SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમરામ અભિરામ અભિધાન તુજ, સમરતાં જન્મના દુરિત જાવે; તુજ વદન ચંદ્રમા નિશદિન દેખતાં, નયન ચકેર આનંદ પાવે છે. તાર છે ૬ છે શ્રીવિશ્વસેનકુળકમલ દિનકર જિ, મન વચ્ચે માત અચિરા મલ્હા; શાંતિ જિનરાજ શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જસ ગવાયે છે તાર૦ ૭ લાજ જિનરાજ અબ દાસની તે શિરે, અવસરે મેદશ્ય લાજ પાવે; પંડિતરાય કવિ ધીરવિમલતણે સીસ, ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે ! તારવે છે ૮ અથ શ્રી શાંતિનાથનું સ્તવન [ સયા રસીયાને વારે-એ દેશી ] મૃદંગ બજા માંકા પિઊડાજી મેરાજી; બુજી રાજી જિન છે માને સુધે પ્યારે જિનાજી પાસે ઊભી અરજ કરૂં છું મારા પિતાજી; મેરાજી બુજી રાજી જિનજી. ૧ કહેતી મદદરી રાવણ પ્રતિશું, જિન પૂછજે તન મન છતિશું. | મે | ૨ | શાંતિજિણુંદની જાઉં બલિહારી, મેહનગારી મૂરતિ પ્યારી છે મે મે ૩ છે નાટક કરૂં છું હીયે હરખ ધરૂં છું, મેતીના મંગલ ભરૂં છું. છે મેટ | ૪ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy