॥ अर्हद्रूपं विचालेऽनुपमगुणमयं सिद्धगच्छाधिनाथो
पाध्यायाऽपस्त्यविम्बं हृदयसलिलजे पंडितैर्न्यस्यनीयम् ।। सम्यक्त्वं ज्ञानवाचंयमचरणतपो दिक्षु पश्चादिदिक्षु | ॐ ह्रीँभाजोऽस्मा लागणयत सुधियोविंशति तन्नवानाम् ॥ २ ॥
आचाम्लानां विधेयं दितदुरिततपो दग्धसंसारमूल
माश्विने मासि चैत्रे प्रतिदिवसमसौ सादरं जैनसारः || श्रोतव्यश्वागमान्धिः स्वहितमुनिमुखात् सिद्धचक्राप्तपूर्व
स्तत्र प्रोक्ता क्रिया या भवचयनिचितं ध्वंसयेत् सा च कर्म ॥३॥ संपूर्णेऽस्मिन्नविघ्ने तपसि भवभिदा चंद्रहासोपमाने,
दीर्घ सूद्यापनं ये विदधति मुदिताः सिद्धचक्रार्चिनोहि || हंसारूढा विहिंसा विमलसुरपतिव्याप्तकीर्तिश्च तेषां,
देवी चक्रेश्वरी त्वं कुरु गुरुमुदयं साधुलक्ष्मीप्सुकानाम् ||४|||
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४८]
॥ अथ श्रीसंभवनाथजिन स्तुतिः ॥
[ द्रुतविलंबित वृत्तम् ] चरणपायुगं प्रणमाम्यहं, तव भवोत्थिततापमलापहं । अमरकोटिभिरर्चितमादरा, दमद संभवनाथ गुणाम्बुधे ! ॥१॥ भवभयात् किल पान्तु जिनोत्तमा, मदनपर्वतभेदभिपद्रुमाः ।। गतरुजः क्षतनाशजरोद्भवा, असुमतां शिवशर्मकृतश्चमाम् ॥२॥ कुमतमत्तमतंगजमारणे, नयचित्तः समयोनखरायुधः । तव भवाम्बुनिधौ खलुमज्जता, प्रवहणं भविनां भयनाशनम् । ३॥ त्रिभुवने त्रिमुखस्त्रिकयोगिनां, कुरु तृतीयजिनेश्वरशासने । तनुमतांदुरितं दुरितारिका, हरतु यच्छतु कीर्तिशुभश्रियम् ॥४॥ ॥ अथ श्रीमत् पंन्यासप्रवर श्रीमुक्तिविमलजी।
॥ गणिकृत स्तुतिसंग्रहः । ॥ अथ पंचमी तिथि स्तुति ॥
[ शार्दूलविक्रीडितवृत्तम् ] नम्राखंडलमंडलैः कृतमहाजन्माभिषेकस्ततः,
सत्कल्याणकवासरेषु भविनां दत्तं सुखं शोभनं । सर्वाभीष्टसमूहदो जिनवरः श्रीनेमिनाथः सदा,
भूयात्केवलसिद्धये सुभविनां सत्पंचमीवासरे ॥१॥ क्षेमानां नवकं बभूव दिवसे चास्यां चतुर्विशतौ,
क्षेत्राणां दशके शुभानि नवति-९०-जातानि तीर्थेशिनाम् ।
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ४ ]
जातं सप्ततिसंयुतं शतयुगं - २७० -- कालत्रयोद्भावितं, तीर्थेशाः पृथुपंचमीसुदिवसे श्रेयः प्रदाः सन्तु ते ॥ २ ॥ अंगोपांगविचारचारुर चनाचातुर्यनीरान्विता,
प्रोद्यत्सन्नयभंगकल्पकलनाकल्लोलमालालया || सद्वाणीदकदर्शनोदितमनः सद्भव्यचक्रांचिता, सौभाग्योदय सद्गुणा विजयतां श्रीद्वादशांगीनदी || ३ ॥ स्वर्णाभाशुभ सिंहवाहनधरा सद्रूपसनिर्जितभ्राजन्निर्जरजातजातवनितारूपा सुरूपावरा । श्री नेमीशपदं सुमुक्तिविमलस्थानप्रदं सेवते, देव्यम्वाकृतपञ्चमी सुतपसां दद्यान्नृणां मंगलम् ॥ ४ ॥ अथ श्रीअष्टमीतिथि स्तुतिः [ शार्दूलविक्री डत्तवृत्तम् ]
श्रीमद्वीरजिनेश्वरेण कथितं श्रीगौतमाग्रे मुदा, भव्याये भवभीतिभेदनपरा आराधयन्त्यष्टमीम् । गछन्तो गतिमष्टमीं सुभविनः सिद्धाष्टसंसिद्धयो, जायन्ते सुखिनोऽष्टमी शुभतिथिर्जीयाज्जगत्यां सदा ॥ १ ॥ यद् घस्रे कुशलानि केवलिभृतां जातानि भूयांस्यपि, चात्रैकादश ११ भारते समभवन् ङिमानयुक्तं शतम् ११० । क्षेत्राणां दशके त्रिकालगुणिते जातं शतानां त्रयं, त्रिंशत्संयुतमष्टमी पृथुतिथौ तीर्थेश्वराः पातु वः || २ ||
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ५० ]
अङ्गानीश ११मितानि भास्करमिता (१२) न्युक्तान्युपांगानि च, प्रोक्तान्येवदश (१०) प्रकीर्ण कवराणि छेदसूत्राणि ( ६ ) षट् । प्रोक्तं मूलचतुष्टयं ( ४ ) जिनवरैः श्रीनन्दिमूत्रानुयुग्, योगद्वारवरौ भवन्तु भविनां भव्याय संभूयसे ॥३॥ लोकालोकविलोकिकेवलल सत्साम्राज्यलक्ष्मीभृतः,
श्रीमद्वीरजिनेश्वरस्य चरणद्वन्द्वं नमन्तीसुरी । सौभाग्योदययुक्तमुक्तिविमलप्रोल्लासपद्या जुषां
भूयाद् भ्ररिशुमाष्टमीवर तिथौ सिद्धायिकासिद्धये ॥ ४ ॥ अथ श्री सप्ततिशततीर्यकृतां (१७०) स्तुतिः
१७०
।
[ उपजातिवृत्तम् ] उत्कृष्टकाले विजयेष्वभूवन् ख० वाह, विश्वामिततीर्थनाथाः । जयादिदेवप्रभृतिप्रभ्रंस्ता १ नीडे सदा प्राप्तभवाब्धिपारान् ॥ १ ॥ तेषामृतु६ ग्लौ १ प्रमिता १६ अशुक्ला त्रिंशज्विना लोहित वर्णयुक्ताः गजा८ नि३ माना३८ वरदास्तलाभाः ४, ५ सिता ६ मरुन्मार्ग खगपमाणाः, रसा६७दि कान्तापर ३ सप्रमाणा ( ३६ ) स्तीर्थाधिपा८ गारुडतुल्यवर्णाः । जिनागमे वर्णितसत्स्वरूपा, जयन्तु ते सिद्धिवधूहृदीशाः ॥ ३ ॥ वीणा जयत्र परिधारिणीया सरस्वतीशासन निर्जरीसा । जीयात् सुसौभाग्य गुरोर्विनेय सन्मुक्तिसाधो भुवि दचसिद्धिः ॥४
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[५] ] अथ श्रीसिद्धाचलतीर्थ स्तुतिः
[ शार्दूलविक्रिडितवृत्तम् । राजा श्रीवृषभाभिधो जिनवरो यत्रास्ति भ्रमीधरे, __ नै यत्र जिनाः समेत्य समवासार्षुः सुसौभाग्यदाः । श्रीजैनागमवर्णितः सदमरीचक्रेश्वरीसेवितो
भूयाद् भद्रकरः सुमुक्तिविमलस्थानं स सिद्धाचलः॥१॥ ॥ इति परमपूज्य, सकलसिद्धांतवाचस्पति, अनेक संस्कृतग्रंथप्रणेता, तपागच्छाधिपति श्रीमद् पंन्यासप्रवरश्री मुक्तिविमलजीगणिकृत स्तोत्रादि
संपूर्णम् ॥
ORIA
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ પરમપૂજ્ય સકલસિદ્ધાંતવાચસ્પતિ તપાગચ્છાધીશ્વર પન્યાસપ્રવર શ્રીમદ્ મુક્તિવિમળજી ગણિવરસદ્દગુરૂભ્યો નમઃ ।
!! અથ મહાવીશ્વર તપાગચ્છાચાર્થ મદ્ જ્ઞાનવિમળસૂરીશ્વરકૃતઃ સ્તવનાદિ સંગ્રહ । અથ શ્રી સ્તવનાદિ સંગ્રહ.
અથશ્રા અધ્યાત્મભિત સાધારણ જિન સ્તવન. [ રાગ-આશાઉરી. ]
દુતિ વીતીનેરે અમ ઘરે આવ્યા, વાહુલા તે વારૂ કીધું રે; અવિરતિ વિરહ વિòાહ્યા ભાગા, કાજ અમારૂ સીધું રે ૬૦ ૧ દૃષ્ટિરાગની ઘુમતા દીસે, મદ મધુપાનજ કીધું રે; એમ પરઘરે પેસ'તા દેખી, મુનિ શાયે મેણું દીધું' રે. ૬૦૨ જયું પીયુ' કહે સુણી સુમતિ સુ ંદર, મુજ હિયડુ જે વિષુ રે; જ્ઞાનવમળ ગુણ ભૂષણુ આપી, અક્ષય અહવાતન દીધું રે૦ ૩ અથશ્રી સાધારણ જિન સ્તવન. [ રાગ-રાગિરી ]
સકલ સમતા સુરલતાના, તુદ્ધિ અનેાષમ કરે; તું કૃપારસ કનક કુભા, તું જિંદ સુણીંદરે.
For Private And Personal Use Only
॥ ૧
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૩ ]
૪
તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી કરતા ધ્યાનરે; તુજ સરૂપી જે થયા તે, લહ્યા તાહરૂં ધ્યાન રે. ૨ . તુતિ અલગે ભવથકી પણ, ભવિક તાહરે નામરે; પાર ભવન તેહ પામે, એહિ અચિરજ માનશે. ૩ જનમ પાવન આજ મહારે, નિરખે તુજ નૂરરે; ભવભવે અનુમોદના જે, થયે તુજ હજૂરરે. એહ મારા અક્ષય આતમ, અસંખ્યાત પ્રદેશ, તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશને? . પ . એક એક પ્રદેશે તારા, ગુણ અનંત નિવાસરે; એમ કરી તુજ સહજ મિલતા, હય જ્ઞાન પ્રકાશરે. . ૬ ધ્યાન યાતા દયેય એકી, ભાવ હોયે એમરે; એમ કરતા સેવ્ય સેવક, ભાવ હોયે કેમરે? . ૭ એક સેવા તાહરી જે, હાય અચળ સ્વભાવરે; જ્ઞાનવિમળ સૂરીંદ પ્રભુતા, હય સુજસ જમાવરે. ૮
અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-વિહંગડોઅવધે આવજોરે નાથ–એ દેશી.] મનમાં આવજોરે નાથ, હું થયે આજ સનાથ; મન, જય જિનેશ નિરંજને, બંને ભવ દુઃખ રાશિ રંજને સવિ ભાવિ ચિત્તને, મંજણે પાપને પાસ. મનાવા આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધે દૂર ભવિ ભર્મ સવિભાજી ગયા, તું હિ ચિદાનંદ સનર, મન મારા યદ્યપિ તુમે અતુલી બલી, યશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મને, તેસહજથી ન જવાય. મન મારૂ
જવાય, મન૦
૩
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ 48 ]
વીતરાગ ભાવ ન આવી, જિહાં લગે મુજને દેવ;
તિહાં લગે તુમ પમલની, 'સેવના રહેા એ ટેવ. મન૦ પ્રકા મન મનાવ્યા વિણુ માહા, કેમ બંધનથી છુટાય ? મનવચ્છિત દેતાં થકાં કેાઈ, પાલવડા ન ઝલાય. મન॰ "પા હુઠ બાલના હાઈ આકરા, તે લડ઼ા છે. જિનરાજ; ઝાઝુ કહાવે શુ હાવે ? ગરૂ ગરીબનવાજ. મન॰ ॥૬॥ જ્ઞાનવમલ ગુણુથી લહેા, વિ વિક મનને ભાવ; તે અક્ષય સુખ લીલા દિયા, જિમ હવે સુજસ જમાવ,મન નાણા અથ શ્રી સાધારણ જિન સ્તવન [ રાગ ભીમપલાસી
તૃષ્ણા લાગે ન અ ંગેરે, પૂરણ આશ જાઇ અબ મેરી; અનુભવકેરે સગેરે, તૃષ્ણા ॥૧॥
રામ રામ ઉલ્લસત હે શિવસુખ,
સાતા નાંહિ મિટાયે મેટે,
લાગ્યે રંગ અલગેરે; તૃ॰ ારા
જયુ પરવાલી નગેરે; તુ॰ u
જ્ઞાનશાથે ક્રિયા નહિ નિષ્કુલ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયું ઘર આર્દ્ર ધન સગેરે; તૃ॰ ૫૪ા
માહ મિથ્યાત ભરમ સવિ નિકસ્યું,
મન જાવે નામ ગેરે; તૃ॰ uષા
રાગદ્વેષ રિ દૂરે ઊડીચે જ્યું,
દુશ્મન ઘેરી તુક્ગેરે; તૃ॰ un
જ્ઞાનવિમલ પ્રભુ આતમ નિરમલ,
જેસે ગગ તર ́ગેરે; તૃ॰ ઘણા
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ પ ]
અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-કલ્યાણ. ] વિનતી કેસે કરૂર સાંઈ મેરા, વિનતી કેસે કરૂં ? લક્તિકે માર્ગ છે હિલડે, કિમ મન ઠેર ધરૂ. સાંઈ. ૧ કાલ અનાદિ વહ્યો મેરે, તુમ વિણ ભવનમાહે ફિરે. સાંઈ બારા અબ તે ત્રિભુવનનાયક પેખે, હરખે પાય પરંરે. સાંઈ મારા કુંકરી ના તેહનું બતાવે, અવળે ગ્રહીઝ ગરૂ. સાંઈ uu દરિશન પીઠ હૈચરન તુવનકો, પરિચય તાસ કરૂં. સાંઈ. પા જ્ઞાનવિમળ ગુણ ગણે મોતનકો, કંઠસે હાર કરૂં રે. સાંઈ. દા તેણસેં અનુભવચરણ વહાણસે, ભવજલરાશિતરૂં. સાંઈ. અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-કલ્યાણ. ] મેરે મન હરખે પ્રભુ પેખી મેરો મન હરખે; તેહિ વિના હું ઓરન ધાવત, રસના તુમ ગુણ ફરજી. મેટા તેરે હીરણશરણ કરી જાનત, કિમ તાહરાં વિણ સરસેજ. મેરા પતિતપાવન પ્રભુ જગત ઉદ્ધારણ, બિરૂદ કહો કેમ વરસેજ? મે ૩ જે ઉપકાર કરણ જાયા, તે ઉપગારને કરશેજી. મેક જ્ઞાનવિમલ પ્રભુ સહજ કૃપાથી, કેવલ કમલા વરસેજી. મેપ છે
અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-ધન્યાશ્રી તથા દેવગંધાર ] પ્રભુ તેરો મેહન હેમુખ મટક,નિરખી નિરખી અતિ હરખિત હવે, અનુભવ મેરે ઘટકે, પ્રભુ તેરે છે ૧ .
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૬ ]
[ ક્રુપદ ]
સહેજ સુભગતા સમતાકેરી, એજિ ચરણકે ચટકા; દરિશણુ જ્ઞાન અક્ષયગુણુ નિધિ તુમ, ક્રિયા પ્રેમે તસ ટકા ॥ પ્ર૦ ૨ ॥
શુદ્ધ સુવાસના સુરભિ સમીરે, મિથ્યા મતરજ જટકા; દર્દેશ પ્રપોંચ જોર જિમ ન હોય, પટકટકે મેહુ નટક પ્ર૦૩॥ ધર્મ સન્યાસ યાગ શિર પાગે, અધત પણ જય પટકે; દર્શન ચક્ર કર્મ નૃપતિ શું, કરત સદા રણટકા ॥પ્ર૦ ૪ ૫ વીતરાગતા દિલમે ઉચ્છ્વસત, નહિ અવર ખલ ખટકો; પૂરવસ...ચિત પાતક જાતક, અમથીદૂરે સટકા ! પ્ર૦ પા જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન પસાયે, વેલવે ભવિવિ ભટકા; આઇ મિલે જવું એકીભાવે, શિવસુ ંદરીકેા લટકા ॥ પ્ર૦ ૬૫ અથ શ્રી સાધારણ જિન સ્તવન
જિનરાજ ઠુમારે દિલ વસ્યા, કેમ વસ્યા કેમ વસ્યા
แ
કેમ વસ્યા ૫ જિન૦ ॥ જ્યું ઘન માર ચકેર કિશોરને, ચદ્રકલા જિમ મન વસ્યા ॥ જિન૦ ૧૫ વીતરાગ તુમ મુદ્રા આગે, અવર દેવ કહિએ કિસ્સા ? ॥ જિરા રાગી દોષી કામી ક્રોધી, જે હાય તેએની શી દશા ! જિં૦૩ા આધિ વ્યાધિ ભવની ભ્રમણા અમથી તે સઘળા નસ્યા ॥ જિ॰જા જેણે તુમ સેવ લહીને છેડી, તેણે મધુમખપરે કર ઘસ્યા ॥ જિ૰પા મહાદિક અરિયણ ગયા દૂરે, આપ શયથી તે ખસ્યા ॥ જિન્દા તાળી દઈ સયણા સદાગમ, પ્રમુખા તે સવિ મન વસ્યા । જિ૦ા
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
પ્રભુ તમ શાસન આગે અવરના, મત ભાષિત ફિકા જિસ્યા જિ૦૮ આજ અમારે એહ શરીરે, હરખ રોમાંચિત ઉલ્લસ્યા છે જિલ્લા મિથ્યા મત ઊરગે બહુ પ્રાણી, જે હઠ વિષ ફરસે ડસ્યા જિ.૧૦ તે હવે જ્ઞાનવિમલ પ્રભુ પામી, સરસ સુધારસ મેં લસ્યા જિ૦૧૧ અથ શ્રી સાધારણુ જિન સ્તવન
[ રાગ ધન્યાશ્રી ] આજ હારા પ્રભુજી સામું જુઓ, સેવક કહીને બોલાવે; એટલે મેં મનગમતું પા, રૂઠડા બાલ મના મહારા
સાંઈ રે ! આજ ૧ પતિતપાવન શરણાગત વચછાલ, એ જશે જગમાં ચા; મન મનાવ્યા વિણ નવિ મૂકું, એહજ મહારે દાવે માત્ર ૨ કબજે આવ્યા તે નહિ મૂકે, જ્યાં લગે તુમ સમ થા; જે તુમ ધ્યાન વિના શિવ લહીયે, તે તે દાવ બતાવે મા આ૦૩ મહાપ ને મહા નિયમક, ઈણિ પરે બિરૂદ ધરાવે; તે શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવે. મા આ૦૪ જ્ઞાનવિમલ પ્રભુનામ મહાનિધિ, મંગલ એહિ વધાવે; અચલ અભેદપણે અવલંબી,અહનિશ એહિ દિલ આ માટઆ૦૫ અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-સામેરી.] પીડા મદમતવાલા, ઝેલા મુને લાગે છે, અજ્ઞાન પયંકે પીઊડે પિલ્યો, કુમતિ પાડોસણ જાગે, તનુઘરમેં પંચ રક્ષક કીના, ચાર થઈ તે લાગે. પી. ચવટીઆજે ચેહટિયારે, લાંચ ખલકની માગે. પી. ૧
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] તૃષ્ણદાસી લેતી લાગી, જિહાં તિહાં થી આગેપી. રા સુમતિ સુનારી પિઉશું પ્યારી, અરજ કરે પતિ આગે; પી. શ્રી જિન દરિશણ વંછિત પૂરણ, મિલીઓ આપણોભાગે પીવા. એક તાન થઈ એહિજ સે, વિષય પ્રમાદને ત્યાગે; પી. સહજાનંદ સ્વરૂપ સકલ ગુણ, પ્રગટતાં વાર ન લાગે છે પ૦ ૪ જ્ઞાનવિમલ ગુણ આપ સવાઈ, તે દુશમન દૂર ભાગે પી. જે જે શબ્દ હેય જગમાંહિ, જસ પહો જિનવાજે પી ૫ છે
અથ શ્રી સાધારણુ જિન સ્તવન જિમુંદા વહે દિન કયું ન સંભારે ? સાહિબ તુહ અહ સમય અનંતે, એકઠા ઈણે સંસારે જિવાના આપ અજરઅમર હેઈ બેઠે, સેવક કરીય કિનારે મેટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તુમ્હને વારે જિ. પાર ત્રિભુવન ઠકુરાઈ અબ પાઈ, કહે તુમ્હ હ કુણ સારે ? આપ ઉદાસભાવમેં આયે, દાસકું કયું ન સુધારે છે જિવ છે યા તુંહિ તું હિ તૃહિ તૃહિ, તુંહિ જે ચિત્ત ધારે; યાતિ હે તુજે આપસ બહે, ભવજલ પાર ઉતારે જિ૪ જ્ઞાનવિમલ ગુણ પરમાનંદે, સકલ સમિહિત સારે બાહ્ય અત્યંતર ઈતિ ઉપદ્રવ, અરિયણ દૂર નિવારે જિ૦ | પશે અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-વેરાઊલ ] જબ જિનરાજ કૃપા હવે, તબ શિવસુખ પાવે; અક્ષય અને પમ સંપદા, નવનિધિ ઘરે આવે છે જબ. ૧ અસી વસ્તુ ન જગતમાં, જિન સમતા આવે; સુરતરૂ રવિ શશી પ્રમુખ જે, જિન તેજે છિપાવે જબ ૨
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૯ ]
જન્મ જરામરણ તણા, દુઃખ દુરિત સમાવે; મનવનમાં જિન ધ્યાનને, જલધર વરસાવે છે જબ કા ચિંતામણિ રયણે કરી, કેણ કાગ ઉડાવે ? મૂરખ કેણ જિન છેડીને, જે અવરકું ધ્યાવે છે જબ૦ જા ઈલી ભમરી સંગથી, ભમરી પદ પાવે; જ્ઞાનવમળી પ્રભુ ધ્યાનથી, જિન એપમ આવે જબ પા
અથ શ્રી સંભવનાથ જિન સ્તવન
[ રાગ:–કપૂર હવે અતિ ઊજારે એ દેશી ] સંભવ જિનવર ખૂબ બળે રે, અવિહડ ધર્મ સનેહરુ દિનદિન તે વધતે ઓછે રે, કબહી ન હોવે છે. સૌભાગી જિન મુજ મન તુહિ સુહાય; એ તે બીજાના વેદોય, હું તે લળીલળી લાગુ પાય. સી. ૧ દૂધમાંહે જેમ ઘૂત વસ્યુરે, વસ્તુમાંહે સામર્થ્ય તંતુમાહે જેમ પટ વારે, સૂત્રમાણે જેમ અર્થ. સી. થરા કંચન પારસ પાષાણુમારે, ચંદનમાં જેમ વાસ; પૃથ્વીમાંહે જેમ ઔષધીરે, કાર્યો કારણવાસ. સી. કેરા જેમ સ્યાદ્વાદે નય મિલેરે, જેમ ગુણમાં પર્યાય; અરણીમાં પાવક વરે, જેમ કે પટકાય. સી. જા. તેણીપેરે તું મુજ ચિત્ત વરે, સેનામાત મલ્હાર; જે અભેદ બુદ્ધિ મલે, શ્રી જ્ઞાનવિમી સુખકાર. સી. પા. અથ શ્રી અનંતનાથ જિન સ્તવન,
રાગમલ્હાર ] અક્ષય અનંત સુખદાઈ અનંતજિન,
અક્ષય અનંત સુખદાઇ;
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૦ ]
સિંહસેન નૃપ-વંશ વિભૂષણ,
સુયશા રાણું માઈ. અનંત ૧ કાલ અનાદિ અનંત ફિરત છે,
તુમ સેવા અબ પાઈ નિરાગીશું રાગ અકૃત્રિમ,
એહિ જ દાસ વડાઈ. અનંત ૨ તપ જપ ધ્યાન પાન મુજ એહી,
યાહીજ સુકૃત કમાઈ; શ્રવણ મનન નત ત્રિકરણથી શિરે,
તહુ આણું ચઢાઈ. અનંત છે ૩ જ્ઞાનવિમલ પ્રભુ અક્ષય અનંત ગુણ,
તું અકષાઈ અમાઈ; સેવક આપ સમાન કરે છે,
તેહિજ સ્વામિ ભલાઈ. અનંત છે ૪ અથ શ્રી ધર્મનાથ જિન સ્તવન.
[ રાગ–દેવગંધાર ] દેખે માઈ અજબ રૂપ હે તેરે, નેહ નયનસે નિત નિરખત; જન્મ સફલ ભયે મેરે, દેખે. ! ૧ ધર્મ જિનેશ્વર ધર્મને ધારી, ત્રિભુવનમાંહે વડેરે; તારક દેવ ન દેખે ભૂતલે, તમથી કેઈ અનેરે. દેખાવમારા જિન તુમકું છેડી ઓરકું ધાવત, કુન પકડત તસ છે?
ચું કુકુટ રેહણગિરિ છડી, શોધિત દે ઉકે. દેખાજા પ્રભુસેવાથી ક્ષાયિક સમકિત, સંગ લો અબ તેરે; જન્મ જરા મરણાદિક બ્રમણ, વારત સાવલાય ફેરે.દેખે
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬
]
ભાનુભૂપકુલકમલવિબેધન, તરણિ પ્રતાપ ઘણેરે; જ્ઞાનવિમલ પ્રભુ ચરણકમલકી, સેવાહિત સવેરે. દેખે પાપા.
અથશ્રી શાંતિન જિન સ્તવન
[ રાગ-ધન્યાશ્રી કડછે. ] તાર મુજ તાર તાર તાર જિનરાજ તું;
આજ મેં તો હિ દીદાર પાયે; સકલ સંપત્તિ મિલે આજ શુભ દિન વયે;
સુરમણિ આજ અણચિંત આ છે તાર૦ મે ૧ તાહરી આણ હું શેષ પરે શિર વહું,
નિશ તે સદા હું રહું ચિત્તશુદ્ધિ; ભમતાં ભવકાનને સુરતરૂની પરે,
તું પ્રભુ ઓળખે દેવબુદ્ધિ છે તાર૦ ર છે અથિર સંસારમાં સાર તુજ સેવના,
દેવના દેવ તુઝ સેવ સારેક શત્રુ ને મિત્ર સમભાવિ બહુ ગણે,
ભક્તવત્સલ સદા બિરૂદ્ધારે છે તાર | ૩ | તાહરા ચિત્તમાં દાસ બુદ્ધિ સદા,
હું વશું એવી વાત દૂરે પણ મુજ ચિત્તમાં તુંહિ જે નિત વસે,
તે કિશું કજીએ મહ ચૂરે ? એ તારવે છે ૪ તું કૃપાકુંભ ગતરંભ ભગવાન તું,
સકલ વિલક ને સિદ્ધિદાતા; ત્રાણ મુજ પ્રાણ મુજ શરણ આધાર તું,
તું સખા માત ને તાત બ્રાતા ! તાર છે પ
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમરામ અભિરામ અભિધાન તુજ,
સમરતાં જન્મના દુરિત જાવે; તુજ વદન ચંદ્રમા નિશદિન દેખતાં,
નયન ચકેર આનંદ પાવે છે. તાર છે ૬ છે શ્રીવિશ્વસેનકુળકમલ દિનકર જિ,
મન વચ્ચે માત અચિરા મલ્હા; શાંતિ જિનરાજ શિરતાજ દાતારમાં,
અભયદાની શિરે જસ ગવાયે છે તાર૦ ૭ લાજ જિનરાજ અબ દાસની તે શિરે,
અવસરે મેદશ્ય લાજ પાવે; પંડિતરાય કવિ ધીરવિમલતણે સીસ, ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે ! તારવે છે ૮
અથ શ્રી શાંતિનાથનું સ્તવન
[ સયા રસીયાને વારે-એ દેશી ] મૃદંગ બજા માંકા પિઊડાજી મેરાજી; બુજી રાજી જિન છે માને સુધે પ્યારે જિનાજી પાસે ઊભી અરજ કરૂં છું મારા પિતાજી; મેરાજી બુજી રાજી જિનજી.
૧ કહેતી મદદરી રાવણ પ્રતિશું, જિન પૂછજે તન મન છતિશું.
| મે | ૨ | શાંતિજિણુંદની જાઉં બલિહારી, મેહનગારી મૂરતિ પ્યારી
છે મે મે ૩ છે નાટક કરૂં છું હીયે હરખ ધરૂં છું, મેતીના મંગલ ભરૂં છું.
છે મેટ | ૪
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3 ]
શાંતિ સમારી કરૂ' મનેાહારી, જીણી વીણા વાએ દિલધારી.
॥ મે ॥ ૫ ॥
જન્મજન્મના દુરિત હરૂ છું.,
જ્ઞાનવિમલ પ્રભુ આણુ ધરૂ છુ,
ભવજલધિ હેલે તરૂ છું. ! મે પ્ર ૬
શિવસુંદરી સહેજે વરૂ છું
॥ મે॰ u ૭ ૫
અથ શ્રી મલ્લિનાથજન ( મોન અગીયારસનું) સ્તવન
[ શત્રુંજય ત્રભ સમેાસર્યાં–એ દેશી ]
મૃગશિર સુદિ એકાદશી દિને જાયારે; ત્રિભુવન ભયારે ઊદ્યોત, સેવે સુર આયારે. ॥ ૧ ॥ સુખીયા થાવર નારકી, શુભ છાયારે; પવન થયા અનુકૂળ, સુખાલા વાયારે. અનુક્રમે જોવન પામીયા, સુણી આયારે; પૂરવના મિત્ર, કહી સમજાયારે. સુદિ એકાદશી દિને, વ્રત પાયારે; તેણે દિન કેવળનાણુ, લડે જિનરાયારે, જ્ઞાનવિમલ મહિમાથકી, સુજય સવાયારે; મતિ જિનેસર ધ્યાને, નવિધિ પાચારે અથ શ્રી નેમિનાથ જિન સ્તવન
For Private And Personal Use Only
॥ ૨ ॥
t| ૩ |
* ૪ !
॥ ૫ ॥
[ રાગ-સારંગ મલ્હાર ]
રાજુલ તેરે પશુમાં કરત કાર; સખમિલી કરી પ્રભુજીકે આગે, નિપુણત નેમિકુમાર ૫૨૨૦॥ ૧ ॥ પિક શુક માર ભૃંગ મૃગ ખંજન, હિર ગજ ચકવા હુંસ; કંઠનાસિકા કેશ ભ્રમુàાચન, કટી ગતિથણુ જિત અસ ારા૦૨ા
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરજ સુણી પશુ નયનકી નેમી, છેડી ચાલ્યો નિરધાર; કહે રાજુલ સોગંધકી પ્રભુ, વિણ કરૂંન ઓર ભરતાર. મેરાયા પીઉ પીઉ કરત ચલત તવ પાળી, ચઢી ગઢ ગિરનાર; પીઉ પ્રેમે કરી દીયે શિર પરે, કીને સફલ અવતાર. પરાશાજા અવિચલ પદ પામે તિહાં દંપતી, યાદવકુલ શણગાર; જ્ઞાનવિમલ મનમેહન સારંગ, રસિક શિવાદે મલ્હાર. શારાપા
અથ શ્રી નેમિનાથ જિન સ્તવન
[ રાગ-માલવી ગોડી. ] રહો રહે રે યાદવ રીતિ નથી, કોઈ એવી ચાલ ન કીજે રે; જેમ કહે તેમ તેમ કરસ્યું, પણ રથ પાછો ન વાળી જેરે
છે રહો.. ૧ તેરણ આયે ગયો ફિર કેઈ, તે વાહલા મુજ દરે; વિણ અવગુણ છોડીને જાઓ, યે મન આટલે દેરે.
છે રહે છે ? કહે રાજુલ મેં સંગ ન છડું, નિશદિન પીયુ ગુણ ગાઉં રે; જ્ઞાનવિમલ ગુણ પામ્યા દઉ, એ દંપતીને વારી જાઉં રે.
છે રહે છે ૩ છે અથ શ્રી નેમનાથ જિન સ્તવન
[રાગ, મારૂ કાફી.] નેમજી નિરખેનાહલિયા, સામલિયે મુજ સાહિબે રે,
એહસું નેહ અપાર; જાવા દીઓ મુજ તાતજી, મારો નાથ જાયે ગિરનાર રે;
છે ૧છે નેમિ
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
પ ]
દયા ધરી રથ ફેરીયેરે, સુણ પશુઆ પિકાર; પતિવ્રતા વ્રત તે રહે છે. લિયે સંજમભાર રે નેમિ. રા. જ્ઞાનવિમલ પ્રભુને મિલી, પામી ભવને પાર; દંપતી એકપણે રહ્યા, રસરંગે નહિ જસ પાર રે નેમિ. ૩ અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ રાગ કાફી, ] માહરા પાસ જિનદેવ, આજ તાહરે ધ્યાન મારે આનંદ . કામ કુંભ કામધેનું, આવી માહરે બાર; તાહરે જિર્ણદ આજ દીઠે, મીઠો જબ દેદાર
| માહરા. ૧ અષ્ટ સિદ્ધિ નવ નિધિ, આજ તાહરે નામ, તેજે છતી પાપે જેર, યાદવ કહ્યું. આ માહરા. ૨ માતા વામાદેવી નંદ, મુખ પુનિમચંદ; અશ્વસેન ભૂપ વંશ, દીપતે દિણંદ. માહરા. છે ૩ સેવ સારે ચિત્ત ધારે, જેહ નર ને નારી; બાંહ્ય ગ્રહી તેહને તું, તારે એ સંસાર. માહરા. ૪ દેવ દાનવ ઇંદ્ર માનવ, જખ રખર કેડી; પાય નામી સેવ સારે, ઊભા બે કરજેડી. માહરા. ૫ છે ઘણા દિન ચાહતાં મેં, દીઠે તું જિર્ણદ; રેમ રમે મુજ જાગે, પ્રેમ પરમાણુંદ. માહરા. . ૬ સ્વામી અંતરયામી આજ, પાયે મેં એકાંત; દાસ ગણીએ વય સુણીએ, વિનતિ વૃત્તાંત. માહરાણા
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મ ચારા ટાળો, ગાળે સકળાં પાપ; જપતા હરે રેગ સોગ, નાઠા સવિ સંતાપ માહરા. તુંહિ તુ અમીય યુ, મેડ માહરે આજ; જ્ઞાનવિમલ સ્વામી મહરાં, સીધ્યાં સકળાં કાજ.માહરાલા અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ રાગ-મલહાર ] મનમંદિરમેં આયે જિણુંદરાય, મનમંદિરમેં આયે, તવમે વિવિધ જુગતિ સમકિત ગુણ, કૂલપગર વિચાર્યું. ૧ પ્રીતિ અધ્યાત્મ થાલ ભરીને, ઘી ગુણ મેતી વધાએ; ચારિત્ર ગુણ ચંદ્રોદય સુંદર, ઝાકઝમાલ બનાએ. જિ. ૨ સુરભિ પવનસું અશુભ દુરિત રજ, દશ દિશે દૂર ઊડાયે, નિર્વિકલ્પ સંકલ્પ સુબારે, મૃદુતા પાટ બિછાએ. જિસુંદ. ૩ ઉચિત વિવેક સિંહાસન ઉપરે, પાવન પાસ બેઠાએ; વિધિ અનાશાતન ચામર વિજિત, છત્ર સુધ્યાન ધરાએ. જિ.૪ જ્ઞાનવિમલ પ્રભુ હરખિત હુએ તવ, દેવતમાં જસ વાએ; શુદ્ધ સુધ અક્ષયનિધિ જિન થે, સહજે સકલ ગુણ થાઓ.જિ.પ અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન
( રાગ-રામકલી.) અખિયાં હરખણ લાગી હમારી, અખિયાં હરખણ લાગી; દરિસણ દેખત પાસ જિર્ણદકો, ભાગ્યદશા અબ જાગી. હ. ૧ અકલ અરૂપ અને અવિનાશી, જગ મેં તુંહિ નિરાગી; મુરતિ સુંદર અચરિજ એહિ, જગજનને કરે રાગી. હ. ૨
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૭ ] શરણાગત પ્રભુ તુમ પદપંકજ, સેવન મુજ મતિ જાગી; લીલાલહેરે દે નિજ પદવી, તુમ સમ કે નહીં ત્યાગી. હ. ૩ વામાનંદન ચંદનની પરે, શીતળ તું સોભાગી; જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરતાં, ભવ ભયભાવઠ ભાગી. હ. ૪
અથશ્રી મહાવીર જિન સ્તવન, | [ મહારું મન મોહ્યું શ્રી સિદ્ધાચળે રે–એ દેશી ] વાટડી વિલેકુરે માહરા વિરનીરે, વદિયે વિનતિ વયણ, તે દિન કહીયે રે મુજને આવશે રે,
નિશદિન નિરખશું નયણુ વટ છે અતિહિં આશાબુદ્ધા માનવીરે, જન્મારો વહી જાય; હોયડા હેજે પલક ન વિસરેરે, નવે અવર ન કેદાય છે વાર છે તુમ સમ અવર ન એહવે દેખીયેરે, જિહાં મન કરે વિસરામ; મન મલિયા વિણ તનુ કેમ ઉલસેરે,
* કરવા ભક્તિ પ્રમાણ છે વાટ રે ૩ છે જેહનું મલવું દેહિલું તેહયું રે,પ્રીતિએ પરમ અસુખ, પણ એક સવટિ કહીયે તેહને રે,
જે સ્થિરભાવ તે સુખ. આ વા૦ ૪ વચન તું મારૂં રે નવિ લેjકદા રે, મન તુમ પદ અવિલંબ પણ એક નયણે નયણ મેલાવડે રે,
એ વિરહતણે પ્રતિબિંબ છે વાટ પણ જિહાં ત્રિકરણને વેગ મિલે સદા રે તેહિજ સફળ વિહાણું જ્ઞાનવિમલ પ્રભુ સાથે એકરસ કીજીયેરે,
નિત નિતુ કેડી કલ્યાણ કે વાવ ૬u
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૮ ] અથશ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન, [ રાગ-પંજાબી. સીતારામ પરમ જસ ગાવનારે –એ દેશી ] વંદના વંદના વંદનારે, ગિરિરાજકું સદા મેરી વંદનારે. વંદના તે પાપ નિકંદનારે, આદિનાથકું સદા મેરી વંદનારે; જિનકે દરિસણ દુર્લભ દેખી, કીધી તે કર્મ નિકંદનારે.
ગિરિ ૧ વિષયકષાય તાપ ઉપશમી, જિમ બળે બાવનચંદનારે.
ગિરિ ૨ છે ધન ધન તે દિન કબહી હશે? થાશે તુમ મુખ દર્શનારે.
ગિરિ. . ૩ છે તિહાં વિશાળ ભાવ પણ હશે, જિહાં પ્રભુ પદકજ ફર્શનારે.
ગિરિ. ૪ ચિત્તમાંહેથી કબહુ ન વિસારું, પ્રભુ ગુણગણુની દયાવનારે.
- ગિરિ. ૫ છે વળી વળી દરિસણ વહેલું લહીયે, એહવી રહે નિત્ય ભાવનારે.
ગિરિ. ૬ ભભવ એહિજ ચિત્તમાં ચાહું, મેરે ઓર નહિ વિચારણરે.
ગિરિ. ૭ ચિત્રગર્યદના મહાવ્રતની પેરે, ફેર ન હાય ઉતારનારે.
ગિરિ. ૮ છે જ્ઞાનવિમલ પ્રભુ પૂર્ણ કૃપાથી, સુકૃત સુબેધ સુવાસનારે.
ગિરિ. ૯
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬e ] અથશ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન.
[ મૂર્તિ દીઠી મહાવીરની–એ દેશી ] વિમલ ગિરિવર શિખર સુંદર, સકલ તીરથસાર રે; નાભિનંદન ત્રિજગવંદન, રૂષભજિન સુખકારે. વિમલ. આ 1 છે ચૈિત્ય તરૂવર રૂખરાયણ, તળે અતિ મહારે; નાભિનંદનતણ પગલાં, ભેટતાં ભવપારરે. વિમલ. ૨ છે સમવસરિયા આદિ જિનવર, જાણું લાભ અનંતરે; અજિત શાંતિ માસું રહિયા, એમ અનેક મહંતરે, વિ.૩ સાધુ સિયા જિહાં અનંતા, પુંડરિક ગણધાર રે; શાંબ ને પદ્યુમન પાંડવ, પ્રમુખ બહુ અણગારરે. વિમલ. પકા નેમિજિનનો શિષ્ય થાવ, એક સહસ પરિવારે; અંતગડજી સૂત્રમાંહિ, જ્ઞાતાસૂત્ર મઝારરે. વિમલ. આપ ભાવશું ભવિ જેહ ફરશે, સિદ્ધક્ષેત્ર સુઠામ, નરક તિરિગતિ દોય વારે, જપે લાખ જિન નામરે, વિમલ. દા
શ્યણમય શ્રી ઋષભ પ્રતિમા, પંચસયા ધનુમાનરે; નિત્ય પ્રત્યે જિહાં ઇંદ્ર પૂજે, દુસમ સમય પ્રમાણુ. વિમલ. છા ત્રીજે ભવે જે મુક્તિ પહોચે, ભવિક ભેટે તેડરે; દેવસાનિધે સકલ વિંછિત, પૂર સનેહ રે. વિમલ. ૮ એણિપરે જેહને સબલ મહિમા, કહ્ય શાસ્ત્ર મઝાર; જ્ઞાનવિમલ ગિરિ ધ્યાન ધરતાં, મુજ આવાગમન નિવારરે. લા
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ se ] અથ શ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન, [ રાગ પંજાબી-મુનિરાજકું સદા મોરી વંદનારે–એ દેશી ] ગિરિરાજકા પરમ જશ ગાવનારે, વીતરાગક ગીતરસ ગાવનારે; અતિ બહુમાન સુધ્યાન રસીલે, જિનપદપદ્મ દેખાવનારે. ગિરિ. ૧ પ્રભુ તુમ છોડી અવરકે દ્વારે, મેરે કબહુ ન જાવનારે. ગિરિ. ૨
ન્યું ચાતકકે જલદ સલિલ વિગુ, સરોવર નીરન લાવનારે. ગિ. ૩ જયું અધ્યાત્મ વિવેદીકુ, કબહું ઓર ન ધ્યાવનારે. ગિરિ. ૪ સામ્ય ભવન મન મંડપમાંહિ, આયવસે પ્રભુ પાઉંનારે. ગિરિ. ૫ આદિ કરણકે આદીશ્વર જિન, શત્રુંજય શિખરસુહાવનારગિરિ. ૬ ભરતભૂપતિકે વિરચિત ગિરિતટ, પાલીતાણું નયર દેખાઊંનારે. ૭ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન કરત છે, પરમાનંદ પદ પાઊંનારે. ગિ. ૮
અથ શ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન.
[ લાવ લાવોને રાજ-એ દેશી. ] મારા આતમરામ, કુણ દિને શેત્રુજે જાશું ? શેત્રુજાકેરી પાજે ચઢતાં, ઋષભતણ ગુણ ગાશું. મેરા. ૧ એ ગિરિવરને મહિમા સુણી, હૈયડે સમકિત વાયું; જિનવર ભાવ સહિત પૂછને, ભવે ભવે નિર્મળ થાશું. મેરા. ૨ મન વચ કાયા નિર્મળ કરીને, સૂરજકુંડે ન્હાશે; મરૂદેવીને નંદન નીરખી, પાતિક દ્દરે પલાયું. મેરા. ૩ ઈણિગિરિ સિદ્ધ અનંતા હુવા, ધ્યાન સદા તસ ધ્યાશું; સકલ જન્મમાં એ માનવ ભવ, લેખે કરીય સરાશું. મેરા. ૪ સુરનરપૂજિત પ્રભુ પદકજ રજ, નિલવટે તિલક ચઢાવશું; મનમાં હરસી ડુંગર ફરસી, હૈયડે હરખિત થાક્યું. મેરા. ૫
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૧ ]
સમકિતધારી સ્વામિ સાથે, સદ્દગુરૂ સમકિત લાશું; “છી પાળી પાપ પખાળી, દુરગતિ દુરે દલાયું. મેરા. ૬ શ્રી જિનનામી સમક્તિ પામી, લેખે ત્યારે ગણુછ્યું; જ્ઞાનવિમલસૂરિ હે ધન ધન તે દિન, પરમાનંદ પદ પાશું. ૭
અથ શ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન
[એમ કઈ સિદ્ધિ વર્યા મુનિરાયા–એ દેશી.] તીરથ વારૂ એ તીરથ વારૂ, સાંભળજો સૌ તારે એ તીરથ તારૂ. ભવજલનિધિ તરવા ભવિ
જનને, પ્રહણ પરે એ તારૂ. છે એ. કે ૧ એ તીરથનો મહિમા મટે, નવિ માને તે કારે છે એ. પાર ન પામે કહેતાં કેઈ,
પણ કહિએ મતિ સારૂજે. એ. ૨ સાધુ અનંતા ઈહાં કણે સિદ્ધા, અંત કર્મના કીધારે. . એ. અનુભવ અમૃતરસ જેણે પધા,
અભયદાન જગે દીધા. એ. . ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણેરે. એ. થાવણ્યા શુક સેલગ પંથક,
પાંડવ પાંચ વખાણેરે. છે એ. કે ૪ છે રામ મુનિને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારેરે એ. મહાનંદ પદ પામ્યા તેહના,
મુનિવર બહુ પરિવારરેએ. ૫છે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] તેહ ભર્ણ સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર છે એ. શંત્રુજય કલ્પ માહાભ્ય,
એહને બહુ અધિકારરે છે એ. . ૬. તીરથનાયક વાંછિતદાયક, વિમલાચલ જે ધ્યાવેરે છે એ. જ્ઞાનવિમલ સૂરિ કહે તે ભવિને,
ધર્મ શમે ઘરે આવે છે એ. ૭
અથ શ્રી સિધાચળ તીર્થનું સ્તવન સિદ્ધાચલને વાસી પ્યારે લાગે, મારા રાજંદા સિધ્ધાચલ. શત્રુંજયને વાસી પ્યારે,
લાગે મારા રાજીદા. મે. એ સિધ્ધાચલ. ૧ ધણણે ડુંગરીયાળાં,
ઝીણી ઝીણી કેર, મે. ! સિદધાચલ. જે ૨ ઉપર શિખર બિરાજે, કાને કુંડલ મુકુટ બિરાજે,
બાંહે બાજુબંધ છાજે; મેરા. સિ. ૩ ચૌમુખ બિંબ અનોપમ છાજે,
અદ્ભુત દીઠે દુઃખ ભાજે; એ મે. સિ. ૪ ચુવા યુવા ચંદન ઓર અરગજા,
કેશર તિલક વિરાજે છે કે, સિ. એ પછે એણે ગિરિ સાધુ અનંતા સિદધા,
કહેતાં પાર ન આયે, મે. સિ. ૬ જ્ઞાનવિમલ પ્રભુ એણિ પરે બોલે,
આભવ પાર ઉતારો; છે કે, જે સિ. ૭
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ અથ શ્રી દીવાળી પર્વનું સ્તવન [ રાગ-કેદાર. હરિ વિણ મોરલી કોણ બજાવે ? એ દેશી ] પ્રભુ વિણ વાણી કેણ સુણવે ? એ પ્રભુ. જબ ચે વીર ગએ શિવમંદિર,
અબ મેરા સંશય કેણ મીટાવે ? ! પ્રભુ. ૧ . કહે ગૌતમ ગણહર મહર, એ જિનવર દિનકર જારે જાવે પ્રભુ. કુમતિ ઊલુક કુતીર્થકનાર,
તિગતિગાટ તસ થાવેરે, પ્રભુ ૨ તુમવિણ ચોવિહ સંઘ કમલવન, વિકસિત કેણ કરાવેરે કરાવે પ્રભુ મોકું સાથ લઈ કયું ન ચાલે,
ચિત્ત અપરાધ ધરાવેરે ધરાવે. હે પ્રભુ. ૩ ઈયું પરભાવ વિચારી અપને, ભાવ સભાવમાં લાવેરે લાવે પ્રભુ વીર વીર લવતાં વીર અક્ષર,
અંતરતિમિર હરાવેરે હરાવે, એ પ્રભુ. ૪ ઇંદ્રભૂતિ અનુભવ અનુભૂતિ, જ્ઞાનવિમલ ગુણ પારે પાવે પ્રભુ સકલ સુરાસુર હરખિત હોવત,
જૂહાર કરણકું આરે આવે છે પ્રભુ. છે પ इति परमपूज्य स्वपरसिद्धांततत्ववेदी अनेकसंस्कृतप्राकृत. गद्यपद्यमयानेकग्रंथरचयिता शासनसम्राट महानक्रियोद्वारकः महाकवीश्वर श्री तपागच्छाधिपति सूरिपुरंदर जगद्गुरु श्रीमद् ज्ञानविमलसूरीश्वरकृत
स्तवनादि संग्रह संपूर्णम् ॥
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ७४ ]
श्रीमद् पंन्यासप्रवर श्रीमुक्तिविमलजीगणीकृतम्
"Cher
|| श्री सरस्वती स्तोत्रम् ॥
[ शार्दूलविक्रीडितवृत्तम् ]
ॐ ह्रीं श्रीं प्रथमा प्रसिद्धमहिमा विद्वज्जनेभ्योहिता, ऐ की हम्लो सहिता सुरेन्द्रमहिता विद्याप्रदानान्विता । शुच्याचारविचारचारुरचना चातुर्यचक्राञ्चिता, जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥ १ ॥
••che
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ ह्रीं श्रीं सहितावषद्वययुता स्वाहानमः संयुता, क्की ब्ली चरमागुणानुपरमा भास्वत्तनू सद्रमा |
७
खी ही वरजापदत्त सुमतिः स्तो ऐ सुबीजान्विता, जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥ २ ॥
क्षाँ क्षौ क्षू लसदक्षराक्षरगणैर्याध्येयरूपा सदा,
७
हाँ ह्रीं हूँ कलिताकला सुललिता ही ही स्वरूपा मुदा ।
चंचचंद्रमरीचिचावदना स्वष्टार्थसार्थप्रदा, जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥ ३ ॥
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ७५ ] ऐ क्ली वरयोगिगम्यमहिमा नौकाभवाम्भोनिधौ,
वीणावेणुकणकणाति सुभगा सौभाग्यभाग्योदया । संसारार्णवतारिणी सुचरिणी श्रीकारिणी धारिणी,
जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥ ४ ॥ आँ श्री शृं सहितासितांबरधरा साध्यासदासाधुभिः,
देवानामपि देवता कुविपदां छेत्रीपदं संपदाम् । दीव्याभूषणभूषितोच्चलतलाकल्याणमालालया,
जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥ ५ ॥ हस्ते शर्मदपुस्तिकां विदधति सज्ज्ञानवृन्दप्रदा, ___ या ब्राह्मीश्रुतदेवता विदधति सौख्यंनृणां शारदा । सद्वादे प्रसरन्तु मे स्फिरतरं शास्त्रे कवित्वे धियो,
जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥६॥ भव्यानां सुखदा प्रभृतवरदाऽऽनन्दद्धिकीर्त्तित्वदा
भ्राजद्वीरमहादयोत्करकरा स्फूर्जत्प्रमोदप्रदा । मण्युद्योतसुदानदा शुभदया सौभाग्यसद्भाग्यदा,
जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥७॥ मपश्रीसुकुमारपालसुगुरोः श्रीहेममूरिप्रभो
राम्नायादधिगत्य मंत्रसुविधि मंत्राक्षरैस्तैस्तुता । प्रख्याताख्ययुतासुमुक्तिविमलाख्यः प्रबुद्धिप्रदा, जिह्वाग्रे मम सावसत्वविरतं वाग्देवता सिद्धिदा ॥ ८ ॥
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ७६] संवत्क्ष्मायनंदभूपरिमिते चैत्रासितैकादशी,
धने वारशनौसुदर्शनमिदं वाग्देवतायाः कृतम् । क्लप्तं स्तोत्रमिदं सुमुक्तिविमलेनाजारिसंज्ञे पुरे,
सन्मंत्रादियुतं सदा विजयतां यावन्मृगांकारुणौ ॥ ९॥
॥ इतिश्री सरस्वतीस्तोत्रं संपूर्णम् ।।
AND
HONE
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ७७]
॥ श्रीमद् पंन्यासप्रवर श्रीमुक्तिविमलजीगणिकृतम्।।
-
॥ अथश्री माणिभद्रयक्षेन्द्रस्तोत्रम् ॥
[ वसन्ततिलकायत्तम् ] श्रीमत्तपागणनभोऽङ्गणतापनाभैः,
श्रीहेमपूर्वविमलाभिधमूरिवर्यैः । ज्ञानांचितैः प्रसमवाप्तमहोदयश्रीः,
शुद्धः सदा जयति सन्मणिमाणिभद्रः ॥१॥ सदक्षयक्षवरनिर्जरनिर्जरेशः,
भास्वत्प्रतापपरिपूरितदिग्विभागः । सुग्रामसन्मगरवाटक संस्थितोयः,
भद्रपदो भवतु सन्मणिमाणिभद्रः ॥२॥ श्वासज्वरक्षयकफोग्रभगंदराति
श्लेष्मातिसारकुजलोदरकासमुख्याः । रोगा प्रयान्ति विलयं स्मरतां जनानां,
जीयात्सदा जगति सन्मणिमाणिभद्रः ॥३॥ मत्तेमसिंहफणिराजदवानलोग्र
युद्धांबुनायकमहोदरबंधनानाम् ।
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ७८ ]
भीतिर्नवैयदभिधां स्मरतां जनानाम्, भद्रप्रदो भवतु सन्मणिमाणिभद्रः
संपूर्णनिर्मलयशः सुसमृद्धिवृद्धि
वृन्दं करोतु सततं वरमाणिभद्रः
सत्कीर्तिवीरसुमहोदय सत्प्रमोदरत्नप्रकाशगुणवर्गभृतां भवीनाम् ।
प्रपेतभूतपिशाचदृष्टिशाकिन्युद्गाढमुद्गलबलप्रविनाश वीरः ।
यः क्षेत्रपालमुखदेवगणाधिनाथो
दोषान् विनाशयतु सन्मणिमाणिभद्रः ॥ ५ ॥
आनन्दलक्ष्मिवरवाणिसुराज्यराजिवालभ्यभोगमहिमादिनिधानदायी ।
श्रीमत्तपाविमल गच्छसुसंस्थितानाम्,
कुर्याच्छुभं त्रिदशसन्मणिमाणिभद्रः
सादा सुदया सुभगत्वभाजां, सन्मुक्तिपूर्विमलमार्गसमुत्सुकानाम् ।
श्रीमज्जिनेश्वरसुधर्मपवित्रचित्तः, दद्यात्सुखं च सततं हरिमाणिभद्रः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
118 11
॥ ६ ॥
॥ ७ ॥
॥ ८ ॥
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[७८]
[ शार्दूलविक्रीडितम् ] संवच्चंद्रहयांक सोमकमिते (१९७१) पौषाहमासे सिते
पक्षे सनवमीदिने भृगुसुते वारेचतगामके प्राप्याज्ञां स्वगुरोः सुमुक्तिविमलेनाशु प्रक्लसं मुदा
स्तोत्रं मग्गरवाटके विजयतां यावन्मृगांकारुणौ ॥९॥
॥ इतिश्री माणिभद्रस्तोत्रं सम्पूर्णम् ॥
Yo
ANIMAR
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #83
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (34%ન% નરક નજર નજર | શ્રીમદ્ મુક્તિવિમળાજી જૈન ગ્રંથમાળામાંથી મળતા પુસ્તકાઃ - 1 શ્રી ક૯પસૂત્ર પ્રદીપિકા 2 શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજીનું. ને વિશિષ્ટ જીવનચરિત્ર ભેટ | 3 શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરીશ્વરજીનું' આદર્શ જીવન ચરિત્ર ભેટ 4 રંગ-વિનોદ ભાગ 1. 0-4-0 5 જ્ઞાન-વિનોદ ભા. 1. -4-9. 1. પ્રેસમાં નવા છપાતા થા શ્રી રંગ-વિનેદ બ્રા. 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રની ટીકા પૂવધ * કર્તા શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરિ -: પ્ર કાં શ ક :શ્રીમદ્ મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળાના સેક્રેટરી શાહ શાંતિલાલ હરગોવન દેવશાના પાડામાં--અમદાવાદ ૮ર-દ્ર- જરર %-%= Kરમાં - ર For Private And Personal Use Only