________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯ ]
શ્રાવણ વદ ત્રીજે વર્યાં, શિવ કમલા ગુણુ ગેહ;
શ્રેયાંસ જિન અગીયારમા, કરી કરમના છૈડુ. ॥ ૪॥
ત્રણ તત્ત્વ આરાધતાએ, થાયે વિજન ધાર; દાન દચા સોભાગ્યથી, મુક્તિવિમળ પદચાર. ॥ ૫ ॥
અથ શ્રી ચત્તુથી થિનું ચૈત્યવંદન
વિમલ જિજ્ઞેશર તે દીને, લિયે સંયમભાર; મહા સુદ ચેાથને સેવીયે, ચથ તિથિ મનેાહાર. ।। ૧ ।। ફાગણુ સુદિ ચચે વલી, ચવિયા મલ્લિ જિષ્ણુ દ; ચૈત્ર વિક્ર ચથે થયું, ચ્યવનને પાર્શ્વ જિષ્ણુ દ. ॥ ૨॥ તેહજ તીથિએ પામીયા, કેવળજ્ઞાન ઉદાર; પાર્શ્વ જિનેશ ત્રેવીસમા, વામાનંદન સાર. વૈશાક સુદિ ચથે ચવ્યા, અભિનંદન સ્વામી; અષાઢ વિદ ચથે ચન્યા, આદીશ્વર ગુણ ધામી, પ્રજા ચાર કષાય નિવારીએ, જે આરાધા ભિવ તેહ; દાન દયા સૌભાગ્યથી, મુક્તિવિમળ પદ દેહ. ઘ પ
For Private And Personal Use Only
॥ ૩॥
અથ શ્રી પંચમી તિથિનું ચૈત્યવદન
પચમી તિથિ આરાધવા, ઉદ્યમ કરી મન શુધ્ધ; પંચમી ગતિ જે પામીયે, કરીએ આતમ બુધ. ॥ ૧ ॥
સ’ભવ જનને ખાસ; લેાકાલાક પ્રકાશ. ॥૨॥
કાર્તિક વદિ પચમી દિને, કેવળજ્ઞાન પ્રગટ થયું, માગશર વદિ પંચમાં દને, જન્મ્યા સુવિધિ જિષ્ણુ દ; ચૈતર દિ પચમી. ચવ્યા, ચંદ્રપ્રળ મુનિચંદ,। ૩ ।।