________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમરામ અભિરામ અભિધાન તુજ,
સમરતાં જન્મના દુરિત જાવે; તુજ વદન ચંદ્રમા નિશદિન દેખતાં,
નયન ચકેર આનંદ પાવે છે. તાર છે ૬ છે શ્રીવિશ્વસેનકુળકમલ દિનકર જિ,
મન વચ્ચે માત અચિરા મલ્હા; શાંતિ જિનરાજ શિરતાજ દાતારમાં,
અભયદાની શિરે જસ ગવાયે છે તાર૦ ૭ લાજ જિનરાજ અબ દાસની તે શિરે,
અવસરે મેદશ્ય લાજ પાવે; પંડિતરાય કવિ ધીરવિમલતણે સીસ, ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે ! તારવે છે ૮
અથ શ્રી શાંતિનાથનું સ્તવન
[ સયા રસીયાને વારે-એ દેશી ] મૃદંગ બજા માંકા પિઊડાજી મેરાજી; બુજી રાજી જિન છે માને સુધે પ્યારે જિનાજી પાસે ઊભી અરજ કરૂં છું મારા પિતાજી; મેરાજી બુજી રાજી જિનજી.
૧ કહેતી મદદરી રાવણ પ્રતિશું, જિન પૂછજે તન મન છતિશું.
| મે | ૨ | શાંતિજિણુંદની જાઉં બલિહારી, મેહનગારી મૂરતિ પ્યારી
છે મે મે ૩ છે નાટક કરૂં છું હીયે હરખ ધરૂં છું, મેતીના મંગલ ભરૂં છું.
છે મેટ | ૪
For Private And Personal Use Only