________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૮ ] અથશ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન, [ રાગ-પંજાબી. સીતારામ પરમ જસ ગાવનારે –એ દેશી ] વંદના વંદના વંદનારે, ગિરિરાજકું સદા મેરી વંદનારે. વંદના તે પાપ નિકંદનારે, આદિનાથકું સદા મેરી વંદનારે; જિનકે દરિસણ દુર્લભ દેખી, કીધી તે કર્મ નિકંદનારે.
ગિરિ ૧ વિષયકષાય તાપ ઉપશમી, જિમ બળે બાવનચંદનારે.
ગિરિ ૨ છે ધન ધન તે દિન કબહી હશે? થાશે તુમ મુખ દર્શનારે.
ગિરિ. . ૩ છે તિહાં વિશાળ ભાવ પણ હશે, જિહાં પ્રભુ પદકજ ફર્શનારે.
ગિરિ. ૪ ચિત્તમાંહેથી કબહુ ન વિસારું, પ્રભુ ગુણગણુની દયાવનારે.
- ગિરિ. ૫ છે વળી વળી દરિસણ વહેલું લહીયે, એહવી રહે નિત્ય ભાવનારે.
ગિરિ. ૬ ભભવ એહિજ ચિત્તમાં ચાહું, મેરે ઓર નહિ વિચારણરે.
ગિરિ. ૭ ચિત્રગર્યદના મહાવ્રતની પેરે, ફેર ન હાય ઉતારનારે.
ગિરિ. ૮ છે જ્ઞાનવિમલ પ્રભુ પૂર્ણ કૃપાથી, સુકૃત સુબેધ સુવાસનારે.
ગિરિ. ૯
For Private And Personal Use Only