SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૨ ] અષાઢ વદની આઠમે, નેમિનાથ નિરવાણ; જમ્યા શ્રાવણ વદ આઠમે, નેમિનાથ જગભાણુ. ૫ શ્રાવણ સુદ આઠમે ગયા, સિદ્ધિ પાર્શ્વ જિર્ણોદ, ભાદરવા વદ આઠમે, ચવિયા સુપાર્શ્વગુણીદ. ૬ અષ્ટમી ગતિને પામવા રે, આઠમ તિથિ મન ધાર; દાન દયા સૈભાગ્યથી, મુક્તિ વિમળ પદ સાર. ૭ અથ શ્રી નવમી તિથિનું ચૈત્યવંદન પિષ શુદિ નવમે થયું, શાંતિનાથને જ્ઞાન, માહ સુદ નવમી અજિતાજી, દીક્ષા લીધી સુવાન. તે ૧ . ફાગણ વદિ નવમી ચવ્યા, નવમા સુવિધિ જિણુંદ ચઈતર શુદિ નવમી ગયા, મેશે સુમતિ જિણુંદ છે વૈશાખ શુદિ નવમી લીયે, સંયમ સુમતિ જિનેશ; જેઠ વદિ નવમી ગયા, શિવમાં સુવત જિનેશ. ૩ જેઠ શુદિ નવમી ચવ્યા. વાસુપૂજ્ય જગનાથ; આષાઢ વદિ નવમી લીયે, દીક્ષા શ્રી નેમિનાથ. એ છે શ્રાવણ વદિ નવમી દિને, ચીયા કુંથું જિનેશ; ભાદરવા સુદ નવમીએ, મેક્ષે સુવિધિ જિનેશ. ૨૫ નીયા નવ પરહરી, નવમી તિથિ આરાધે; સેહગ ભાવપામી કરી, મુક્તવિમળ સુખ સાધે. . ૬ અથ શ્રી દશમી તિથિનું ચૈત્યવંદન દશમી તિથિ ભવ સેવ, કલ્યાણકનું કામ માગશર વદ દશમી દિને, દિક્ષા મહાવીર સ્વામ. ! ૧ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy