SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ૩૯ ] સિદ્ધાંતાધ ભૂપતિર્વિજયતે બિભ્રત સદેકાદશા ચારાંગાદિમયંવપુવિલસિત ભક્ત્યાનુપ્ત ભાવિભિઃ ૩ વૈરૂપ્યા વિદધાતુ મંગલતતિ સદર્શનાનામિ, શ્રીમન્મલિજિનેશ શાસનયુર કીબેરનામા પુનઃ દિપાલગ્રહયક્ષદક્ષનિવહા સર્વેડપિ યે દેવતા, તે સર્વે વિદધન્ત સૌખ્યમતુલ જ્ઞાનાત્મનાં સૂરીણામ. . ૪ અથ બારસ તિથિની સ્તુતિ. [ રાગ ઉપજાતિ૭ ] જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા, અર સુવ્રત સ્વામી સુરેન્દ્ર નામ્યા; મલ્લી લહે સિદ્ધિ સંસાર છેડી, તે દેવ વંદું બીડું હાથ જોડી. ૧ છે પદ્મ શીતલ શ્રેયાંસ સુપાસ ચંદ્ર જાય, શીતલ ચરણ અભિનંદન મુનિરાયા; નેમિ વિમલ ચવતુ તેર એ વર્તમાના, ત્રિકાલ પૂછને કરૂં પ્રણામ. ૨ ભિક્ષુ તણી જે પ્રતિમા છે બાર, જે દ્વાદશાંગી રચના વિચાર; ઉપાંગ બાર અનુગ દ્વાર, છછેદય પન્ના દશ મૂલ ચાર. | ૩ | શ્રી સંઘરક્ષા કર ધર્મભક્તા, સુરાસુરા દેવપદ પ્રશક્તા; સદા દીઓ સુંદર બધિબીજ, શ્રીય પાખે ન કિમે પતિજજ ? ૪ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy