________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3 ]
શાંતિ સમારી કરૂ' મનેાહારી, જીણી વીણા વાએ દિલધારી.
॥ મે ॥ ૫ ॥
જન્મજન્મના દુરિત હરૂ છું.,
જ્ઞાનવિમલ પ્રભુ આણુ ધરૂ છુ,
ભવજલધિ હેલે તરૂ છું. ! મે પ્ર ૬
શિવસુંદરી સહેજે વરૂ છું
॥ મે॰ u ૭ ૫
અથ શ્રી મલ્લિનાથજન ( મોન અગીયારસનું) સ્તવન
[ શત્રુંજય ત્રભ સમેાસર્યાં–એ દેશી ]
મૃગશિર સુદિ એકાદશી દિને જાયારે; ત્રિભુવન ભયારે ઊદ્યોત, સેવે સુર આયારે. ॥ ૧ ॥ સુખીયા થાવર નારકી, શુભ છાયારે; પવન થયા અનુકૂળ, સુખાલા વાયારે. અનુક્રમે જોવન પામીયા, સુણી આયારે; પૂરવના મિત્ર, કહી સમજાયારે. સુદિ એકાદશી દિને, વ્રત પાયારે; તેણે દિન કેવળનાણુ, લડે જિનરાયારે, જ્ઞાનવિમલ મહિમાથકી, સુજય સવાયારે; મતિ જિનેસર ધ્યાને, નવિધિ પાચારે અથ શ્રી નેમિનાથ જિન સ્તવન
For Private And Personal Use Only
॥ ૨ ॥
t| ૩ |
* ૪ !
॥ ૫ ॥
[ રાગ-સારંગ મલ્હાર ]
રાજુલ તેરે પશુમાં કરત કાર; સખમિલી કરી પ્રભુજીકે આગે, નિપુણત નેમિકુમાર ૫૨૨૦॥ ૧ ॥ પિક શુક માર ભૃંગ મૃગ ખંજન, હિર ગજ ચકવા હુંસ; કંઠનાસિકા કેશ ભ્રમુàાચન, કટી ગતિથણુ જિત અસ ારા૦૨ા