________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૩૮ ]
|
૪
:
અર જન્મ સુહાવે, વીર ચારિત્ર્ય પાવે; અનુભવ લય લાવે, કેવળજ્ઞાન થાવે. વડુ જિન કલ્યાણ, સંપ્રતિને જે પ્રમાણ સવિ જિનવર ભાણ, શ્રી નિવાસાહિ ઠાણ. છે ૨ ! દશવિધ આચાર, જ્ઞાનમાંહે વિચાર દશ સત્ય પ્રકાર, પચ્ચખાણ ચાર; મુનિ દશ ગુણધાર, ભાખીયા જહાં ઉદાર; તે પ્રવચન સાર, જ્ઞાનને જે આગાર. દશ દિશિ દિશિ પાલા, જે મહાપાલા; સુરનર મહિયાલા, શુદધ દ્રષ્ટિ કૃપાલા; નયવિમળ વિશાલા, જ્ઞાન લરછી મયાલા; જય મંગળમાલા, પાસે નામે સુખાલા. અથ શ્રી અગીયારસ તિથિની સ્તુતિ
[ શાર્દૂલવિક્રીડિત છંદ ] મલિલ દેવ સુજન્મ સંયમમહાજ્ઞાન લહ્યા જે દિને તે એકાદશી વાસરા શુભકારઃ કલ્યાણમાલાલય છે વૈદેહેશ્વર કુભવંશજલધિ પ્રોત્સાસને ચંદ્રમાં માતા યસ્ય પ્રભાવતી જાગવતી કુંભવવ્યાજજીનઃ ૧. જ્ઞાન શ્રી કષભાજિતા ખ્ય સુમતે પ્રાદુરભૂતસમે પાશ્વરી ચરણાંચ મેક્ષમગમતુ પદ્મપ્રભાખ્ય. પ્રભુ ઇયેત દશમં ચ યત્ર દિવસે કલ્યાણકાનાં શુભ જિત સંપ્રતિ વર્તમાનજિનપાઘુર્મહા મંગલમ છે ૨ સાંગોપાંગમનંતપર્યવ ગુણોપેત સદે પાસ કાદશ્યઃ પ્રતિમાશ્ચ યત્ર ગદિતા શ્રદ્ધાવતાં તીર્થપૈ;
For Private And Personal Use Only