Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
Catalog link: https://jainqq.org/explore/001175/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ DBA Sા ગહેલી સંગ્રહ ? રચયિતા: પૂ. ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ બૂવિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુરૂભક્તિ ગહુલ સંગ્રહ -: રચયિતા :પૂ. ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજયજી -: મુદ્રક : શ્રી પાર્શ કોણુટર્સ ૩૩, જનપથ સોસાયટી, ઘોડાસર કાંસ ઉપર, અમદાવાદ-૫૦. ફોન : ૫૩૨૦૮૪૬. Ses 6 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પૂજ્ય પિતાશ્રી સદ્ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ સાથે પૂજ્ય પ્રાતઃસ્મરણીય ગુરૂદેવે સં. ૨૦૦૫માં બાલાપુર ચોમાસું કરેલું. ચોમાસા દરમ્યાન પૂજ્ય ગુરૂદેવે સહજતાથી સ્વાભાવિક જ ગુરૂના ગુણોને ગીતોમાં ગુચ્યાં... અને વ્યાખ્યાન દરમ્યાન બહેનોએ તેને ગાયાં. પહેલાં તો અમૂક સમય કાગળીયા રૂપેજ એ ગીતો રહ્યો. પછી સં. ૨૦૦૬માં આકોલામાં ચોમાસું કર્યું. ત્યાં પૂજ્ય ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મ.સા.ને ઈચ્છા થઈ કે આ કાગળીયાં ને પુસ્તકરૂપે બહાર પાડીએ. અને આ રીતે સં. ૨૦૦૭ અક્ષય તૃતીયાને દિવસે તે કાગળીયાં “ગુરુગુણ ગણુંલી સંગ્રહ” રૂપે લોકો સમક્ષ પ્રગટ થયાં. આજે એ વાતને લગભગ ૪૭ વર્ષ વીતી ગયાં, પણ... અમારા પુણ્યના ઉદયે... નાના આસંબીયા (કચ્છ) ચોમાસા દરમ્યાન એક બહેનની પાસે આ પુસ્તક જોવામાં આવ્યું. જોતાં જ અમે ખુશ થઈ ગયાં. અમારા ગુરૂદેવ આવા સુંદર રચયિતા પણ છે તેનો ખ્યાલ અમને હવે જ આવ્યો. આટલા વર્ષો દરમ્યાન પુસ્તક કોઈના કબાટમાં જ પડેલું રહ્યું હશે. હવે તે રત્નને પ્રકાશિત કરવાની અમારી પ્રબળ ઈચ્છા થઈ પણ... નિસ્પૃહી... ત્યાગી... પ્રસંશાથી દૂર ભાગનારા... પૂજ્ય ગુરુદેવ એમ શાનાં હા પાડે... છતાં મહાપુરૂષ છે ને ! કરૂણા જેના જીવનમાં વહેતી હોય, અમારા આગ્રહને ધ્યાનમાં લઈને અમને કહયું કે તમને યોગ્ય લાગે તેમ કરો... બસ આવો ઢીલો હોંકારો મળતાંજ અમે આ કામને હાથમાં લીધું. પૂજ્ય ગુરૂદેવની કૃપાથી અને પૂજ્ય સંઘમાતા શતવર્ષાધિકા, પૂ.બા મહારાજશ્રી મનોહરશ્રીજી મહારાજ (પૂ. જંબૂવિજયજી મ.સા.ના માતૃશ્રી) તથા પૂ. સેવાભાવી ગુરૂદેવ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજના આશીર્વાદથી આ કામ અત્યંત અલ્પ સમયમાં નિર્વિપ્ન પૂર્ણ થયું છે તેમાં પાટણ નિવાસી વ્રજલાલ ત્રિકમલાલ શાહના સુપુત્ર મયુરભાઈનો ઘણો મોટો ફાળો છે. અંતમાં આ નાનકડી પુસ્તિકા પણ ગુરૂગુણોનો વિરાટ સાગર ગુરૂદેવના ગુણ ગાવામાં લોકોને ઉપયોગી બને એજ મંગલકામના. સંવત ૨૦૫૩ આસો વદ ૧૨ નાના આસંબીયા તા. માંડવી (કચ્છ) પીન-૩૭૦૪૮૫ - મનોહરસૂર્યશિશુ Page #4 -------------------------------------------------------------------------- ________________ A 0 0 0 0 0 0. લોલાડા મંડન શ્રી શાન્તિનાથાય નમઃ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ * પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સંસ્થવિર શ્રી ૧૦૦૮ આચાર્ય દેવા શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયમેવસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન | પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ (જંબૂવિજયજી મ.ના પિતાશ્રી તથા ગુરુદેવ) OKSH જન્મ : વિ.સં. ૧૯૫૧, શ્રાવણ વદ ૫, શનિવાર તા. ૧૦-૮-૧૮૯૫, માંડલ. દીક્ષા : વિ. સં. ૧૯૮૮, જેઠ વદ ૬, શુક્રવાર તા. ૨૪-૬-૧૯૩૨, અમદાવાદ. સ્વર્ગવાસ : વિ. સં. ૨૦૧૫, મહા સુદ ૮, સોમવાર, તા. ૧૬-૨-૧૯૫૯, મારી શંખેશ્વર તીર્થ. - ૨૪૪ હિહા! E૭, ૧૩૭ | Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ વંદનીય પૂ. સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મ. સા. (બા મહારાજ) વિક્રમ સંવત ૧૯૫૧ માગશર વદ ૨, તા. ૧૪-૧૨-૧૮૯૪ શુક્રવારે ઝીંઝુવાડામાં પિતા પોપટભાઈ તથા માતા બેનીબેનની કુક્ષિએ જન્મેલું તેજસ્વીરત્ન મણિબહેન, કે જે છબીલ એવા હુલામણા નામથી મોટા થયા અને બાળપણથી જ ધર્મપરાયણ એવી આ તેજસ્વી દિકરીને પિતા મોહનલાલભાઈ અને માતા ડાહીબહેનના પનોતા પુત્ર ભોગીભાઈની સાથે પરણાવ્યા. વર્ષ પર વર્ષ વીતતા ચાલ્યા. જલકમલવત્ સંસારસુખ ભોગવતાં એમની દામ્પત્ય-વે પર પુત્રનું પુષ્પ પ્રગટયું. નાની ઉંમરમાં પડેલું ધર્મનું બીજ મણિબેનના જીવનમાં હવે વૃક્ષરૂપે ફૂલ્યુ-ફાલ્યું અને તેના ફળ સ્વરૂપે પતિ અને પુત્રને વીરની વાટે વળાવ્યા. જેઓ પૂ.મુ.શ્રી ભુવનવિજયજી મ.સા. તથા પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મ.સા.ના નામે પ્રસિદ્ધ બન્યા. પતિના પગલે-પગલે ચાલનારી મહાસતીનું બિરૂદ સાર્થક કરતા મણિબેને પણ તેમના જ સંસારી મોટા બહેન પૂ.સા.શ્રી લાભશ્રીજી મ.સા.ના ચરણમાં જીવન સમર્પણ કર્યું. તપ, ત્યાગ, સમતા, સહનશીલતા જેવા ગુણોને તેમણે આત્મસાત કર્યા. પ૭ વર્ષ સુધી નિરતિચારપણે સંયમ જીવનની આરાધના કરતાં તથા વાત્સલ્યના ધોધમાં બધાને નવડાવતા એ ગુરૂમાતા ૧૦૧ વર્ષની જૈફ ઉંમરે સંવત ૨૦૫૧ પોષસુદિ ૧૦ તા. ૧૧-૧-૧૯૯૫ બુધવારે પાલિતાણામાં સિદ્ધાચલની ગોદમાં સમાઈ ગયા. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધ્વીજી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળાના શિષ્યા તથા બહેન) સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂજ્યપાદ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ જન્મ : વિક્રમસંવત ૧૯૫૧, માગશર વદ ૨, શુક્રવાર, તા. ૧૪-૧૨-૧૮૯૪, ઝીંઝુવાડા. દીક્ષા : વિક્રમસંવત ૧૯૯૫, મહાવદ ૧૨, બુધવાર, તા. ૧૫-૨-૧૯૩૯, અમદાવાદ. સ્વર્ગવાસ : વિક્રમસંવત ૨૦૫૧, પોષ સુદ ૧૦, બુધવાર, તા. ૧૧-૧-૧૯૯૫, રાત્રે ૮-૪૫ વીશાનીમાભવન જૈન ઉપાશ્રય, સિદ્ધક્ષેત્ર પાલિતાણા. Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરૂમાતાને શ્રદ્ધાજંલી વિક્રમ સંવત્ ૧૯૭૭ ફાગણવઠિ ૬ સોમવારે આઠરિયાણા ગામમાં પિતા મણિલાલ મોતીચંદ સંઘવી તથા માતા અચીબેનની કુક્ષિએ જન્મેલું એક અણમોલ રત્ન શાન્તા બહેન. બાળપણથી જ ધર્મપરાયણ એવી આ તેજસ્વી દિકરીને ગામ દસાડાના નિવાસી પિતા ચતુરભાઈના પનોતા પુત્ર હરિલાલભાઈ સાથે પરણાવ્યા. પણ વિધિની વિચિત્રતા તો જૂઓ.. થોડા જ સમયમાં વિધવા થયાં. નાની ઉંમરમાં પડેલું ધર્મનું બીજ શાન્તાબહેનના જીવનમાં હવે વૃક્ષરૂપે ફૂલ્યું-ફાલ્યું અને તેના ફળસ્વરૂપે તેઓ સંયમના માર્ગે સંચર્યા. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય નીતિસૂરિશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)ના શિષ્યા પૂજ્ય સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ (પૂ. જંબૂવિજય મહારાજના માતુશ્રી)ના ચરણમાં વિક્રમ સંવત ૨૦૦૫ ના મહાસુદ એકમના દિવસે જીવન સમર્પણ કર્યું. શાન્તાબેન મટીને સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાથીજી બન્યા. તપ, ત્યાગ, સમતા, સહનશીલતા જેવા ગુણોને તેમણે આત્મસાત કર્યા. ૪૭ વર્ષ સુધી નિરતિચારપણે સંયમ જીવનની આરાધના કરતાં એ ગુરૂમાતા ૭૫ વર્ષની ઉંમરે સંવત્ ૨૦૫૨ આસો વદ ૧૨, તા.૨૧-૧૦-૯૫ ને માંડલ ગામમાં પૂ. ગુરૂદેવશ્રી જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં નવકારમંત્ર સાંભળતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આસોવિદ તેરસે (ધનતેરસે) ભવ્યપાલખીમાં તેમના દેહને પધરાવીને સેંકડો નર-નારીઓની હાજરીમાં અત્યંત ભવ્ય રીતે તેમના અગ્નિસંસ્કાર માટેની યાત્રા શરૂ થઈ. આખા ગામમાં દોઢેક કલાક સુધી ફરીને યાત્રા મહાજનના ડેલામાં આવી અને ત્યાં વિશાળ મેદનીની હાજરીમાં અત્યંત ભવ્ય રીતે ચંદનકાષ્ઠની ચિતામાં તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તે મનઃકામના સાથે કોટી કોટી વંદના.. સા. જીનેન્દ્રપ્રભાશ્રી આદિ પરિવાર Page #10 -------------------------------------------------------------------------- ________________ સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂજ્યપાદ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ જન્મ દીક્ષા : વિક્રમસંવત્ ૧૯૭૭, ફાગણવિદ ૬, સોમવાર આદરિયાણા : વિક્રમસંવત્ ૨૦૦૫, મહાસુદ ૧, રવિવાર ૩૦-૧-૧૯૪૯ દસાડા સ્વર્ગવાસ : વિક્રમસંવત્ ૨૦૫૧, આસોવદ ૧૨, શિનવાર તા. ૨૧-૧૦-૯૫, માંડલ : Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ 0 હું × ૪ ........ = હ દ જ છે 6 લ 6. = ૧૩. = ૐ અનક્રમણિકા અહિંસા પરમો ધર્મ .... ૨. જિનવાણીને સુણાવે.............. આવ્યા છે ગુરૂજી અમારા ............ બતાવે પંથ શિવપુરનો.. ................ ............. વીરનાં વયણડાં ગુરૂરાજે ........ ૬. ગુરૂરાજ મારા બતલાવે ....... હાં ગુરૂ ખેલ બતાવે ... ........ ૮. શાસન શોભાકારી . જ્ઞાની ગુરૂ આપે છે દેશના ........... ૧૦. વરસે છે વાણીધારા ...... ૧૧. નૈયા અમારી પાર લગાવે .... ૧૨. ગુરૂરાજ કેરી વાણી ............. જ્ઞાની ગુરૂવરની . ....... ૧૪. આંગણીયે અવસર આનંદનો ..... ૧૫. હાં ગુરૂ ધર્મ બતાવે...................... ૧૬. ગુરુગુણ ગાઉં. ૧૭. હો નિત્યનિત્ય કરીએ ગુરૂજીને વંદના .......... ૧૮. ગુરૂ કહે વાણી .... ૧૯. મળિયા છે તારણહાર ૨૦. વરસે છે વૃષ્ટિ આનંદની ......................... ૨૧. સખી કરીએ ગુરૂને વંદના .............. ......... ... ૧૫ ૨૨. અમૃતની ધાર સમીરે ...૧૬ ૨૩. ગુરૂજી ગુણભરિયા........ ૨૪. ગુરૂજીએ ભાખી વાણી વીતરાગની ....... ૨૫. આજ મારે દિવસ આનંદનો નિત્ય નિત્ય સુણીએ ગુરૂજીની દેશના. ૨૭. ગુરૂમંદિરે વિણા વાગે ૨૮. ધારો હૃદય મોઝાર ....... ૨૯. ગુરૂજી ગુણભંડાર છે. ... ૧૧ .... ૧૧ 8 8 ...૧૩ 8 & R ...૧૦ ૨૬. R & .....:-- R 6 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. ૫૨. ૫૩. ૫૪. ૫૫. ૫૬. ૫૭. ૫૮. ૫૯. પ્રગટ્યા છે પુણ્ય સિતારા એવી વાણી ગુરૂવરની . હો જિનવાણીની બંસરી હાં ગુરૂ રંગ લગાવે ધન્ય સખી દિવસ છે આજનો આનંદ વ્યાપે ઘણો વંદના ગુરૂચરણ અરવિંદની આંગણીયે અવસર આનંદનો પંચ મહાવ્રતધારક ગુરૂને વંદુ વારંવાર ગુરૂવર ગુણના ભંડાર વંદન હો નિત્ય ગુરૂવરને ઉપદેશ કરે હિતકારા ગુરૂજીના મુખમાંથી પ્રગટે હાં ગુરૂરાજ ઉગારે વ્યાખ્યાન સુણવાને આવજો હો બેન શિવસુખકારી .. આનંદ આવે ગુરૂવ્યાખ્યાનમાં . ગુરૂદેવ ચરણે નમો .. મન મંદિરે વસાવો ગુરૂવર વાણી આવો આવો હો સજની સર્વે . ઉપકારી ગુરૂજી અમારા મનમંદિર સ્થાપો રે વંદુ કોટિ કોટિવાર .. રંગસખી જામ્યો રળિયામણો ગુરૂજી જયવંતા વર્તો ગુરૂરાજ રંગે વૈરાગ્યના રંગમાં ગાવો ગાવો નિત ગુરૂગુણ ગાવો ગુરૂવાણીમાં બોધ છે વિપુલ .. એક ચિત્ત કરીને ભવિ સુણો નિત્ય કરીએ ગુરૂને વંદના ૨૧ ૨૨ ૨૩ ૨૩ ૨૪ ૨૪ ૨૫ ૨૫ ૨૬. ૨૭ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૦ ૩૧ ૩૧ ૩૨ ૩૨ ૩૩ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૬ ૩૭ ૩૭ ૩૮ ૩૯ ૩૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ •......૪૧ ..૪૨ .... ૪૨ ....... •.... ૪૩ • , , , , , , , , , , , , , , , , .............. .... ૪૪ ........... ...... ૪૫ .૪૫ ..... ૪૬ ૭૦. , , , , , , , , , , , , , •••••..... ૪૭ .....૪૮ ...... ૪૮ ૭૪. ૬૦. વાણી ગુરૂવરની...... ૬૧. નિત્ય નિત્ય ગુરૂવાણી સુણવાને ૬૨. જ્ઞાનકેરા દીવડા ગુરૂરાજે. ૬૩. ગુરૂવરવાણી વિરલા પાવે . ૬૪. ઉપદેશ મનોહર લાગે ૬૫. મિથ્યા માયા સંસારની. ૬૬. ધન્ય દિવસ આજ મારે ... ૬૭. ધન્ય બને જન્મ અમારે ૬૮. ધર્મતણી આપે છે દેશના ... ૬૯. આનંદ અતિ ઉપજાવે ..... જિનવાણી ગુરૂજી સુણાવે ................. ૭૧. આવો આવો નિત્ય .... ૭૨. તમે નિત્ય નિત્ય સુણો ગુરૂવાણી... ૭૩. ભાગ્ય આજે ખીલી ઉઠ્ય ગુરૂજીની વાણી ભલી ૭૫. ગુરૂવર વાણી રે, હૃદયમાં ધારજો ૭૬. ઓ ભવિ તમે ધર્મતણા ૭૭. ગુરૂજીની વાણી અમૃતસારખી ૭૮. નિત્ય કરૂં ગુરૂજીને વંદના .... ૭૯. હાં ગુરૂ વાત સુણાવે............. ૮૦. ચૈત્યવંદનની વિધિ......... ૮૧. પર્યુષણ પર્વની.............. આવ્યાં પર્વ પજુસણ આજ પર્યુષણ આજ, સોહે પર્યુષણ આજ ૮૪. પ્રથમ વ્યાખ્યાનની ગહુલી બીજા વ્યાખ્યાનની ગહુલી ............. ત્રીજા વ્યાખ્યાનની ગહુલી ............ ૮૭. ચોથા વ્યાખ્યાનની ગહુલી ............. ૮૮. જન્મની ગહેલી ............ ૮૯. પાંચમા વ્યાખ્યાનની ગહુલીઓ .. ............. ......૪૯ .............. ......... ૪૯ ............ O ....... ૫૧. .. ૫૧ • • • • • • • • • • • • • • • • • • • ....... ૮૨. ૮૩. .૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • ........ ૫૫ ... ૫૫ ........... ૮૫. બીજા ૮૬.. ................... ૫૭ ..૫૮ ............ ....૬O Page #15 -------------------------------------------------------------------------- ________________ જે 9 .......... ક ર .............. ........ ......... છે .......... ... ............ ............ 0 .................. ................... - ૯૦. ખાંડના રમકડાંને બેંચ્યાં. ૯૧. પાંચમા એ સ્વર્ગમાંથી આવે ૯૨. છઠ્ઠી વ્યાખ્યાનની ગહુલી ૯૩. સાતમા વ્યાખ્યાનની ગહુલી ..... ૯૪. શિવાદેવી કેરા લાલ............... ૯૫. સુણો સહુ ગુરૂજીની દેશના .. ૯૬. આઠમા વ્યાખ્યાનની ગહેલી ૯૭. બારસા સૂત્રની ગહુંલી....... ૯૮. શ્રી સિદ્ધચક્રની ગહેલી. ૯૯. દિવાળીની ગહુલી . ૧૦૦. જ્ઞાન પંચમીની ગહુલી...... ૧૦૧. મૌનએકાદશીની ગહુલી . ૧૦૨. છળે છે ઉર્મિ આનંદની .. ૧૦૩. વિહારની ગહુલી ........ ૧૦૪. કોણ હવે અમને ઉગારશે ૧૦૫. થોડું રહી જાવ વધારે ...... ૧૦૬. ઉદ્ધારક કોણ અમારા ...... ૧૦૭. ઉપજે છે દુઃખ અપાર... ૧૦૮. કોને કહું અંતરની વેદના ........... ૧૦૯, ગુરૂવર ભાખે રે મધુરી મીઠી દેશના .... ૧૧૦. ધન્યચરિત્રની ગહુલી... ૧૧૧. ભગવાન શ્રી મહાવીર સ્વામીનું પારણું .................. ............ .......... .............. = 2 x ............ 1 , , , , , , , , , , , , , = n છ ઇ. ........... ........ Page #16 -------------------------------------------------------------------------- ________________ નમ: શ્રી મન્તરિક્ષપાર્શ્વનાથ ॥ पूज्यपादाचार्यदेवश्रीमद्विजयसिद्धि-मेघ-भुवनविजय सद्गुरुभ्यो नमः ॥ ગુરૂભક્તિ - ગદુંલી સંગ્રહ) = " ૭ = ૧ (રાગ - જિનધર્મકા ડંકા આલમમેં બજવાદિયા વીરજિનેશ્વરને) અહિંસા પરમો ધર્મ મયી, શાસનપતાકા જગવિજયી; ગગનાંગણે જે ફરકાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. ઇન્દ્રિય પંચકને સંવરતા, વળી નવવિધ બ્રહ્મગુણિધરતા; મોહરાજની ફોજ હઠાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. ત્યજી ચાર કષાય ધરે સમતા, ઉપશમરસમાંહિસદારમતા; સંસારના તાપ શમાવે છે, વંદન હો તેહગુરૂવરને. અહિંસાદિ મહાવ્રત પંચ ધરે, સવિસાવદ્યયોગ કદાન કરે; જિનશાસન સોહચઢાવે છે, વંદન હો તેહગુરૂવરને. સમિતિપંચકને આદરતા, ત્રાણ ગુમિ સદાધારણ કરતા; સંયમનો રંગ લગાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. એવાછત્રીસ ગુણે સોહે, ઉપદેશે ભવિજનમનમોહે; ૨ અમૃતવૃષ્ટિ વરસાવે છે, વંદન હોતેહગુરૂવરને. કલિકાલે જિન-કેવલી વિરહે, સવિતત્ત્વતણી જે મર્મ કહે, જગદીપક પરે દીપાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. શાસનનાયકશોભા સારી, પ્રભુ આશાવાહન પૂરધારી; જિનશાસનરથ ચલાવે છે, વંદન હોતેહ ગુરૂવરને. વક્તા મૌની જ્ઞાની બાની, નિશદિન રહેતા આતમરામી; શિવપુરનો પંથ બતાવે છે, વંદન હો તેહગુરૂવરને. એવા ગુરૂની આગે ગહેલી, કરતા હરતા પાતક ધૂલી; ભવિજન નિત ગુરૂગુણ ગાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. ર 6 Page #17 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ એવા ગુરૂનાં ચરણો વંદું, જંબૂકહે હર્ષથી આનંદું; જે ભવજલપાર તરાવે છે, વંદન હો તેહગુરૂવરને. ૨ (ઓ દૂર જાને વાલે, વાયદા ન ભૂલ જાના ...) જિનવાણી ને સુણાવે, ગુરૂજી સદા અમારા; ... " પ્રગટાવી ધર્મજ્યોતિ, જગમાં કરે ઉજારા .. અંધારી ઘોર રજની, કલિકાલ પંચમારા; જ્ઞાનપ્રકાશકારી, હરે દૂર અંધકારા... જિનવાણીને૦ વાણી જિગંદકેરી, ભવદુ:ખ ભીતિ ભાંજે; શિવસંપદાને આપે, સંસારપારકારા...જિનવાણીને૦ સિંચે ગુરૂજીરાયા, વરસીને વાણીધારા; સંસારદાવ કેરા, મીટાવેતાપસારા... જિનવાણીને૦ બુદ્ધિઅગાધ આપે, સિદ્ધાંતના વિચારા; આનંદઅંગે વ્યાપે, નિસુણી સદાઅમારા.... જિનવાણીને૦ મનના ઝુલામીટાવે,શંકાઓ ચૂરનારા; . ઝુલાવેધર્મઝુલે, સંસ્કારો પૂરનારા...જિનવાણીને૦ મૈત્રી-પ્રમોદ-કરૂણા, મધ્યસ્થભાવભાવે; અધ્યાત્મભાવનાથી, અંતર વિશોધનારા..જિનવાણીને૦ ભૂલ્યાને માર્ગે લાવે, શિવપુરપંથદાખી; વંદે છે જંબૂઓવા, ગુરૂજીને કોટિવારા..જિનવાણીને૦ ૩ (જબ તુમ હી ચલે પરદેશ...) વિચરતા દેશ-વિદેશ, દઈ ઉપદેશ, કરતા ઉપકારા, આવ્યા છે ગુરૂજી અમારા પૂરવનાં પુણ્યો જાગ્યાં છે, સખી જિતનગારાં વાગ્યાં છે; ભાગ્યા છે મોહનીસેનાનાઅસવારા.. આવ્યા છે૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થની વાચના આપે છે, શ્રદ્ધાને તત્ત્વથી સ્થાપે છે; સમ્યકત્વમોહની મિશ્ર પરિહરનારા... આવ્યા છે મિથ્યાત્વને દૂર કરનારા છે, કામરાગને જે ત્યજનારા છે; સ્નેહરાગને દષ્ટિરાગ પરિહરનારા... આવ્યા છે શુદ્ધદેવ-ગુરૂ ઓળખાવે છે, શુદ્ધધર્મ સ્વરૂપ બતાવે છે; કુદેવ-કુગુરૂકુધર્મપરિહરનારા... આવ્યા છે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરે છે, વિરાધનાઓ દૂરટાળે છે; મન-વચન-કાયાની ગુપ્તિના કરનારા... આવ્યા છે ત્રણ દંડોને જોખંડે છે, હાસ્ય-રતિ-અરતિ છડે છે; ભય-શોક અને દુર્ગછા પરિહરનારા... આવ્યા છે૦ લેશ્યા અશુભ ત્રણ વારે છે, ત્રણ ગૌરવને નિવારે છે; માયાદિત્રણ શલ્યોને દૂર કરનારા... આવ્યા છે ક્રોધ-માન કષાયને ટાળે છે, માયાને લોભ નિવારે છે; જીવનિકાયના રક્ષણને કરનારા... આવ્યા છે મુક્તિનો માર્ગ આરાધે છે, ભવિજનનાં કારજ સાધે છે; જંબૂકહેવંદુ કોટિ કોટિ વારા... આવ્યા છે૦ ૪ (રાગ-મેરા દિલ તોડનેવાલે, મેરે દિલકી દુવા લેના) બતાવે પંથ શિવપુરનો, સખી ગુરૂરાજનાં વચનો; હૃદયમાં ધર્મ પ્રગટાવી, કરે ઉદ્ધાર જીવનનો. બતાવે૦ વચનમાં શોભતો જેનો, ભયભંડારયુક્તિનો; હઠાવી મોહની માયા, લગાવેરંગમુક્તિનો...બતાવે૦ કરે ઉજમાળ જીવનને બતાવી ધર્મ જિનવરનો; પરમ ઉપકાર અંતરમાં, સદામાનો ગુરૂવરનો...બતાવે૦ વદનથી નીકળે ધારા, હરે છે સર્વમલ મનનો; જીવનમાં શાંતિને સ્થાપી, ચખાડે સ્વાદ ઉપશમનો... બતાવે Page #19 -------------------------------------------------------------------------- ________________ વહે છે જેની વાણીમાં, સદાવૈરાગ્યનાં ઝરણો; કરાવી પાન અમૃતનું, નિવારે જન્મને મરણો...બતાવે૦ ભવિજન સાંભળો ભાવે, સુધાવર્ષાગુરૂવચનો; જિનેશ્વરધર્મ આરાધી, લાહો લહાવો મનુષ્યભવનો...બતાવે હરે અજ્ઞાનતિમિર જે, પ્રસારી જ્ઞાનનાં કિરણો; નમે અંબૂસદાએવા, ગુરૂવરનાં પુનિત ચરણો...બતાવે ૫ (રાગ-રાખનાં રમકડાંને) વીરનાં વણતાં ગુરૂરાજે, ગુરૂરાજે આજે ભાખ્યાં રે; મૃત્યુલોકમાં અમૃતરસના, સ્વાદ સખી મેંચાખ્યા રે...વીરના મારૂં તારૂં કોઇન જગમાં, ખોટી આશા પકડે; આ મારૂં આ તારું કરીને, જીવો ભવમાં રખડેરે... વીરના૦. સચિત-આનંદઆત્મા સોહે, પુદ્ગલભાવથી અળગો; આત્મભાવને છોડીને કેમ, પુલભાવને વળગોરે...વીરનાં જ્ઞાન દર્શન ચારિત્ર ધન છે, ઔર નવિ ધન દુજો; ચેતનધનને છોડીને કેમ, જડકંચનને પૂજો રે...વીરનાં ક્ષણભંગુર કાયા પાસેથી, ધર્મને સાધી લઇએ; કાચી માટીની કાયા ઉપર, આસક્તિનવિધરીએ રે.. વીરનાં) મનમાંથી મમતાને કાઢી, સમતા દિલમાં સ્થાપે; મિથ્યાત્વને દૂર હઠાવી, ગુરૂજી સમકિત આપેરે... વીરનાં૦ ગુરૂમુખથી જિનવાણી સુણતાં, વૈરાગ્ય કેરા રંગ ગાયા; શ્રોતાઓનાં દિલડાં ધર્મના, રંગથકી રંગાયાંરે... વીરનાં અવસર દુર્લભ સખી મળ્યો છે, પ્રમાદ કરશો નહીં; ઘેર બેઠાં આવી છે હેતી, જ્ઞાનની ગંગા અહીં રે... વીરનાં) એવા ગુરૂનાં ચરણ કમળને, વંદુ ભાવ ધરી; જંબૂ કહે ભવ ભાવઠ ભાગી, ટાળે જે ફેરીરે... વીરનાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬ (અબ તેરે સિવા કૌન મેરા કૃષ્ણ કનૈયા ...) સખી આજ મારે પ્રગટ્યા છે, પુણ્ય સિતારા; ગુરૂરાજ મારા બતલાવે, મુક્તિ કિનારા. વાગે છે બાલાપુરમાં વાણીની બંસરી, સોહે છે ગુરૂરાજના ગુણોની મંજરી; અમ અંતરમાં પ્રગટાવે હર્ષ અપારા... ગુરૂરાજવ સ્યાદ્વાદ સપ્તભંગીની યોજના કરી, સાતે નયોથી પુરી ગંભીરતા ભરી; વહે છે જેની વાણીમાં તત્ત્વ વિચારા ... ગુરૂરાજવ વાણીની ધાર વરસે ગુરૂરાજ મુખે થી, સંસારતાપ ઠારે ઉદ્ધારે દુ:ખથી; કરે શુદ્ધ હરી આત્માના કર્મ વિકારો ... ગુરૂરાજવ બોધિનું બીજ સિંચે સુધાની ધારથી, ભવરાનથી ઉતારતા બનીને સારથિ; જિનવાણી કહી નિત્ય કરે ધર્મપ્રચારા ... ગુરૂરાજO મારી અભંગ જ્યોતિ કર્મોથી આવરી, અજ્ઞાન દૂર ટાળે પ્રકાશ પાથરી; પ્રગટાવે જ્ઞાન દીપકની જ્યોતિ હજારા ... ગુરૂરાજ રંગાયાં દિલ સૌનાં વૈરાગ્યરંગથી, ભાવો વિશુદ્ધ જાગ્યા ગુરૂરાજસંગથી; કલિકાલે ગુરૂરાજ મારે એક સહારા ... ગુરૂરાજO એવા ગુરૂનાં ચરણે જોડીને અંજલિ, વંદે છે જંબૂ વરવા શિવમાળ મંગલી; ઉતારે ભવિનૈયા જે પાર કિનારા .. ગુરૂરાજવ ૭ (જીવનકી નાવ ન ડોલે ...) શ્રોતાઓ જુઓ સવિ રે, હાં ગુરૂ ખેલ બતાવે; ભવનાટક બતાવે, હાં ગુરૂ ખેલ બતાવે. જિનવરવાણીની, વાંસળી વગાડતા, મોહનો પડદો હઠાવે - હાં ગુરૂવ ભવ છે રંગભૂમિ, નટ છે આતમા, મોહનીય કર્મ નચાવે - હાં ગુરૂÖ રાજા ઘડીકમાં, રંક ઘડીકમાં, ભિન્નભિન્ન વેષ ધરાવે- હાં ગુરૂવ કોઇ વાર શ્રીમંત, કોઇ વાર નિર્ધન, ઘેર ઘેર ભીખ મગાવે - હાં ગુરૂવ એક ભવે પિતા, ને એક ભવે માતા, પુત્રને પુત્રી બનાવે - હાં ગુરૂ શત્રુને મિત્ર કરે, મિત્રને શત્રુ કરે, ભાઇને ભાઇ લડાવે - હાં ગુરૂવ ૫ ૩ ૪ પ્ ૬ ૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચનારકી, દેવને માનવ, ગતિઓમાં ફેરા ફરાવે - હાં ગુરૂ૦ એવું મનોહર, નાટક બતાવી, વૈરાગ્ય રંગ લગાવે - હાં ગુરૂ૦ જંબૂ કહે એવા, ગુરૂજીને વંદું, નૈયા જે પાર લગાવે - હાં ગુરૂ૦ ૮ (મોહનકી મુરલીયાં બાજે...) આકોલામાં સખી આજે, ઓ ... શાસનનો ડંકો વાગે; દેશ-વિદેશમાં નિત્ય વિચરતા, ગુરૂ મારા ઉપકારી; ભુવનવિજય મહારાજ પધાર્યા, શાસન શોભાકારી; આનંદ અતિવવિ.ઓ... શાસનનો૦ ઉત્તરાધ્યયન સૂત્રને વાંચે, ગુરૂમારા જયકારી; દિવસ દીપે આજ અમારે, આનંદ મંગળકારી; પ્રભુવીરનીવાણી સુણાવે...શાસનનો૦ જિનવાણીનો મંત્ર ઉચ્ચારી, મોહનું ઝેર ઉતારે; રાગ-દ્વેષને ચાર કષાયો, મોટા ચોર નિવારે; આત્માનું ધન બચાવે....શાસનનો૦ સંસારરૂપી નગર છે મોટું, લાખચોરાશી બજારો; ભૂલા પડ્યા ત્યાં ભમતાં ભમતાં, હજુ ન આવ્યો આરો; ગુરૂરાજા માર્ગ બતાવે....શાસનનો૦ જન્મ જરા મૃત્યુને આધિ-વ્યાધિ ઉપાધિઓ; સંસારમાંહિ મોટી વહે છે, ચાર ગતિ રૂપી નદીઓ; નૈયાને પારલગાવે....શાસનનો૦ સમકિતરૂપી સીડી આપે, શિવમંદિર પર ચડવા; ધર્મનો ટેકો સ્થાપી ગુરૂજી, ન દે દુર્ગતિ પડવા; ધર્મનો રંગ લગાવે. ... શાસનનો૦ અમોઘવૈરાગ્ય શસ્ત્રને ધરતા, મોહની સાથે લડતા; મનમંદિરને શુદ્ધ કરીને, ગુણનાં રત્નો જડતા; આત્માની જ્યોતિ જગાવે...શાસનનો૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ નિત્ય નિત્ય સખી સુણવા આવો, ગુરૂવર કેરી વાણી; તન મનના સવિતાપ મીટાવે, અમૃતરસની ખાણી; અજ્ઞાન તિમિર હઠાવે. ... શાસનનો લાખ લાખ તુમ ચરણે વંદન, હોજો નિત્ય અમારાં; જંબૂ કહે છે ગુરૂજી સ્વીકારો, કરૂણારસ ભંડારા; પ્રણમું છું લળી લળી ભાવે . શાસનનો ૯ (દેખી શ્રી પાર્શ્વતણી મૂતિ અલબેલડી ...) સુણો સાહેલી સહુ ભાવ ધરીને, ભવજલ તારણહાર રે; જ્ઞાની ગુરૂ આપે છે દેશના સાકર-સુધાથી પણ, મીઠી અધિક છે, સુણતાં તૃપ્તિ ન થાય રે - જ્ઞાની0 તત્ત્વજ્ઞાનનાં એમાં, ઝરણાં ઝરે છે, તન-મન ઉન્નસિત થાય રે - જ્ઞાની ચિત્ત વિશુદ્ધ કરી, ભવ્યજીવોનાં, લગાવે ધર્મતણો રંગ રે - જ્ઞાની ચૌદ ગુણઠાણનું, સ્વરૂપ કહીને, પ્રગટાવે ગુણરાગ રે - જ્ઞાની૦ માર્ગાનુસારીના, ગુણો બતાવી, માર્ગે ચડાવે ગુરૂરાજ રે - જ્ઞાની૦ રંગ લગાવે છે, ચોલ મજીઠ સમ, સમકિત શુદ્ધ પમાય રે - જ્ઞાની0 મહાવ્રતધારી, જગહિતકારી, બતાવે શિવપુરવાટરે - જ્ઞાની0 જંબૂ કહે એવા, ગુરૂજીને વંદું, ભાવથી ક્રોડ ક્રોડ વાર રે - જ્ઞાની૦ ૧૦ (જબ તુમ હી ચલે પરદેશ ...) જ્ઞાની ગુણગણગંભીર, ગિરિસમ ધીર, ગુરૂરાજ અમારા; વરસે છે વાણીધારા. ગુરૂમુખથી વાણી વરસે છે, સુણી ભવિજન ચાતક હરસે છે; કરી શાંતસુધારસપાન મધુર ઉદારા, વરસે છે વાણીધારા. ગુરૂ બોધ મહામૂલ આપે છે, ઘટ અંતર સમકિત સ્થાપે છે; મિથ્યાત્વહરી કરતા અમ આત્મઉદ્ધારા, વરસે છે વાણીધારા. ૭ ८ ૯ ૧ ૪ ) = ) \ U ૪ ૬ ૧ ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવભેદ બતાવે છે, પુણ્ય પાપ સ્વરૂપ જણાવે છે; વર્ણવતા આશ્રવબેંતાલીશ પ્રકારા, વરસે છેવાણીધારા. સંવરનો ભાવ જગાવે છે, કમના બંધ છોડાવે છે; કહે નિર્જરા હેતુ તપના બાર પ્રકારા, વરસે છે વાણીધારા. મુક્તિના માર્ગે વાળે છે, રાગાદિક દોષો ટાળે છે; ભવિજનહિતચિંતકપરદુ:ખભંજનકારા, વરસે છેવાણીધારા. ગુરૂ પંચમહાવ્રતધારી છે, ક્રોધાદિકના પરિવારી છે; અતિચાર ત્યજી વ્રત પાસે નિરતિચારા,વરસે છેવાણીધારા. ગુરૂ જ્ઞાનગંગામાં ઝીલે છે, ભવભવનાં પાતક પીલે છે; નિજ આત્મરમણતામાંહિ સદારમનારા, વરસે છેવાણીધારા. જિનરાજની આણા શિર ધરે, જિનશાસનનો જયકાર કરે; એવા ગુરૂને નમે જંબૂકોટિવારા, વરસે છેવાણીધારા. ૧૧ (બિગડી બનાનેવાલે બિગડી બના દે...) જ્ઞાની ગુરૂજી બેની, વાણી સુણાવે .. નૈયા અમારી પાર લગાવે... સમ્યગુદર્શન, જ્ઞાનને સંયમ, મુક્તિતણોએ માર્ગ બતાવે. નૈયા) મિથ્યાત્વમોહની, દૂર નિવારી, ધર્મની સાચી પ્રીતિ જગાવે. નૈયા૦ શાસ્ત્રની સુંદર, વાતોસુણાવી, જ્ઞાનદીપકની જ્યોતિ જલાવે.નૈયા ઉપદેશ આપી, મોહને ટાળી, સંયમકેરો રંગ લગાવે. નૈયા, ધર્મજસાચો, જગમાં છે તારક, ભવભવમાંહિ સુખી બનાવે. નૈયા, દુર્ગતિમાંહિ, પડતાં બચાવી, સદ્ગતિ ઉપરધર્મ ચડાવે. નૈયા ભવિજન જાગો, નિંદને ત્યાગો, ધર્મતણો ગુરૂ ઘંટબજાવે. નૈયા) ધર્મમાં જોડી, ગુરૂજી અનાદિ, ભવભ્રમણાની ફેરી મિટાવે. નૈયા, એવા ગુરૂના, ચરણ કમળમાં, નિતનિત જંબૂશિરનમાવે. નૈયા, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (તુમ મુઝકો ભૂલ જાઓ, અબ હમ ન મીલ સકૅગે) ગુરૂરાજ કેરી વાણી, સજની સુણો ઉમંગે ... આત્માની જ્યોતિ જાગે, જ્ઞાની ગુરૂજી સંગે ... વીતરાગકેરી વાણી, વિરલા મનુષ્ય પાવે; એવી અમૂલ્ય વાણી, ગુરૂજી સંદા સુણાવે; વૈરાગ્યરંગે રંગે, આનંદ વ્યાપે અંગે. ગુરૂરાજ0 સંસારકેરી ગુરૂજી, બતલાવે જૂઠીમાયા; હું મારું તારું કરતા, ફોગટજીવો ફસાયા.વૈરાગ્યરંગે૦ વાગે છે માથે નોબત, યમરાજકેરી હરદમ; સાધી લો ધર્મનહીંતર, અણધાર્યો આવશે યમ.વૈરાગ્યરંગે૦ માયા-મુડી ત્યજી અહીં, પડશે થવું રવાના; અસ્થિરરંગ રાગો, ક્ષણમાં ઉડી જવાના...વૈરાગ્યરંગે૦ પ્રગટાવે જ્ઞાનદીપક, અંધારું દૂર ભાગે; લાવેછે આત્મસન્મુખ, અધ્યાત્મભાવ જાગે. વૈરાગ્યસંગે૦ સંસારદાવાનલના, સંતાપને બુઝાવે; દુ:ખિયાજીવોના દિલમાં, લાગેલા ઘા રૂઝાવે વૈરાગ્યરંગે૦ કરી ધર્મપ્રેરણાને, ઉજ્જવલ જીવન બનાવે; ગુરૂકલ્પવૃક્ષ જેવા, શિવમાર્ગને બતાવે...વૈરાગ્યરંગે૦ સહાપરિષહોને, સંયમ વિશુદ્ધ પાલે; જે આત્મજ્ઞાનકેરા, આનંદમાંહિમ્હાલે. વૈરાગ્યરંગે૦ ડૂબતી ભવોદધિમાં,નૈયાજે તારનારા; એવા ગુરૂને જંબૂવંદે છે કોટિવારા...વૈરાગ્યરંગે૦ ૧૩ (આ તો લાખેણી આંગી કહેવાય ...) આ તો લાખેણી વાણી કહેવાય, જ્ઞાની ગુરૂવરની; સુણી સાજનનાં દિલ હરખાય, જ્ઞાની ગુરૂવરની; ગુરૂમુખમાંથી આણમોલાં વચનો ખરે, જાણે શાંતસુધારસ ઝરાણાં કરે; Page #25 -------------------------------------------------------------------------- ________________ સંસારના તાપોશમાય ... જ્ઞાની ગુરૂવરની ગુરૂ આગમની ગંભીર વાતો કહે, જ્ઞાનસુગંધી વાણીમાં મહમહે; ચિત્ત આનંદથી ઉભરાય... જ્ઞાની૦ ગુરૂવાણી છે સુંદર દષ્ટાતે ભરી, સુણે શ્રોતાઓ અતિ ઉત્સાહધરી; જ્ઞાનગંગાના જલમાં ઝીલાય... જ્ઞાની૦ ગુરૂ જ્ઞાનના મોટા ખજાના મળ્યા, કલ્પવૃક્ષ ઘરઆંગણે આજે ફળ્યા; આ તો જંગમતીર્થ કહેવાય ... જ્ઞાની) ગુરૂવાણીમાં વૈરાગ્ય હેણો વહે, તત્ત્વવિવેચનાથી જે ગહગહે; જ્ઞાનદીપક હદયે પ્રગટાય.. જ્ઞાની૦ એવાગુરૂવરનાં વચનોને દિલમાં બાવો, નિત્ય સાહેલી ગુરૂમંદિરીયે આવો; વ્યાખ્યાનોસુંદર વંચાય... જ્ઞાની ગુરૂપાલે છે સંયમ વિશુદ્ધમતિ, આત્મજ્ઞાનમાં જેની છે નિત્ય રતિ; રાગ-દ્વેષથી નવિલેપાય.. જ્ઞાની જે જિનવરની આણાને શિરે વહી, તરે પોતે ને તારે બીજાને સહી; જંબૂ વંદે એવા ગુરૂપાય... જ્ઞાની) ૧૪ (દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી) ભાગ્યઉદય થયો આજ અમારો, પુણ્ય પધાર્યા ગુરૂરાય રે; આંગણીયે અવસર આનંદનો૦ ગામ-નગર-પુર, પાવન કરતા, પધાર્યાબાલાપુરમાંયરે. આંગણીયે. ગહેલીમાં મોતીતણા, સાથીયા રચાવો; લેજો અક્ષતથી વધારે... આંગણીયે૦ વાણીસુધારસ, પાન કરતા; અંતરના તાપ શમારે... આંગણીયે૦ વૈરાગ્યવાહિની, દેશનાથી સિચે; ચિત્ત પ્રફુલ્લિત થાયરે. આંગણીયે૦ ધર્મપ્રભાવના, કરતા ગુરૂજી; ધર્મના ધોરી કહાયરે આંગણીયે૦ પગલે પગલે જેના, નિધિ વસે છે; ભવિજન આનંદદાયરે. આંગણીયે૦ ડંકો વાગ્યો છે સખી, જૈન શાસનનો; ધ્વજપતાકા ફરકાયરે. આંગણીયે૦ જંબૂકહે નિત્ય, ભક્તિથી વંદુ; એવા ગુરૂજીના પાયરે. આંગણીયે૦ - ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ Rn on a wo ૧૫ (જીવનકી નાવનડોલે...) આનંદ વ્યાપે સખીરે, હાં ગુરૂ ધર્મ બતાવે, જીવન ઉજમાળ બનાવે, હાં ગુરૂ ધર્મ બતાવે; વૈરાગ્યવાહિની, દેશના સુણાવતા; જ્ઞાનની ગંગા વહાવે - હાં ગુરૂ૦ સ્યાદ્વાદબાગમાં, ષટદર્શનના પશુઓને જેહચરાવે - હાં ગુરૂ૦ ઉપશમતલવારથી, કોધને મારતા; ક્ષમાભંડાર કહાવે - હાં ગુરૂ૦ માર્દવરજથી, માનગિરિ ભેદતા; મદોને આઠ હઠાવે - હાં ગુરૂ૦ આર્જવભાવથી, માયા નિવારતા, સરલ ચિત્ત ધરાવે - હાં ગુરૂ૦ સંતોષ સેતુ કરી, લોભસાગર તરી; આત્માને શુદ્ધ બનાવે - હાં ગુરૂ૦ મોહને તરવા, સમકિત શીલ બે હસ્તમાં તુંબ ધરાવે - હાં ગુરૂ૦ અષ્ટ પ્રવચનની, માતાને પાલતા; સાચા એ પુત્ર કહાવે - હાં ગુરૂ૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, નૈયા જે પાર તરાવે - હાં ગુરૂ૦ ૧૬ (રૂમઝુમ વરસે બાદરવા ...) ગુરૂવરમુખથી જિનવરની, વાણી સુણી સુખ પાઉં, ગુરુગુણ ગાઉં ગાઉં, ગુરૂગુણ ગાઉં.. પીયૂષરસ ઝરતી સખી પાવનકારી હો કારી હો, ભવદાવાનલતાપ મીટાવણહારી હો હારી હો; વાણી શિવસુખકારી રે, સુણી મનમાં હરખાઉં, ગુરુગુણ ગાઉંગાઉ, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ દશદષ્ટ તે દુર્લભ નરભવ પામી હો પામી હો; મિથ્યાભાવ અનાદિકેરા વામી હો વામી હો; શંકાદિ દોષો ત્યજી રે, સમકિતરત્ન દીપાવું, ગુરુગુણ ગાઉગાઉ, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ચિત્ત પ્રફુલ્લ કરે ભવિજનહિતકારા હો કારા હો, ગુરૂવરમુખથી વરસે વાણીધારા હો ધારા હો; ઉત્કંઠા મનમાં ધારીરે, ચાતક બનીને પીઉં, - ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ગુરુગુણ ગાઉંગાઉં, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ભવ્યજીવોને માર્ગ બતાવી તારે હો તારે હો, દુર્ગતિમાંહિ પડતાં ગુરૂજી ધારે હો ધારે હો; સદ્ગતિમાં પહોંચાડે રે, અંતરમાંહિ ધ્યાવું, ગુરુગુણ ગાઉંગાઉં, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ભક્તિ વિનય બહુમાન હૃદયમાં ધારી હો ધારી હો, ભુવનવિજય ગુરૂરાજ નમું ઉપકારી હો કારી હો; જંબૂકહે ગુરૂચરણે રે, હર્ષે શીષ નમાવું, ગુરુગુણ ગાઉંગાઉંગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ૧૭ (પારેવડા જાજે વીરાના દેશમાં) નિત્યનિત્ય કરીએ ગુરૂજીને વંદના, વંદના પાપનિકંદના ... હો નિત્યનિત્ય૦ પંચ આચાર વિશુદ્ધ જે પાળે, કાઢે કર્મોની નિકંદના - નિત્ય૦ ક્રોધ ત્યજી સમતારસ ઝીલે, જાણે એ શીતલ ચંદના – નિત્ય૦ બાવીશ પરિષહ નિત્ય સહે પણ, કરે નહીં આજંદના - નિત્ય૦ અઢાર સહસ શીલાંગનો ધોરી, વહે છે ધર્મના સ્પંદના - નિત્ય૦ પંચસમિતિ ત્રણ ગુપ્તિએ ગુપ્તા, ન કરે કોઇની નિંદના - નિત્ય૦ ધર્મધ્યાનમાંહિ નિત્ય રમે જે, કરતા આત્માની ચિતના - નિત્ય ભવઅટવીમાં ભૂલ્યા જીવોને, દર્શક શિવપુરપંથના - નિત્ય૦ જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, ટાળે સંસાર વિડંબના - નિત્ય૦ ૧૮ (તું મેરા ચાંદ મેં તેરી ચાંદની, ઓ..) ગુરૂ કહે વાણી સખી અમીસારખી, ઓ ... કરો ધર્મ કમાણી, થોડી જીંદગી, થોડી જીંદગી, ફરી ફરીને જન્મવું-મરવું, એ સંસારની રીત હાં હાં.. જન્મ-મરણનો ફેરો ટાળે, ટાળે ભવની ભીત... ગુરૂ કહે૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ પંથ ભૂલેલા જીવો જગમાં, રખડે આ સંસાર; સાચા સુખનો માર્ગ બતાવી, કરે ગુરૂ ઉદ્ધાર. ગુરૂ કહે જૈનધર્મનું મૂળ વિનય છે, વિનય વડો સંસાર; ક્ષમાગુણ છે પ્રધાન તેમાં, ઉપશમરસ છે સાર ... ગુરૂ કહેઠ પરમાતમપદનાં અતિદુર્લભ, અંગ કહ્યાં છે ચાર; તેમાં પહેલું અંગ કહ્યું છે, માનવનો અવતાર. ગુરૂ કહેવ ધર્મશ્રવણ છે અંગ બીજું, ત્રીજું સમકિતસાર; શ્રદ્ધા શ્રી જિનવરવચનોની, ચોથું છે આચાર. ગુરૂ કહેવ એમશ્રીજિનવરદેવે ભાખ્યું, ઉત્તરાધ્યયન મોઝાર; નિત્યનિત્ય સખી દિલમાં ધારો, શાસ્રતણો એ સાર. ગુરૂ કહેવ એવા ગુરૂનાં ચરણકમળમાં, વંદું કોટિવાર; જંબૂ કહે જે ભવસાગરમાં, નાવ લગાવે પાર ... ગુરૂ કહેવ ૧૯ (જબ તુમ હી ચલે પરદેશ ...) જિનશાસનના શિરતાજ, ગુરૂ મહાસ મળિયાછેતારણહારા. ભવભવસંતાપ નિવારે છે, ભવિજનનાં દિલડાં ઠારે છે; આપી ઉપદેશ રસાલા સુધા ઝરનારા ... મળિયા છે. જલ તત્ત્વપ્રીતિકર આપે છે, રગરગમાં શ્રદ્ધા વ્યાપે છે; પ્રગટાવી સમકિતદીપ હરે અંધારા ... મળિયા છે. સુણી શ્રોતાનાં દિલ ડોલે છે, વિવેકની ચક્ષુ ખોલે છે; આપે ભોજન પરમાન્નતણું સુખહિતકારા. મળિયા છે જિનવાણી શલાકા હાથ લહી, સંસાર અસાર સ્વરૂપ કહી; કરે અંજન વિમળાલોકતનું તિકારા... મળિયા છે– ગુરૂ જ્ઞાનગુણે ભરપુરા છે, સંયમ પાલનમાં શૂરા છે; કરે મોહસુભટનીસેનાના સંહારા ... મળિયા છે ૧૩ ભાગ્ય અમારાં, ૨ 3 ૪ ૫ ૬ ૭ ૪ ૫ ૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ છે . = 0 ઉપશમથી ક્રોધ નિવારે છે, મદ આઠ મહામુનિ વારે છે; માયાને લોભ કષાય પરિહરનારા..મળિયા છે૦ ભવભ્રમણાથી ઉગારે છે, ભવજલથી પાર ઉતારે છે; નિવારે છે ગતિચારતણી ઘટમાળા... મળિયા છે. દેવ-ગુરૂ-ધર્મનું શરણ કરો, વીતરાગની વાણી દિલધરો; જંબૂકહે અંતરપાવન થાય અમારાં... મળિયા છે૦ ૨૦ (લાખ લાખ દીવડાની આરતી ઉતારજો ...) લાખ લાખ બોધભરી વાણી સુણાવજો, વચનો તમારાં ગુરૂરાય ... વરસે છે વૃષ્ટિ આનંદની. અંતરતિમિર હરી જ્યોતિ પ્રગટાવજે, જ્ઞાનપ્રકાશ ફેલાય ... વરસે છે૦ મિથ્યાત્વવાસનાનાં મૂલો ઉખાડજો, સમકિત સુખડીનો સ્વાદ ચખાડજો; શ્રોતાનાં દિલડાંહરખાય... વરસે છે૦ કોપભુજંગતણું વિષ ઉતારજો, દિલમાં ક્ષમાનાં ઝરણાં કરાવજો, સમતાસાગરમાં ઝીલાય... વરસે છે૦ મનમંદિરમાંથી માનહઠાવજો, વિનયનો દીવોહૃદયે પ્રગટાવજો, વિવેકનયનો ખોલાય....વરસે છે૦ માયાને દૂર કરી સરલ બનાવજો, ધર્મનાં બીજો હૃદયમાં વાવજો, ચિત્ત પ્રફુલ્લિત થાય..વરસે છે૦ લોભને દૂર કરી સંતોષસ્થાપજો, સંસારવૃક્ષનાં મૂલોને કાપજો, શાશ્વતા સુખો પમાય...વરસે છે૦ ભવઅનંતના તાપ શમાવજો, ધર્મની ભાવના દિલમાં જગાવજો, સંસાર પારતરાય..વરસે છે૦ જ્ઞાનનો દીવો દિલમાં પ્રગટાવજો, આત્મઆનંદની હેરોલ્હેરાવજો, જંબૂના ભવદુ:ખ જાય...વરસે છે ૧૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ (કભી યાદ કરકે ગલી પાર કરકે ...) ભક્તિભાવ ધરીને, બહુમાન કરીને, સખી કરીએ ગુરૂને વંદના... શિરે કર ધરીને, પ્રણિપાત કરીને, સખી કરીએ ગુરૂને વંદના ... આત્મારામી છે, મુક્તિના રાગી, ગુણાનુરાગી, સંસારત્યાગી... મુક્તિના રાગી; જલકમલની પરે, ભાવ નિર્લેપ ધરે. સખી કરીએ વિદ્યાવ્યાસંગી, સંયમનારંગી, ચારિત્રપાલનમાં, નિત્ય ઉમંગી ... સંયમના રંગી; જ્ઞાનગંગામાં ઝીલે, પાપકમોને પીલે... સખી કરીએ૦ સર્વજીવો પરમૈત્રીને ભાવે, ગુણાનુરાગી સહજ સ્વભાવે .... મૈત્રીને ભાવે; મન કરૂણા ધરે, ભાવ મધ્યસ્થ વરે... સખી કરીએ૦ ગુરૂછે ઉત્તમ ગુણોનાધારક, બિરૂદ ધરાવે સુંદર તારક ... ગુણોના ધારક; દેશ-વિદેશ ફરે, ઉપકારને કરે... સખી કરીએ શ્રીજિનરાજની આજ્ઞાનાધારી, મહાવ્રતધારી જગહિતકારી ... આજ્ઞાના ધારી; શાસનશોભા વધારે, ભવિજીવઉગારે. સખી કરીએ ઉપદેશ આપે શિવસુખકારા, ગંભીરધ્વનિથી ગુરૂ જલધારા ... શિવસુખકારા; વાણી સુધા વરસે, ભવિચાતક હરસે ... સખી કરીએ જંબૂકહે ગુરૂવાણીને સુણીએ, આંતરશત્રુના જોરને હણીએ...વાણીને સાણીએ; આત્મજ્યોતિ પ્રગટે, મહતમ વિઘટે. સખી કરીએ ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ ન જ છ • = = " ૨૨ (જીવનકી નાવનડોલે...) અમૃતની ધાર સમીરે, હાં ગુરૂવાણી સુણાવે, ધન્યઘડી આજ સખી રે, હાં ગુરૂ વાણી સુણાવે; શાસ્ત્રદીપકધરી, જ્ઞાનપ્રકાશ કરી; મોહતિમિર હઠાવે - હાં ગુરૂ૦ સમકિત મૂલ છે, જિનવર ધર્મનું, દેવ-ગુરૂ-ધર્મ બતાવે - હાં ગુરૂ૦ આશ્રવને રોધવા, કમોને શોધવા, વ્રતસ્વરૂપ જણાવે - હાં ગુરૂ૦ સમ્યક્ત પાયો કરી, વ્રતોનો ખેલ ચણી; અંદર ભવિને વસાવે - હાં ગુરૂ રંગીલી વાતો કહી, ધન્યચરિત્રની, શ્રોતાને મુગ્ધ બનાવે - હાં ગુરૂ૦ મોહની નિંદહરી, દિલમાં વિવેક ભરી, સુતા સંસારી જગાવે - હાં ગુરૂ શાંતરસદેશના, જેના ઉપદેશમાં; અંતરની આગ બુઝાવે - હાં ગુરૂ૦ દેશ-વિદેશ ફરી, ધર્મપ્રચાર કરી શાસનનો ડંકો બજાવે - હાં ગુરૂ૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, ભવસિંધુ પાર તરાવે - હાં ગુરૂ ૨૩(પછી બાવરીયા...) ગુરૂજી ગુણભરિયા, વૈરાગ્યરંગ લગાવે, ઉપદેશ નિત કરતા, ધર્મની શ્રદ્ધા જગાવે; ગુરૂજી મળ્યા છે સખી જ્ઞાન ખજાના, સુણાવે જિનવરણ મજાનાં, આનંદસરિતાવહાયારે.. ગુરૂજી૦ મારૂં તારૂં મંત્રએ મોટો, મોહરાજાનો જગમાં ખોટો; મોહતિમિર હઠાયારે.. ગુરૂજી૦ દુર્લભમાનવભવવહી જાયે, આયુષ્ય પલપલ ઓછું થાયે; લઈલો ધર્મસહાયારે... ગુરૂજી૦ આર્તરૌદ્રધ્યાન ત્યજીને, સુખ પામે જીવધર્મ કરીને; ધર્મધ્યાન જગાયારે... ગુરૂજી૦ આત્માકેરી જ્યોતિ જગાવે, અજ્ઞાનતિમિરદૂર હઠાવે; જ્ઞાનામૃત પીલાયારે.. ગુરૂજી) Page #32 -------------------------------------------------------------------------- ________________ શિવપુરનો ગુરૂ પંથ બતાવે, ભૂલ્યા જીવોને માર્ગે લાવે; સમકિત દીપ જગાયા રે ... જ્ઞાન-દર્શન-ચારિત્રમાંરાચો, મુક્તિપુરીનો માર્ગ એ સાચો; ગુરૂજીવ ખોટી છે મમતા માયારે ગુરૂજી આંગણે સુરતરૂ આજ ફળ્યો છે, ગુરૂનો દુર્લભ યોગ મળ્યો છે; જંગમતીર્થ પધાર્યા રે ... ગુરૂજી જંબૂ કહે એ ગુરૂને વંદું, ભવ અનાદિ પાપ નિકંદું; પાર લગાવે નૈયા રે.. ગુરૂજી ૨૪ (નેમજીએ મોકલી માળા ગુલાબની ...) ગુરૂજીએ ભાખી વાણી વીતરાગની, આનંદ આનંદ કરતી, વૈરાગ્યરસ ઝરતી, જગાવતી જ્યોતિ અંતરમાં; ભર્યો છે વાણીમાં બોધ અપાર, ધારો ને સજની હૃદયમોઝાર; સમકિતરંગમાં રોલે, હૃદયપટ ખોલે, દિલડાં ડોલે સાજનનાં. ગુરૂજીએ૦ જ્ઞાનકિરણોનો કરે પ્રસાર, અજ્ઞાનનો દૂર હરે અંધકાર; જીવનમાં ધર્મને સ્થાપે, પડળને કાપે, ચક્ષુઓ આપે વિવેકનાં ગુરૂજીએ૦ ગુરૂજી ભાખે છે અસ્થિર સંસાર, સ્વાર્થી મળ્યો છે સહુ પરિવાર; મોહનું ઝેર ઉતારે, ભવોદધિ તારે, લાવે કિનારે સંસારના. ગુરૂજીએ૦ મોહમાયામાં રંગાયા અપાર, જીવો ભમે ભવરાન મોઝાર; શિવપુર પંથ બતાવે, મિથ્યાત્વ હઠાવે, ભૂલ્યાને લાવે છે માર્ગમાં. ગુરૂજીએ૦ આવોને સજની ગુરૂજીને દ્વાર, આવ્યા છે ગુરૂજી તારણહાર; દુર્લભ દુર્લભ જાણી, ગુરૂજીની વાણી, ઉતારો ભવિપ્રાણી હૃદયમાં. ગુરૂજીએ વંદે છે જંબૂ કોટિકોટિવાર, ભક્તિ હૃદયમાં ધરી અપાર; ગુરૂ છે સાચા જ્ઞાની, નિરંતર ધ્યાની, નૈયાના સુકાની છે તારણહાર. ગુરૂજીએ૦ ૨૫ (દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી ...) સુંદર મળી છે સખી ગુરૂજીની દેશના, સુણતાં ભવદુ:ખ જાય રે, આજ મારે દિવસ આનંદનો; ૧૭ ૭ ८ ૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ અર્થગંભીરી અને શ્રવણે મધુરી; રસ ઝરંતી અમીધારરે. આજ મારે૦ નવીનવી શાસ્ત્રોની, વાતો સુણાવે; અચરિજ અનુપમ થાયરે. આજ મારે દ્રવ્યાનુયોગતણા, સૂક્ષ્મ વિષયને; સુંદર ઠસાવે ચિત્તમાંય રે. આજ મારે વાતો સમજાવે છે, કર્મતણી ભારી, ગાજતા જાણે જલધારરે. આજ મારે૦ આત્મા ઉજ્જવલ કરે, મનને પખાલી; જ્ઞાનગંગામાં ઝીલાય રે. આજ મારે દેવ-ગુરૂ-ધર્મની, દુર્લભ સામગ્રી; મળી છે અતિ મનોહાર રે. આજ મારે૦ મૂકી પ્રમાદ સખી, વ્યાખ્યાને આવી, સુણો ગુરૂજીની વાણ રે. આજ મારે૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, ચરણોમાં શીષ નમાય રે. આજ મારે૦ ૨૬ (પારેવડા જાજે વીરાના દેશમાં...). નિત્યનિત્ય સુણીએ ગુરૂજીની દેશના, ધોધ વહે છે ઉપદેશના. હો નિત્યનિત્ય૦૧ ઉપદેશ અમૃતનું પાન કરતા, તાપ શમે ભવધેશના - નિત્ય૦ સુંદર શૈલીથી ગુરૂજી બતાવે, ભાવો સંસારનિવેશના નિત્ય૦ કષ્ટ અનેક સહી ધર્મફેલાવતા, લોકોમાં દેશ-વિદેશના - નિત્ય૦ સંવરભાવમાં જીવને સ્થાપી, નિવારેકર્મ પ્રવેશના - નિત્ય૦ આંતરશત્રુની સેના હઠાવે, સૈનિક વીર જિનેશના - નિત્ય૦ પ્રકાશ પાથરે જ્ઞાનકિરણનો, ઉપમાધારી દિનેશના - નિત્ય૦ ગુરૂવરવાણી ઔષધસેવનથી, વિકારો જાય રાગ-દ્વેષના- નિત્ય૦ દુર્લભગુરૂયોગ પામી સાહેલી, ગુમાવી દેશોલેશ ના - નિત્ય૦ જંબૂકહે એવા ગુરૂજીને વંદું, કરે જે આત્મગષણા - નિત્ય૦ ૨૭ (મોહનકી મુરલીયાં બાજે...) ગુરૂમંદિરે વીણા વાગે, ઓ.. ગુરૂવાણી મનોહર લાગે. સૂતા સંસારી લોકોને, દઇ ઉપદેશ જગાડે, કાળ અનાદિકેરી મોહની, નિદ્રા દૂર ભગાડે, જલધર જિમ ગંભીર ગાજે. ઓ ... ગુરૂવાણી) ૧૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવનને પાવન કરનારી, જિનવાણીને સુણાવે, જ્ઞાન ખજાના ગુરૂ મહારાજા, શાસ્ત્રની વાત જણાવે, સંશયો મનના ભાંજે. ગુરૂવાણી) અનિત્યભાવ બતાવી ગુરૂજી,વૈરાગ્યરંગલગાવે, પુદ્ગલવાસના દૂર હઠાવી, આધ્યાત્મિક બનાવે, આનંદ અતિશય આજે.... ગુરૂવાણી) શરણું કોઇજનથી જગતમાં, અશરણભાવ બતાવે, ભવભવમાંહિ સુખ કરનારા, ધર્મનું શરણ કરાવે, દુર્ગતિથી બચવા કાજે.... ગુરૂવાણી) એકસ્થાનથી બીજે સ્થાને, રખડે જીવ સંસારે, શિવપુરકરો માર્ગ બતાવી, ભવભ્રમણા નિવારે, ઉપદેશે મધુર અવાજે. ઓ... ગુરૂવાણી0 કર્યાકર્મ જીવ એકલો ભોગવે, નહીં કોઇ બીજો ભાગી, જીવ જુદા છે કર્મ જુદાં છે, ઉપદેશ ગુરૂ ત્યાગી, ભવિજનના હિતને કાજે... ગુરૂવાણી) વિસ્તારે એમ ગુરૂજી સુંદર, ભાવનાઓને સુણાવે, ગુરૂવાણીની સુણી બંસરી, શ્રોતા શિર ધુણાવે, શાસનનો ડંકો બાજે... ગુરૂવાણી) સંવત બે હજારને છનું, વર્ષ છે આનંદકારી, આકોલામાં રહી ચોમાસું, પ્રતિબોધ્યાં નરનારી, ભુવનવિજયગુરૂરાજે... ગુરૂવાણી) જંબૂકહે એવા ગુરૂ વંદું, જે જગજનહિતકારી, દૂર કરે અજ્ઞાન તિમિરને, જ્ઞાનપ્રકાશ પસારી, થયો ભાગ્યનો ઉદય આજેઓ ગુરૂવાણી) ૨૮ (દુહા) દેશના દે જિનવાણીની, ગુરૂજી અતિ મનોહાર; આનંદને વરસાવતી, જાણે અમૃતધાર. ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પુણ્યના યોગથી મળિયા તારણહાર; આરાધી જિનધર્મને, કરો સફળ અવતાર. (આવો આવો દેવ, મારાં સૂનાં સૂનાં દ્વાર; ) આવો આવો વ્હેન, મીઠાં મીઠાં ગુરૂનાં વેણ; ધારો હૃદય મોઝાર. દશદષ્ટાંતે દુર્લભ મળિયો, માનવનો અવતાર; દેવ ગુરૂને ધર્મતણી મળી, સામગ્રી મનોહાર .. ધારો લાખચોરાશી યોનિમાંહિ, ફરતાં આવ્યો ન પાર; કર્યાં કર્મને ભોગવતો જીવ, રખડે આ સંસાર ... ધારો૦ ભવાભિનંદીજીવોદુ:ખને, પામે ઠામોઠામ; સાચા સુખનું સ્થાન બતાવે, ગુરૂજી શિવપુર ધામ ... ધારો સર્વજીવોના સુખને ઇચ્છો, રાખી સાચો ભાવ; મૈત્રીભાવવસાવો દિલમાં, દૂર કરી પરભાવ ... ધારો પક્ષપાત નિત ગુણનો કરતાં, જાયે અવગુણ દૂર; પ્રમોદભાવના દિલમાં આણો, ઉલટે આનંદ પૂર ... ધારો૦ દીન અને દુ:ખિયાલોકો પર, રાખો કરૂણાભાવ; સુખ પ્રિય છે સર્વ જગતને, જુઓ આત્મસ્વભાવ . ધારો પરના દોષો પ્રત્યે મનમાં, ધરો ઉપેક્ષાભાવ; ગુણગ્રાહી બની સ્થાપો દિલમાં મધ્યસ્થ સ્વભાવ . ધારો૦ પંચમહાવ્રતપાલનહારી, ગુણગણના ભંડાર; ગુરૂજી બતાવે ભવ્યજીવોને, સાચાસુખનું દ્વાર ... ધારો એવા ગુરૂનાં ચરણો વંદું, કોટિકોટિવાર, જંબૂ કહે જે નાવ અમારી, ઉતારે ભવપાર ... ધારો ૨૯ (રાગ-જીયા બેકરાર હૈ, છાઇ બહાર હૈ ... ) ગુરૂજી ગુણભંડાર છે, સાચા તારણહાર છે, પ્રભુ મહાવીરના, શાસનના શણગાર છે; ૨૦ ૧ ૨ ૪ ૫ ૬ ૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ તાપતપેલાં દિલ અમારાં, સુણવાવાણી તલસે. હો સુણવાવાણી તલસે. મીઠી મધુરી અમૃતસરખી, વાણી ગુરૂજી વરસે. ગુરૂજી૦ પંચમહાવ્રતપાલનહારા, સમતામાંહિરમતાહો...રમતા, ધર્મતણો ઉપદેશ કરીને, કરતા દૂર મમતા. ગુરૂજી) સર્વજગતમાં શોધી શોધી. ધર્મગુરૂઓ પંખ્યા. હો-પેખ્યા, જૈનમુનિવર જેવા સાચા, ગુરૂજી મેંનહીંÈખ્યા. ગુરૂજી૦ વૃક્ષ ઉપર જેમ પંખી સર્વે, આવી આશ્રય લેવે. હો... લેવે, શાંતિચાહક ભવ્યજીવો તિમ, ગુરૂની છાયાસેવે. ગુરૂજી૦ માટી જેવી કાયા અંતે, માટીમાં મળી જાશે. હો... જાશે, જરા અવસ્થામાંહિ ઇંદ્રિય, - શક્તિ ઓછી થાશે. ગુરૂજી૦ તે પહેલાં લો ધર્મને સાધી, નરભવ સફળો થાવે હો... થાવે. સોનેરીઆ સુંદર અવસર, વારંવાર ન આવે. ગુરૂજી૦ ધર્મની સાચી શ્રદ્ધા ગુરૂજી, રગરગમાં પ્રગટાવે. હો...પ્રગટાવે. આત્માની સન્મુખ બનાવી, સાચો રંગ લગાવે ગુરૂજી૦ સોના કેરો સૂરજ ઉગ્યો, આંગણે મારે આજે હો... આજે ધર્મપતાકા ફરફરફરકે, શાસનડંકો બાજે.ગુરૂજી૦ જંબૂકહે એવા ગુરૂવરનાં, ચરાણો વંદુ ભાવે હો...ભાવે ભવસાગરમાં જેહઅમારી, નૈયાપાર લગાવે ગુરૂજી૦ ૩૦ (રાગ - જબ તુમ હી ચલે પરદેશ...) જિનવચન સુણાવે આજ, ગુરૂમહારાજ, સખી આજ અમારા, પ્રગટ્યા છે પુણ્ય સિતારા. ગણધરથી જેહ ગુંથાણી છે, જે અમૃતરસની ખાણી છે, એવી જિનવાણી કહી કરતા ઉપકારા... પ્રગટ્યા છે૦ ગુરૂ શુદ્ધસ્વરૂપના ધારક છે, જ્ઞાન-દર્શન-ચારિત્રપારક છે, શુદ્ધશ્રદ્ધાને જે અંતરમાં ધરનારા... પ્રગટ્યા છે૦ ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ શુદ્ધપ્રરૂપણાકારી છે, શુદ્ધસ્પર્શનાથી મનોહારી છે, આપી ઉપદેશ પ્રતિબોધન કરનારા... પ્રગટ્યા છે૦ પંચાચારપાલે પલાવે છે, અનુમોદન મનમાં ભાવે છે, મન-વચન-કાયાની ગતિને ધરનારા... પ્રગટયા છે૦ ભવતરૂનાં મૂળ જલાવે છે, ક્રિયાને જ્ઞાન મીલાવે છે, ઝીલે છે નિશદિન ઉપશમરસનીધારા... પ્રગટ્યા છે૦ ખાંડાની ધારે ચાલે છે, અનુપમસંયમને પાલે છે, બેંતાલીશ દોષ ત્યજી કરતા આહારા... પ્રગટ્યા છે૦ જંબૂદિલમાં ગુરૂ ભાયા છે, સૌ સંઘનાં દિલ હરખાયાં છે, સુણીવાણી ગુરૂવરની અતિપાવનકારા... પ્રગટ્યા છે૦ ૩૧ (રાગ - નાગરવેલીઓ રોપાવ...) સમકિતરત્ન નિર્મળ થાય, એવી વાણી ગુરૂવરની; ભવિજન સાંભળી હરખાય, એવી વાણી ગુરૂવરની જીવ ચાર ગતિમાં રૂલ્યો, સંસાર અટવીમાં ભૂલ્યો; બતાવે સાચો માર્ગ... એવી વાણી૦ સંસારનાદાવાનલમાં, બળતાને ઠારે જલમાં; વર્ષ શાંતરસની ધાર.. એવી વાણી આધિ-વ્યાધિથી મુંઝાયા, ઉપાધિથી ઘેરાયા; જીવોને આનંદ થાય.. એવી વાણી રાગ ને દ્વેષ મીટાવે, મોહમલ્લને મારી હઠાવે; બીજ કર્મનાં દહાય ... એવી વાણી૦ શાસ્ત્રોના છે ગુરૂ જ્ઞાની, પ્રતિબોધે જીવ અજ્ઞાની; જ્ઞાન દીવો પ્રગટાય.. એવી વાણી આત્માનું હિત કરનારી, સુણતાં લાગે છે પ્યારી; જેનું મૂલ્ય ન અંકાય ... એવી વાણી ઘટઅંતર આનંદ જાગે, માયા-મમતા દૂર ભાગે; ધર્મભાવના જગાય.. એવી વાણી૦ ૨૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ જ જંબૂ કહે ગુરુગુણ ગાઉં, ગુરૂવાણી દિલમાં ધ્યાઉં; સુણો ભવિજન સુખદાય... એવી વાણી છે ' ૩૨ (રાગ - વીર તારું નામ વ્હાલું લાગે ...) . બાલાપુરમાંહિ આજ વાગે, હો જિનવાણીની બંસરી; ભુવનવિજય ગુરૂરાજ વગાડે, શિવસુખને કરનારી - હો જિન) સાત નયોની, સુંદર રચનાસ્વરો છે સાત મનોહારી - હો જિન) વિવિધ નાદો, પ્રગટે છે તેમાં સાંભળો સૌ અવધારી - હો જિન) જ્ઞાન-દર્શન, ચારિત્ર પ્રકાશે, પાંચ સમિતિ ગુપ્તિ સારી - હો જિન ધર્મી ગૃહસ્થના, ગુણો બતાવે, પાંત્રીસ માર્ગાનુસારી – હો જિનશુદ્ધ દેવ-ગુરૂ ધર્મ બતાવી, સમકિતને કરનારી - હો જિન) દૂષણ ટાળી, પાંચ ભૂષણ જણાવી; સમકિતને અલંકારી - હો જિન) બારવ્રતોનું સ્વરૂપ બતાવે, સાથે સવિ અતિચારી - હોજિન સાત ક્ષેત્રોને, શ્રાવક કરણી; સ્વરૂપને કથનારી - હો જિન). દાન-શિયલ, તપ-ભાવ એ ભેદો, નાદો છે આનંદકારી - હો જિન એવી મનોહર વાંસળી વગાડે, ગુરૂમારા ઉપકારી - હો જિન) સુણી શ્રોતાઓ સહુ, હરખી રહ્યા છે, ચિત્ત પાવન કરનારી - હો જિન) જંબૂકહે એવા ગુરૂજીને વંદું, હર્ષ ધરીને અપારી - હો જિન) ūdo anome own ૩૩ (જીવનકી નાવ ન ડોલે ..) ચોલ મજીઠસમો રે, હાં ગુરૂ રંગ લગાવે, સાચા ધર્મિષ્ઠ બનાવે, હાં ગુરૂ રંગ લગાવે; દુનિયાઉપાધિમય, જીવન અશાંતિમય, શાંતિનો માર્ગ બતાવે... હાં ગુરૂ રંગ લગાવે૦ ભવ અનંતના, જામેલા કર્મના, થરોના પુંજકપાવે.. હાં ગુરૂ રંગ લગાવે૦ મોહનીયકર્મની, સ્થિતિને તોડી, ગ્રંથિનો ભેદકરાવે... હાં ગુરૂ રંગ લગાવે ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ શંકા-કાંક્ષાવિચિકિત્સાનિવારી, સમકિત રત્ન દીપાવે... હાં ગુરૂ રંગ લગાવે૦ આવો આવો ને સખી, જોવા સંસારનું, નાટક ગુરૂજી બતાવે... હાં ગુરૂ.રંગ લગાવે૦ જન્મ-જરા ને વળી, મૃત્યુ પરંપરા, ત્રણ એ અંક બતાવે... હાં ગુરૂ રંગ લગાવે એવા ગુરૂનો યોગ, નિત્ય નિત્ય હોજો, જીવનઉજમાળ બનાવે, હાં ગુરૂ રંગ લગાવે૦ જંબૂકહે એવાં, ગુરૂજીને વંદું, ભવસિંધુ પાર કરાવે... હાં ગુરૂ રંગ લગાવે૦ ૩૪ (દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી...) સુંદર લાગે છે અને ગુરૂજીની દેશના, અંતરમાં હર્ષ ન માય રે... ધન્ય સખી દિવસ છે આજનો. પુણ્ય ઉદયે કરી, ગુરૂજી પધાર્યા, સંઘનાં દિલ હરખાયરે. ધન્ય૦ બુદ્ધિનિધાન ગુરૂ, ઉપદેશ આપે; પ્રગટ્યાં છે પુષ્યનિધાન રે. ધન્ય૦ ભવરૂપ રોગના, વૈદ્ય ગુરૂજી; ધર્મ ઔષધદાતારરે. ધન્ય૦ સુખી કરે ત્રણ, શલ્યો નિવારી, માયા-મિથ્યાત્વ-નિદાનરે ધન્ય૦ પંચમહાવ્રત પાલનહારા, ત્યજી સંસાર અસારરે.ધન્ય૦ સંયમતાથીપર, આરૂઢ થઇને, છત્રધરી જિનઆણ રે. ધન્ય૦ મુનિરાજ વિચરે,કરતા નિરંતર, શિવપુરમાર્ગે પ્રયાણ રે. ધન્ય૦ જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, ઉતારે જે ભવાનરે. ધન્ય૦ ૩૫ (રાગ - લેશો નિસાસા, પરણેતરના...) ગુરૂવરવાણી, અમીયસમાણી. શ્રવણે સુણી સખી આજ... આનંદ વ્યાપે ઘણો૦ ૨૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ N a w vi ż 6 R ભવોદધિમાં ડૂબતા મળિયા, તારણહાર જહાજ... આનંદ૦ ધર્મ વિના જીવ ભવ ભવ ભટક્યો; લોકમાંહિ ચૌદરાજ. આનંદ૦ ચારગતિમાં, દુ:ખને સહતાં, સુણે ન કોઈ અવાજ.. આનંદ૦ પુણ્યઉદયથી, નરભવ પામ્યા, મળિયા ગુરૂ મહારાજ. આનંદ૦ શ્રીજિનવરની, વાણી સુણાવે; શાસનના શિરતાજ.. આનંદ૦ પર ઉપકારી, ધર્મ બતાવે; ભવિજનહિતને કાજ... આનંદ૦ દેશ-વિદેશમાં વિચરી જાગૃત; કરતા જૈન સમાજ... આનંદ૦ જંબૂકહે જિનધર્મ આરાધો, લેવા શિવપુરરાજ... આનંદ૦ ૩૬ (પારેવડા જાજે વીરાના દેશમાં ...) વંદના ગુરૂચરણ અરવિંદમાં, કરૂં હું પાપનિકંદના... હો વંદના ભવ્યજીવોને ઉપદેશ આપી, ઝીલાવે જ્ઞાનતરંગમાં - હો વંદના મુક્તિપુરીનો માર્ગ બતાવે, રંગે છે સંયમરંગમાં - હો વંદના નિસ્વાર્થ ઉપકારી ધર્મ બતાવે, સુણાવે વેણ જિગંદનાં - હો વંદના૦ ધર્મ વિના ગયો કાળ અનંતો, એકેંદ્રિયને વિગલિંદમાં - હો વંદના પંચેંદ્રિતિયંચનારકીને દેવતા, જન્મ ગયોદુ:ખદમાં - હો વંદના દુર્લભ નરભવ આજે મળ્યો છે,શાને સૂતાછો મોહનિંદમાં - હો વંદના૦ ઉપશમસાયર, મગ્ન બન્યા છે, ઉપશમરસના કંદમાં - હો વંદના) ભાવ ધરીને એમ ગુરુગુણ ગાઉં, સોહે છે જે મુનિવૃંદમાં - હો વંદના જંબૂકહે એવા ગુરૂજીને વંદુ પડતાં બચાવે ભવફંદમાં - હો વંદના) ૩૭(રાગ-લાખલાખ દીવડાની આરતી ઉતારજો) લાખ લાખ વાર કરૂં ગુરૂજીને વંદના, ગુરૂજી છે ગુણના ભંડાર; આંગણીયે અવસર આનંદનો, વીતરાગદેવની વાણીની દેશના, આપે છે ગુરૂજી મનોહાર; આંગણીયે અવસર આનંદનો. a non fawoo ૨પ Page #41 -------------------------------------------------------------------------- ________________ - છે જ ૦ પુણ્યઉદયે કરી ગુરૂજી પધાર્યા, સંઘમાં સૌનાં દિલડાં હરખાયાં; આવ્યા છે તારણહાર... આંગણીયે૦ ગુરૂજીના મુખમાંથી પાણી ઝરે છે, સંસારના સવિતાપ હરે છે; વરસે છે અમૃતની ધાર... આંગણીયે૦ આત્મજ્ઞાનનો ગુરૂ દીવો પ્રગટાવે, મોહતિમિરને દૂર હઠાવે; જીવન બનાવે ઉજમાળ ... આંગણીયે૦ અહિંસાધર્મની ધ્વજા ફરકાવે, જૈનશાસનનો ડંકો બજાવે; શાસનના સાચાશણગાર... આંગણીયે દાન-શિયલ-તપ-ભાવ આરાધજે, આત્માના હિતને ભવિત સાધજો; દુર્લભ મળ્યો છે અવતાર...આંગણીયે૦ વ્યાખ્યાન નિત્યનિત્ય સુણવાને આવજો, સાથે બીજને વળી સોબતમાં લાવજો, બોધ ભર્યો છે અપાર... આંગણીયે૦ આત્મઆનંદની લ્હરો હેરાવે, સંસારદુ:ખો ગુરૂજી વિસરાવે; ઉપદેશ આપી રસાળ ... આંગણીયે૦ જંબૂકહે એવા ગુરૂજીને વંદું, કોટિજનમનાં પાપ નિકંદું; મન ધરી ભક્તિ અપાર... આંગણીયે૦ ૩૮ (રાગ - સિદ્ધાચલના વાસી જિનને ક્રોડો પ્રણામ) પંચ મહાવ્રતધારક ગુરૂને વંદુ વારંવાર. શ્રીજિનશાસનને અજવાળે, કરૂણાથી જગજંતુ નિહાળે; "જીવના પ્રતિપાલ.. ગુરૂને વંદું સંયમરંગમાંહિનિત્યસ્વાલે, ક્રોધાદિક દોષોને ટાળે; ઝીલે ઉપશમધાર... ગુરૂને વંદુ પાંચ ઇન્દ્રિયોને વશ કરતા, વિષયવિકારોને પરિહરતા; જીતે ચાર કષાય.. ગુરૂને વંદું અસાર આ સંસારને ત્યાગી, શાશ્વત શિવસુખના અનુરાગી; થયા છે આણગાર... ગુરૂને વંદું ૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ મુક્તિમાર્ગતણા છે ધોરી, ખંધે વહે જિનઆણાદોરી; શાસનના શણગાર... ગુરૂને વંદુ મુક્તિનો જે માર્ગઆરાધે, ભવ્યજનોના હિતને સાધે; કરે સ્વ-પર ઉદ્ધાર. ગુરૂને વંદુજિનવરભાષિત ધર્મસુણાવે, ધર્મભાવના દિલમાં જગાવે; શિવપુરના સથવાર.. ગુરૂને વંદુ ગુરૂવરના મુખમાંથી ખરતાં, વચનો શાંતસુધારસ ઝરતાં; હરે આત્મસંતાપ..ગુરૂને વંદુ ભક્તિભાવના દિલમાંલાવી, ગુરૂવરચરણે શિરનમાવી; કરે જંબૂ પ્રણામ... ગુરૂને વંદું ૩૯ (રાગ - રઘુપતિ રાઘવ રાજા રામ...) ગુરૂવર ગુણગણના ભંડાર, વંદન કરીએ વારંવાર વારંવાર વારંવાર, વંદન કરીએ વારંવાર...ગુરૂવર૦ પાંચ ઇન્દ્રિયના સંવરનાર, નવવિધ બ્રહ્મગુપ્તિનાધાર ક્ષમા-નમ્રતાના ભંડાર, સરલ અને સંતોષી ઉદાર... ગુરૂવર૦ ક્રોધાદિક કષાયો ચાર, નિવારે હરવા ગતિ ચાર; પંચમહાવ્રત પાલનહાર, પાળે પળાવે પંચાચાર... ગુરૂવર૦ પંચ સમિતિના ધરનાર, સર્વ જીવોના રક્ષણહાર; મન-વચન-કાયાના વ્યાપાર, ત્રણ ગુપ્તિથી વશ કરનાર. ગુરૂવર૦ છત્રીશએવા ગુણ ઉદાર, શોભે ગુરૂના અપરંપાર શ્રીજિનશાસનના શણગાર, અઢારસહસશીલાંગનાધાર. ગુરૂવર૦ એવાશ્રીગુરૂચરણમોઝાર, અંતરમાં ધરી હર્ષ અપાર; પ્રણમું નિત નિત કોટિવાર, જંબૂકહેતરવા ભવપાર. ગુરૂવર૦ ૪૦(રાગ - ભારતના ડંકા આલમમે...) ગુરૂવાણી સુણીએ ભાવધરી, સખી જાય અનાદિ ભાવફેરી; ગુરૂ જ્ઞાનદિપક પ્રગટાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનનો જયકાર કરે, ગુરૂવરજ્યાં જ્યાં જગમાં વિચરે; પ્રભુવીરનો પંથ ચલાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. જિનવાણીનો વિસ્તાર કરે, સુણીને ભવિજીવ અનેકતરે; શ્રોતાજનને હરખાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. ગંભીરધ્વનિથી ગાજે છે, મનના સંશય સવિ ભાંજે છે; સુંદર શૈલીથી સમજાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. શ્રોતાઓનાં દિલડાં જીતે, આપી ઉપદેશ યથાર્થ રીતે; આનંદનો રસરેલાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. જિનશાસનનો ઉદ્યોત કરે, મિથ્થામતિકુમતિ તિમિર હરે; આત્માની જ્યોતિ જગાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. અહિંસાદિધર્મ ફેલાવે છે, સવિજીવ પરમૈત્રી ભાવે છે; ઉપદેશામૃત વરસાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. ગુરૂસમ જગમાં નહીં ઉપકારી, ગુરૂરાજતાણી છે બલિહારી; ગુરૂ શિવપુરમાર્ગ બતાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. આનંદ ઉલટ અતિ અંગ ધરી, જંબૂકહે વંદુ ભાવ ધરી; જે ભવજલપાર તરાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. ૪૧ (રાગ- જબ તુમ હી ચલે પરદેશ...) શ્રીભુવનવિજય ગુરૂરાજ, સુણો સખી આજ, મન પાવનકારા ઉપદેશ કરે હિતકારા; ગુરૂપ્રવચન અંજન આજે છે, મનના સંશયને ભાંજે છે; ગાજે ગંભીર-મધુર ધ્વનિ જલધારા... ઉપદેશ૦ ગુરૂ અમૃતપ્યાલા પીલાવે છે, ભોજન પરમાન્ન ખીલાવે છે; અમરંક જીવોની ભ્રમણા દૂર કરનારા ... ઉપદેશ૦ નવતત્ત્વસ્વરૂપ બતાવે છે, સમકિત નિર્મલ બનાવે છે; શંકા-કાંક્ષા-વિચિકિત્સા દૂર હરનારા... ઉપદેશ૦ યોગશાસ્ત્રમાં યોગ સુણાવે છે, મુક્તિનો માર્ગ જણાવે છે; જ્ઞાન-દર્શન-ચારિત્રરત્નત્રયી કથનારા...ઉપદેશ૦. ૨૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૫ વ્રત બાર સ્વરૂપ સમજાવે છે, અતિચારોને બતાવે છે; જીવનમાં ધર્મની વૃદ્ધિને કરનારા... ઉપદેશ દાન-શિયલ-તપને ભાવતણો, કહે છે મહિમા વિસ્તારી ઘણો; અતિ આનંદકારી ધન્યકથા કહેનારા... ઉપદેશ આનંદની હેરઘેરાવે છે, બાલાપુર-પાટદીપાવે છે; જંબૂકહે વર્તેજિનશાસન જયકારા... ઉપદેશ૦ ૪૨ (રાગ - રાખનાં રમકડાંને રામે ...) ગુરૂજીના મુખમાંથી પ્રગટે, હાંરે પ્રગટે વેણ રસાળાં રે જ્ઞાનદીપકને પ્રગટાવી કરે, અંતરમાં અજવાળાં રે... ગુરૂજીના૦ કાળ અનાદિ ચેતન રઝળ્યો, ચઉગતિમાં અથડાયો; નરક-તિર્યંચ આદિ દુર્ગતિ-માહે જઈ પછડાયો રે.. ગુરૂજીના૦ શ્રીજિનવરનો ધર્મ લહ્યા વિણ, એળે કાળ ગુમાવ્યો; ફર્યા અનંતા ફોગટ ફેરા, ક્યાંયે સુખ ન પામ્યો રે... ગુરૂજીના૦ મોહતણી માયામાં ડૂબ્યા, સંસારકેરા રંગ લગાયા; પરિણામે ચઉગતિમાં દુ:ખના, વીંઝણીયા વીંઝાયા રે... ગુરૂજીના૦ ગુરૂવાણીને સાંભળી આજે, વૈરાગ્યકેરા રંગ લગાયા; મુક્તિકેરો મારગ જાણી, દિલડાં અતિ હરખાયાં રે... ગુરૂજીના૦ માથે કાળનું ચક્ર ભમે છે, પ્રમાદકરશો નહીં; વાતો કરતાં કરતાં સઘળી, ઉમર જાણે વહી રે... ગુરૂજીના૦ પ્રમાદકેરા તેરકાઠીઆ, છંડીને નિત આવો; બોધભરી ગુરૂરાજની વાણી, મનમાં નિત્ય વસાવો રે... ગુરૂજીના૦ મેઘસમા ગંભીરધ્વનિથી, આપે બોધ અમૂલો; રાગને વેષરૂપી ભવનનાં, બાળે ગુરૂજી મૂળો રે... ગુરૂજીના૦ એવા ગુરૂને નિત નિત વંદું, ભક્તિ અપાર ધરી; જંબૂકહે જે જન્મ-મરણની, ટાળી નાંખે ફેરીરે... ગુરૂજીના૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ nam è aw na ૪૩ (રાગ - જીવનકી નાવ ન ડોલે...) ઉપદેશ આપે સખીરે, હાં ગુરૂરાજ ઉગારે, સંસાર પાર ઉતારે, હાં ગુરૂરાજ ઉગારે; બોધ ઘણો આપતા, ધર્મમાં સ્થાપતા; ગુરૂજી જન્મ સુધારે - હાં ગુરૂરાજ ધર્મની ભાવના, દિલમાં જગાવતા; મોહની નિંદ નિવારે - હાં ગુરૂરાજ૦ દાન-શિયલ-તપ, ભાવથી ધર્મને; વણવ ચાર પ્રકારે - હાં ગુરૂરાજ0 વૈરાગ્યરસભરી, વાણી વરસાવતા;કમના પંકપખાર - હાં ગુરૂરાજ) ગુરૂજીની દેશના, અંતરમાં ધારતાં; દુ:ખ સવિ જાય વિસારે - હાં ગુરૂરાજ0 જિનવરની વાણીને, ગુરૂમુખે સાંભળી; પાપસવિ જાય અમારે - હાં ગુરૂરાજ૦ કોધશમાવતા, માનગિરિભેદતા માયાને લોભ નિવારે - હાં ગુરૂરાજ0. મોહમાં ખૂંચતી, ભવજલમાં ડૂબતી નૈયાને પાર ઉતારે હાં ગુરૂરાજ જંબૂકહે એવી, ગુરૂવાણી સુણવા, આવો ભવિ નિત્ય સવારે - હાં ગુરૂરાજ૦ ૪૪ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરત...) સુંદર આપે છે સખી, ધર્મની દેશના; તારક સદ્ગુરૂરાજ રે; વ્યાખ્યાન સુણવાને આવો. જ્ઞાનના દરિયા, ગુણોથી ભરિયા; દેશના દે સુખકાર રે. વ્યાખ્યાન, દ્રવ્યાનુયોગમાંહિ, ષ દ્રવ્યકેરૂં, વર્ણન કરે મનોહારરે. વ્યાખ્યાન ગણિતાનુયોગમાં, ક્ષેત્રને વર્ણવે; બતાવે ચૌદ રાજલોકરે. વ્યાખ્યાન) ચરણ-કરણ અનુ-યોગમાંહિભાખે; સાધુ શ્રાવક આચારરે. વ્યાખ્યાન) ધર્મકથાનુયોગ-માહિકથાઓ; સુણાવે આનંદકારરે વ્યાખ્યાન૦ શ્રદ્ધા વિનયને, ક્રિયામાં જોડે; શ્રાવકપણું પ્રગટાયરે. યાખ્યાન) એવી મનોહર, દેશના સુણાવે; આનંદ આવે અપાર રે. વ્યાખ્યાન, જંબૂકહે એવા, ગુરૂજીને વંદું; ચરણોમાં શીષ નમાય રે. વ્યાખ્યાન ૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ (રાગ - વીર તારૂં નામ વ્હાલું લાગે ...) ... ગુરૂજીની વાણી મીઠી લાગે, હો બેન શિવસુખકારી; દુર્ગતિમાંહિ, પડતાં બચાવી; સદ્ગતિ પહોંચાડનારી ... હો બેન૦ ઇહલોકને, પરલોક સુધારી; ભવજલતારણહારી ... હો બેન૦ કુમતિને કાપી, સુમતિને આપી; ભવભ્રમણ હરનારી ... હો બેન૦ જિનરાજ ભાખે, પર્ષદામાંહિ; ઝીલે સવિ ગણધારી ... હો બેન૦ સૂત્ર સિદ્ધાંતોની, રચના કરીને; ગુંથી બનાવે માળ સારી હો બેન૦ અનંતપુણ્યની, રાશિ જો હોય તો; સુણવા મળે જિનવાણી હો બેન૦ એવી જિણંદની, વાણી સુણાવે; ગુરૂ મારા ઉપકારી ... હો બેનન્ટ ગુરૂજીના મુખમાંથી, નીકળે છે ધારા; કર્મ કલંક હરનારી હો બેન૦ જ્ઞાનદીપકની, જ્યોતિ જગાવી; અજ્ઞાન દૂર કરનારી ... હો બેન નિત્ય નિત્ય ભાવથી, સુણવાને આવજો; હર્ષ ધરીને નરનારી હો બેન૦ જંબૂ કહે ગુરૂ-વાણીને સુણતાં; લહીએ ભવજલપારી ... હો બેન૦ ૪૬ (રાગ- પારેવડા જાજે વીરાના દેશમાં ...) આનંદ આવેગુરૂવ્યાખ્યાનમાં, વાણીસુધારસપાનમાં ... હો આનંદ૦ વૈરાગ્યરસની ધારા વહે છે, મીઠી મધુર ગુરૂવાણમાં ... હો આનંદ૦ ધર્મરૂપી જલ સિંચી નિરંતર, અંકુરા લાવે પાષાણમાં. હો આનંદ૦ અણમોલ બોધભર્યા ગુરૂજીના શબ્દો, ગુંજે નિરંતર કાનમાં. હોઆનંદ૦ આર્ત-રૌદ્રદોય ધ્યાન નિવારી, સ્થાપે છે ચિત્ત ધર્મધ્યાનમાં. હો આનંદ ગુરૂરાજનૈયાને ડૂબતાં બચાવે, ભવસાગરના તોફાનમાં. હોઆનંદ૦ મોહમાયાની નિદ્રાનિવારી, લાવે ભવિને ભાનમાં ... હોઆનંદ૦ સન્માર્ગદર્શક ઉપદેશ આપી, લાવે સહુને જ્ઞાનમાં ... હો આનંદ દુર્લભ ધર્મની પામી સામગ્રી, ગુમાવો નહી અજ્ઞાનમાં. હો આનંદ૦ જંબૂ કહે જિનવાણીની સેવના, પહોંચાડે શિવપુરસ્થાનમાં. હો આનંદ૦ ૩૧ ૧ ર ૩ ૪ ૫ ८ ૯ ૧૦ ૧૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ = ૮૦ ટ ૧ ( A N ૪૭ (રાગ - લેશો નિસાસા પરણેતરના ...) આવો સાહેલી, વંદન કરીએ, મનમાં ધરી બહુમાન. ગુરૂદેવચરણે નમો. ઉપશમસાગરમાંહિઝીલાવે; ઉપશમરસની ખાણ... ગુરૂદેવ વ્યાખ્યાનમાંહિ, જ્ઞાનઅમૃતને; પીવરાવે ગુણધામ..ગુરૂદેવ દુર્લભ કહી છે, ચાર વસ્તુઓ, સાંભળો ચતુરસુજાણ. ગુરૂદેવ અનંતપુણ્યનો, સંચય થાયતો; મળે મનુષ્યભવસ્થાન. ગુરૂદેવ ભાગ્ય જો હોય તો, પામીએ સુણવા; ગુરૂમુખથી જિનવાણ. ગુરૂદેવ સુણ્યા પછી પણ. શ્રદ્ધા થવી તે; દુર્લભ કરો પ્રમાણ... ગુરૂદેવ) શ્રદ્ધા પછી પણ, દુર્લભ કરણી; ઉત્તરાધ્યયને વાણ... ગુરૂદેવ) ગુરૂ છે દીવો, ઘણું ઘણું જીવો; પ્રગટાવે શ્રદ્ધાન... ગુરૂદેવ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું; આપે જે સમ્યજ્ઞાન ... ગુરૂદેવ ૪૮ (રાગ - રખિયાં બંધાવો ભૈયા...) મનમંદિરે વસાવો, ગુરૂવર-વાણી રે; અંતરને અજવાળે, મોહતિમિરને ટાળે. એ તો ખરો છે દીવો... ગુરૂવરવાણી રે. દુર્લભ સદ્ગર સંગા, આંગણે વહે છે ગંગા; રસ ભરીને પીવો. ગુરૂવર૦ બુદ્ધિના આઠ ગુણો ધારણ કરીને સુણો; મનમાં સદાયે બાવો... ગુરૂવર૦ સિંચન કરે ગુરૂરાયા, બોધિનાં બીજ વવાયાં; આતમબાગ ખીલાવે... ગુરૂવર૦ પાંચ અણુવ્રત ભાખે, ત્રણ ગુણવતદાખે શિક્ષાવ્રતો સમજાવે... ગુરૂવર૦ બતાવશ્રાવકકરણી, શિવમંદિરની નિસરાણી; દેશવિરતિ બનાવેગુરૂવર૦ ૩ર. Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રની વાણી, નિસુણો ભવ્ય પ્રાણી; હર્ષ ધરીને ભાવે... ગુરૂવર૦ ધન્યચરિત્રની રંગે, વાતો સુણીએ ઉમંગે; આનંદરસરેલાવે... ગુરૂવર૦ ધન્ય ધન્ય સદ્ગુરૂરાયા, જંબૂ પ્રણમે છે પાયા; જ્ઞાન અમૃત પીલાવે... ગુરૂવર૦ ૪૯ (આવો આવો હે વીરસ્વામી...). આવો આવો હો સજની સર્વે, ગુરૂવાણી સુણવા; ગુરૂવાણીને સુણવાહર્ષે, ગુરૂવાણી સુણવા.. આવો૦ દેશના અમૃતધારાવરસે, બોધિબીજ સિંચાય; ધર્મતરૂવર આત્મબાગમાં ખીલી પ્રફુલ્લિત થાય... આવો૦ ધર્મતરૂનું ફૂલ મનોહર, સ્વર્ગસુખકહેવાય; ફળ અનુપમ મોક્ષસુખ પણ, પરંપરાથી થાય... આવો૦ જિનરાજાના શૂરવીરસૈનિક, લડે મોહની સાથ; જિનશાસનની જલતી રાખે, જ્યોત સદાએ હાથ... આવો૦ જિનવર સૂરજ અસ્ત થયો છે, નથી કેવળીચંદ; ગુરૂવર દિપકઝગમગ ઝળકે, હર તિમિરના કંદ.. આવો૦ સૂત્ર કહે સિદ્ધાંત પ્રરૂપે, કહે શાસ્ત્રનાં વેણ; જિનવરની વાણી સુણવાની, લાખણી મળી ખણ... આવો પ્રમાદછંડો મોહને ખંડો, મળિયો શિવપુરસાથ; જંબૂકહે આ પુણ્ય આવ્યો, રત્નચિંતામણિ હાથ... આવો૦ ૫૦ (રાગ - જબ તુમહી ચલે પરદેશ...) શ્રીભુવનવિજય ગુરૂરાજ, કરે છે આજ, ઉપદેશ ઉદારા. ઉપકારી ગુરૂજી અમારા. જિનવાણી વીણા વગાડે છે, સૂતા સંસારી જગાડે છે; મહામોહતગી નિદ્રાને દૂર કરનારા... ઉપકારી૦ ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ વીતરાગની વાણી ભાખે છે, મુક્તિનો મારગ દાખે છે; ભવિજીવોને નિત પ્રતિબોધન કરનારા...ઉપાકરી જલધારતણી પરે ગાજે છે, અંતરના સંશય ભાંજે છે; વરસે છે અમૃતસરખી વાણીધારા... ઉપાકરી ગુરૂ જ્ઞાનની ગંગા વહાવે છે, ભવિજનને સ્નાન કરાવે છે; ઉપદેશામૃતથી મન પાવન કરનારા...ઉપકારી0 મિથ્યાત્વનું શલ્ય ઉખાડે છે, બોધિનું બીજ ઉગાડે છે; વીરવાણીના જલનું સિંચન કરનારા... ઉપકારી૦ જીવનને ધર્મમાં જોડે છે, સંસ્કારો મોહના તોડે છે; સાચા સંસ્કારો આત્મામાં પૂરનારા...ઉપકારી0 જે ક્રોધકષાય શમાવે છે, વળી માનરિપુને નમાવે છે; માયાને લોભ વળી જે દૂર કરનારા... ઉપકારી૦ જ્ઞાન-દર્શન-ચારિત્રધારક છે, નિજ આત્માના ઉદ્ધારક છે; મુક્તિનો માર્ગ બતાવી તારણહારા...ઉપકારી0 જંબૂઇમ ગુરૂગુણ ગાવે છે, ભક્તિથી શીષ નમાવે છે; એવા ગુરૂચરણને કોટિ કોટિ વારા... ઉપકારી0 ૫૧ (રાગ - મનમંદિર, આવો રે કહું એક..) મનમંદિર સ્થાપો રે, ગુરૂવરની વાણી; સખી હર્ષે સુણીએ રે, અમૃતરસખાણી... મનમંદિર૦ વ્યાખ્યાન રસીલાંરે, ગુરૂ મારાઆપે; ભવવૃક્ષનાં મૂળીયાં રે, ઉપદેશકાપે...મનમંદિર૦ વ્યાખ્યાનની શૈલીરે, મીઠી મધુરી રે; મન સુણવા ઉલસે રે, જ્ઞાનથી પુરી રે... મનમંદિર૦ નવતત્ત્વની શ્રદ્ધા રે, લક્ષણ શ્રાવકનું; પગથીયું એ પહેલું રે, મોક્ષ આરાધકનું... મનમંદિર૦ નવતત્ત્વસ્વરૂપને રે, ગુરૂજી સમજાવે; તેણે કારણ સુણજો રે, ગુરૂવાણી ભાવે... મનમંદિર૦ ૩૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ સામગ્રી રે, ધર્મતણી પામી; જિનધર્મ આરાધોરે, નવિ રાખો ખામી... મનમંદિર૦ શકિતનો વ્યયરે, ધર્મમાર્ગે કરો; જંબૂકહે પરભવનું રે, ઉત્તમ ભાતું ભરો... મનમંદિર૦ પ૨ (રાગ - સિદ્ધાચલના વાસી જિનને ...) ગુરૂવરચરણે નિત નિત વંદું કોટિ કોટિ વાર; વંદુકોટિ કોટિવાર. પંચમ આરે કલિયુગ કાળે, અજ્ઞાન અંધકારને ટાળે; કરતા જ્ઞાનપ્રકાશ...વંદૂ૦ મોહતરૂનામૂલને છેદે, કર્મણી ગ્રંથિને ભેદે; સમકિતને કરનાર.... વંદુ કાળ અનાદિવ્યર્થ ગુમાવ્યો, જિનવરભાષિત ધર્મન પામ્યો; ફરતાં ગતિમાં ચાર...વંદું લાખચોરાશીયોનિ ભમતાં, વિવિધ પ્રકારે દુખો હતાં ગયો અનતો કાળ.. વંદું. આજે શ્રીજિનવરનીવાણી, ગુરૂમુખથી સુણી અમીયસમાણી; આનંદનો નહીં પાર... વંદું) ઉપકારી ગુરૂ ધર્મ બતાવે, સુણજો સૌ શ્રોતાઓ ભાવે; જ્ઞાનદીપક પ્રગટાય.. વંદું ગુણાવે છે શાસ્ત્રસિદ્ધાંતો, રોજ કહે છે નવી નવી વાતો; સાંભળી વિસ્મય થાય વંદું સંયમધર નિજ આત્મ ઉદ્ધારે, દઇ ઉપદેશ ભવિને તારે; કરે સફળ અવતાર... વંદુ જંબૂકહે ગુરૂરાજ પસાથે, શાસનનો ઉદ્યોત જ થાય; વર્તે જય જયકાર... વંદુ ૩પ Page #51 -------------------------------------------------------------------------- ________________ Roma w N MED ૫૩(રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ) ગુરૂજીની વાણીતાણી વાગે છે બંસરી, ગાજે છે ધર્મતણા નાદ; રંગ સખી જામ્યોરળિયામણો. શ્રોતાઓ મુગ્ધ બની ડોલી રહ્યા છે, શિર ધુણાવે હરખાયરે. રંગ૦ સુંદર મધુર જેના સ્વરો નીકળે છે, નૈગમાદિત્ય સાત રે... રંગ0 નાદે નાદે જેના ધ્વનિ પ્રગટે છે, દાન-શિયલ-તપ-ભાવરે. રંગ૦ ગુંજે છે કાનમાં ને લાવે છે ભાનમાં, ઉતારે મોહતણું ઝેરરે... રંગ બંસરી વાગે છે અને શ્રોતા જાગે છે, પ્રગટે ગંભીર ઝંકારરે... રંગ0 જલ્દી જલ્દી નિત્ય વ્યાખ્યાને આવો, કરો પ્રમાદન લગારરે... રંગ0 ભુવનવિજય ગુરૂ વ્યાખ્યાન વાંચે, આનંદ લ્હેરો લ્હેરાયરે... રંગ૦ જંબૂનમે અતિ હર્ષ ધરીને, એવા ગુરૂજીના પાય રે.... રંગ0 ૫૪ (રાગ - નાગરવેલીઓ રોપાય...) જિનશાસનના શણગાર, ગુરૂજી જયવંતા વત, કરતા જગમાં ઉપકાર, ગુરૂજી જયવંતા વત અડપ્રવચનમાતા પાલો, તમે સંયમરંગમાં મહાલો, મહાવ્રત પાલનહાર... ગુરૂજી૦ તમે જ્ઞાનગુણે ભરપુરા, વહો છો શાસનની ધુરા, ગુણગણના ભંડાર. ગુરૂજી૦ સંયમપાલનમાં શૂરા, કરો અષ્ટકર્મના ચૂરા, કરતાં આત્મઉદ્ધાર... ગુરૂજી૦ ભવિજીવને ધર્મપમાડો, ધર્મભાવના જગાડો, મોટો આપનો ઉપકાર... ગુરૂજી૦ તમે આશ્રવભાવને રોધો, સંવર કરી કશોધો, તપો તપ બાર પ્રકાર... ગુરૂજી૦ નિત સમતામાં છોરમતા, છોડી માયાને મમતા, ભાવો ભાવના બાર... ગુરૂજી૦ - ૩૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ અક્ષત આચારને પાળો, દોષોને દૂરે ટાળો, ભવજલતારણહાર ... ગુરૂજીવ તમે કષ્ટ અનેક સહીને, કરો દેશ-વિદેશ ફરીને; જૈન ધર્મનો પ્રચાર .. ગુરૂજી જંબૂ કહે ગુરૂજી તમારી, વાણી લાગે અતિ પ્યારી, હૈયું હર્ષથી ઉભરાય ... ગુરૂજીવ ૫૫ (રાગ- પારેવડા જાજે વીરાના દેશમાં ... ) ગુરૂરાજ રંગે વૈરાગ્યના રંગમાં, વ્યાપે આનંદ અંગ અંગમાં ... હો ગુરૂરાજવ અમૃતતુલ્ય જિનવાણી સુણાવતા, ગુંથી સ્યાદ્વાદ-સમભંગમાં - હો ગુરૂવ કર્મનો મેલ હરી નિર્મળ બનાવતા, ઝીલાવીને જ્ઞાનગંગમાં - હો ગુરૂવ સદ્બોધ આપી ભવને ઉગારે, જીતાવે મોહના જંગમાં - હો ગુરૂવ જ્ઞાન ને ધ્યાનમાં મગ્ન બનીને, રહેતા વિદ્યાવ્યસંગમાં - હો ગુરૂવ શાસનના સ્તંભ છે ધર્મના ધોરી, નેતા ચતુર્વિધસંઘમાં - હો ગુરૂ જૈન શાસનની જયપતાકા, ફરકાવે દશે દિગંતમાં - હો ગુરૂવ અઢાર સહસ શીલાંગના ધારી, સંયમને પાલે રંગમાં - હો ગુરૂ માયા ને મમતા ત્યાગ કરીને, રમતા સમતાના સંગમાં - હો ગુરૂવ જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, આવીને નિત્ય ઉમંગમાં - હો ગુરૂવ ૫૬ (રાગ- આવો આવો હે વીરસ્વામી ... ) ગાવો ગાવો નિત ગુરૂગુણ ગાવો, ધરી ભકિત બહુમાન, ધરી ભકિત બહુમાન સજની, ધરી ભક્તિ બહુમાન .. ગાવો શાંત દાંત મહંત ને ત્યાગી, જ્ઞાની વૈરાગી, જિનેશ્વરની વાણી સુણાવે, ભાગ્યદશા જાગી ... ગાવો૦ ધર્મતણો જે મર્મ બતાવે, હરવા કર્મો દુર, ગુરૂવરમુખથી વાણી સુણતાં, ઉલટે આનંદપૂર ... ગાવો ૩૭ の ૭ ८ ' ૧ ૨ 3 Page #53 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાનમ્રતા આર્જવ તુષ્ટિ, તપ અને સંયમ, સત્ય શૌચ ને અકિંચનતા, ધરતા જે વળી બ્રહ્મ... ગાવો૦ ઇમદશવિધ યતિધર્મો પાળે, ટાળે સંયમદોષ, આધ્યાત્મિક રંગે રંગાયા, નથી રોષને તોષ... ગાવો૦ શ્રાવકનું કર્તવ્ય બતાવે, ઉપદેશી વ્રત બાર, સમકિતનાં દૂષણને ટાળે, પહેરાવે શણગાર..ગાવો૦ સાર્થવાહ છે શિવનગરીના, ચાલો ભવિજન સાથ, જંબૂકહે એવા ગુરૂજીને, વંદુ દિવસને રાત... ગાવોટ ૫૭ (રાગ - મારી વેણીમાં ચાર ચાર ફૂલ.... ) ગુરૂવાણીમાં બોધ છે વિપુલ, આવો સખી સુણવાને નિત્ય અમૂલ, ગુરૂજી છે દીવા જ્ઞાનથી દીપતા, અજ્ઞાન ટાળે છે દૂર, ગુરૂજીના મુખથી જ્ઞાનથી મહેકતાં, ખરે છે સુંદર ફૂલ. ગુરૂવાણીમાં) ધર્મ લહ્યા વિના ચાર ગતિમાં, કાળ ગુમાવ્યો અમૂલ, નારક તિર્યંચ ભવમાંહિ પામ્યા, વેદના અતિપ્રતિકૂલ. ગુરૂવાણીમાં પુણ્યઉદયે આજ નરભવ પામ્યા, ધર્મ સામગ્રી અનુકૂલ, આયદિશને વળી નીરોગી કાયા, મળ્યું ઉત્તમ કૂલ. ગુરૂવાણીમાં) જંગમતીર્થ ગુરૂરાજ પધાર્યા, જાગ્યાં છે પુષ્યઅંકુર, જૈનધર્મને તમે પ્રેમે આરાધો, શિવસુખનું છે એ મૂલ. ગુરૂવાણીમાં) શંકા વિગેરે સમકિતનાં પાંચ, દૂષણ ટાળે છે દૂર, સમકિતભૂષણ પાંચ પહેરાવી કાઢે છે મિધ્વાત્શૂળ, ગુરૂવાણીમાં, સમકિત રત્નને શુદ્ધ બનાવે, આનંદ આવે અતુલ, શ્રાવકને યોગ્ય કરણી બતાવે, બતાવ્રત અણુ-સ્થૂલ. ગુરૂવાણીમાં અધ્યાત્મભાવની અંબાડી કરીને, ઉપશમરસની ઝુલ, સંયમહાથી પર બેસીને ચાલે, શિવસુખલેવા અતુલ. ગુરૂવાણીમાં શાંતસુધારસભરેલી મીઠી, વાણી વર્ષાવિ ભરપુર, સંસારના સવિતાપ મીટાવી, કરે છે ચિત્ત પ્રફુલ્લ ગુરૂવાણીમાં) ૩૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ જંબૂકહે એવા ગુરૂજીને વંદું, વહેતા શાસનની ધુર, જ્ઞાન-દર્શન-ચારિત્રપાલનમાં, નિરંતર જે છે મશગુલ. ગુરૂવાણીમાં) ૫૮ (રાગ - ભવિ ભાવે દેરાસર આવો...). એક ચિત્ત કરીને ભવિ સુણો, ગુરૂજીની વાણીને, આ ભવ પરભવ સુધારો, તારણહાર જાણીને... એક ચિત્ત) સાખી દશદષ્ટાંતે દોહિલો, માનવનો અવતાર, વાત કહી છે સૂત્રમાં, ઉત્તરાધ્યયન મોઝાર... તારણહાર જાણીને૦ અનંતપુણ્યના ઉદયથી, જિનવરદેવની વાણ, સુણવા ગુરૂમુખથી મળે, સાંભળોચતુરસુજાણ. તારણહાર૦ ઉત્તમ સામગ્રી મળી, ઉત્તમ સદ્ગરયોગ, સોનાને સુગંધનો, એ અનુપમ સંયોગ... તારણહાર૦ સ્થિતિ મોહનીય કર્મની, સીત્તેર કોડાકોડ, સાગરની છે પલકમાં, કરવા તેનો તોડ...તારણહાર૦ સાધિકઅગણોતેરનો, જ્યારે થાય વિયોગ, ત્યારે શ્રીજિનવાણીના, શ્રવણનો થાયેયોગ...તારણહાર૦ મિથ્યાભાવ અનાદિનો, કરે પલકમાં દૂર, કરતાં ગ્રંથિભેદને, ઉલટે આનંદપૂર... તારણહાર૦ આપી સમકિત રત્નને, કરે સફળ અવતાર, એવા ગુરૂચરણે નમે, નિત્ય જંબૂકોટિવાર...તારણહાર, ૫૯ (રાગ - કભી યાદ કરકે, ગલી પાર કરકે ...) આવો હળી મળીને, સહુ લળી લળીને, નિત્ય કરીએ ગુરૂને વંદના. (૨) પંચ ઇંદ્રિયના સંવરકારી, નવવિધ બ્રહ્મગુપ્તિના છે ધારી, સંવરકારી. એવા મહાયમીને, થઇએ પાવન નમીને નિત્ય કરીએ૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ ચાર કષાયના ગુરૂજી છે ત્યાગી, મુક્તિતણા સુખના અનુરાગી, ગુરૂજી છે ત્યાગી. મોહ ઉપશમીને, મિથ્યાભાવ વમીને ... નિત્ય કરીએ૦ પંચમહાવ્રત પાલનહારા, પાલે પલાવે પંચ આચારા, પાલનહારા. અતિહર્ષ ધરીને, બહુમાન કરીને ... નિત્ય કરીએ પંચ સમિતિ ત્રણગુપ્તિએ ગુપ્તા, એવા છત્રીસ ગુણોથી છે જુત્તા, ગુપ્તિએ ગુપ્તા. એવાસંયમધરને, જ્ઞાની ગુરૂવરને ... નિત્ય કરીએન્ટ જ્ઞાનદીપકની જ્યોતિ જગાવે, જ્ઞાની ગુરૂજી માર્ગ બતાવે, જ્યોતિ જગાવે. મોહતિમિર હરીને, સમ્યગ્દર્શન ધરીને ... નિત્ય કરીએ૦ વાણીસુધારસ ગુરૂજી પીલાવે, આનંદ દિલમાં અતિ પ્રગટાવે, ગુરૂજી પીલાવે. પીઓ ભરી ભરીને, અતિઉલટ ધરીને ... નિત્ય કરીએ૦ જંબૂ કહે એવા ગુરૂજીને વંદન, તોડે અનાદિ કર્મોનાં ફંદન, ગુરૂજીને વંદન. કર જોડી કરીને, ગુરૂપાયે પડીને ... નિત્ય કરીએન્ટ ૬૦ (રાગ - આતો લાખેણી આંગી કહેવાય ...) ભવિ સુણો સદા સુખદાય, વાણી ગુરૂવરની, જેથી પાતક દૂર પલાય, વાણી ગુરૂવરની. જેના સેવનથી ભવભવતાપ શમે, રાગ-દ્વેષાદિ વિકારો ઉપશમે, સંસાર સમુદ્ર તરાય ... વાણી ગુરૂવરની અજ્ઞાન તિમિર સવિ દૂર હઠે, જ્ઞાનદીપકની જ્યોતિ ઘટમાંહી પ્રગટે, શુદ્ધ આત્મસ્વરૂપ જણાય ... વાણી ગુરૂવરની જન્મ-મૃત્યુનો ફેરો અનાદિટળે, મોક્ષનગરીનાં શાશ્વતાં સુખો મળે, જો જિનવરવાણી આરાધાય ... વાણી ગુરૂવરની0 એવી જિનવરની વાણીને ગુરૂવર કહે, નવતત્ત્વનાં વર્ણન થકી ગહગહે, જીવાજીવસ્વરૂપ સમજાય ... વાણી ગુરૂવરની ગુરૂવાણીનું નિતનિત શ્રવણ કીજે, મોહ-મિથ્યાત્વ દુરિત જેથી ધ્રુજે, શુદ્ધ સમકિતરત્ન પમાય ... વાણી ગુરૂવરની ४० ૫ ૭ ૧ ૨ ૩ ૪ ૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ શૈલી સુંદર શ્રોતાઓનાં ચિત્ત હરે, સુણી હર્ષભવિકોનાં દિલડાં ઠરે, હૈયું આનંદથી ઉભરાય...વાણી ગુરૂવરની હૈયું ગુરૂજીનાં ચરણોમાં વંદન કરૂં,કર્મસંચિત અનાદિનાં દૂર હj, નિત્ય જંબૂ ગુરુગુણ ગાય..વાણી ગુરૂવરની૦ ૬૧ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો ...) નિત્ય નિત્ય ગુરૂવાણી સુણવાને આવજો, બોધ ભર્યો છે અપાર, ઉછળે છે ઉર્મિ આનંદની. વાણી સુણીને તમે દિલમાં ઉતારજો, કરજો જીવનને ઉજમાળ, ઉછળે છે ઉર્મિ આનંદની. વૈરાગ્યનાંરસ ઝરણાં ઝરે છે, સુણી શ્રોતાઓનાં દિલડાં ઠરે છે, 'પ્રગટે છે હર્ષ અપાર... ઉછળે છે૦ અધ્યાત્મઅમૃતનું પાન કરાવે, વાણીસુધારસ ગુરૂજી વર્ષાવિ, જ્ઞાનતાણા ભંડાર... ઉછળે છે૦ જ્ઞાનની જ્યોતિ દિલમાં પ્રગટાવે, મોહતિમિરને દૂર હઠાવે, હરે અજ્ઞાનઅંધકાર... ઉછળે છે૦ જિનવર દેવનાં વચનો રસાળાં, તેની બનાવે સુંદરમાળા, સૂત્રે ગુંથીને ગણધાર, ઉછળે છે૦ એવી મંગળમાળા કંઠમાં ધારજો, માનવજીવનને સફળ બનાવજો, કરજો આત્માનો ઉદ્ધાર... ઉછળે છે૦ ગુરૂજી છે પંચ મહાવ્રતધારા, ધરે શીલાંગ અઢાર હજારા, પાળે છે અક્ષત આચાર... ઉછળે છે૦ અષ્ટ પ્રવચનમાતાને પાળતા, દૂષણોસઘળાં દૂર જ ટાળતા, શિરે જિનઆણા ધરનાર, ઉછળે છે૦ જંબૂકહે એવા ગુરૂજીને વંદના, ટાળે અનાદિકની ફંદના, ઉતારે ભવજલથી પાર... ઉછળે છે૦ ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૬૨ (રાગ - રાખનાં રમકડાંને ...) જ્ઞાનકેરા દીવડા ગુરૂરાજે, હાંરે ગુરૂરાજે પ્રગટાવ્યારે, કાળઅનાદિકેરાં મનથી, મોહતિમિર હઠાવ્યાંરે જ્ઞાનકેરા સૂત્રની દેશના આપે ગુરૂજી, મીઠી અતિ મનોહારા, વીજિણંદની વાણી સુણાવે, આનંદ આવે અપારારે, જ્ઞાનકેરા મોહને ટાળી અંતર દૃષ્ટિ, ખોલે સદ્ગુરૂરાયા, ભવનાટકનો ખેલ બતાવે, જૂઠી જગતની માયા રે ... જ્ઞાનકેરા પ્રવચન અંજન સદ્ગુરૂ આંજે, ભાખી જિનવર વાણી, મનના સઘળા સંશય ભાંજે, અવધારો ભવિપ્રાણીરે ... જ્ઞાનકેરાવ ભવિજન જિનવરધર્મ આરાધો, અવસર ઝટ વહી જાવે, ધર્મ વિનાના પ્રાણી છેવટ, ખાલી હાથે જાવે રે ... જ્ઞાનકેરાટ ઝાંઝવાનીર જેવા પુદ્ગલના, સુખ પાછળ કિમ દોડો, સાચા સુખને ગુરૂજી બતાવે, ધર્મમાં પ્રીતડી જોડો રે ... જ્ઞાનકેરા મનમંદિરમાં નિત્ય વસાવો, ગુરૂવરકેરી વાણી, આનંદ મંગળને કરનારી, અમૃતરસની ખાણી રે ... જ્ઞાનકેરા નિત્ય ભવિજન સુણવા આવો, દુર્લભ સદ્ગુરૂસંગ, શિવપુરપંથ બતાવી ધર્મનો, ગુરૂજી લગાવે રંગરે ... જ્ઞાનકેરા જંબૂ કહે એવા ગુરૂવરને, વંદું કોટિવારા, જન્મ-મરણનો ફેરો ટાળી, ઉતારે ભવપારારે .... જ્ઞાનકેરા૦ ૬૩ (રાગ -ગિરિવર દરિશન વિરલા પાવે ...) ગુરૂવરવાણી વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે. ગુરૂવર૦ તીર્થંકરભગવંતની વાણી, ઉપદેશમાંહી ગુરૂજી સુણાવે ... ગુરૂવર૦ એકએક અક્ષર ભાવથી સુણતાં, કર્મ અનંતની નિર્જરા થાવે ...... ગુરૂવર૦ અસંખ્યભવનાં સંચિત કર્મો, સ્વાધ્યાયયોગમાંહીલય પાવે ગુરૂવ ક્ષમાશ્રમણ શ્રીસંઘદાસગણી, વ્યવહારભાષ્યમાં એમ બતાવે ... ગુરૂવર૦ ભવાભિનંદીબની પરભાવે,આત્માને રમતાં અટકાવે. ગુરૂવર૦ ૪૨ ૧ ર 3 ૫ ૬ ૭ ८ ૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ કાચની કાયા ખોટી માયા, પરભવમાં કોઇ સાથેન આવે... ગુરૂવર૦ પૂર્વજન્મથી એકલો આવ્યો, એકલો જીવ પરભવમાં જાવે... ગુરૂવર૦ ધર્મ છે સાચું ધન એક જગમાં, ભવભવમાંહે સુખી બનાવે... ગુરૂવર૦ ગુણો અનંતા છે સત્તામાં, આવરણો દૂર કરી પ્રગટાવે... ગુરૂવર૦ પુણ્યવંતા ભવિ વ્યાખ્યાન સુણવા, ગુરૂમંદિર નિત્ય આવો ભાવે. ગુરૂવર૦ કાઝની નૌકાસમા ગુરૂરાજા, પોતે તરે ને બીજાને તરાવે... ગુરૂવર૦ એવા ગુરૂજીના ચરણે જંબુ, કોટિ કોટિ શિર નમાવે . ગુરૂવર૦ ૬૪ (રાગ - મોહનકી મુરલીયાં બાજે...) ગુરૂવાણીવીણા વાગે, ઓ ... ઉપદેશ મનોહર લાગે, શ્રી વીતરાગ જિનેશ્વરદેવે, ભાખી અમીયસમાણી; ગણધરદેવને હાથે અંગ-ઉપાંગરૂપે ગુંથાણી. વાણીને ગુરૂજી સુણાવે..ઓ...ઉપદેશ૦ વૈરાગ્યરસથી પૂર્ણ ભરેલી, ઉપશમઅમૃત ઝરતી; ભવસંતાપ પેલા જીવના, સંતાપો દૂર હતી. ગુરૂવાણી સુધા વષવે.. ઓ ઉપદેશ મિથ્યાત્વતરૂવરને ગુરૂજી, મૂળમાંથી ઉખાડે; સિંચી વચનામૃત નિરંતર, ધર્માકુર ઉગાડે. સદ્ગતિ-શિવસુખફળ થાવ. ઓ... ઉપદેશ૦ ગુરૂવાણીની વીણામાંથી પ્રગટે આનંદકારી; સપ્તભંગી ને સાત નયોરૂપી, સાત સ્વર મનોહારી. અનુયોગો ચાર બતાવે.. ઓ ઉપદેશ૦ અજેય નયચક્રથી ગુરૂજી, ચક્રવર્તી થઇ ફરતા; અનેકાન્તનો આશ્રય લઇને, પરમતછેદન કરતા. શાસનનો ધ્વજ ફરકાવે .. ઓ ઉપદેશ૦ પંચમહાવ્રત પાલનહારી, જ્ઞાન-ધ્યાન મનોહારી; આત્મરમણતામહીમતા, પુદ્ગલસંગનિવારી. પરમાતમધ્યાન લગાવે.. ... ઉપદેશ ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ જંબૂ કહે એવા ગુરૂવરને, વંદું શિર નમાવી; ભવજલથી જે પાર ઉતારે, સમકિતરત્ન પમાવી. આનંદ અપૂરવ થાવે .. ઓ ... ઉપદેશ ૬૫ (રાગ - દર્શન કરવાને અમે આવીયા રે કાંઇ આંગીનો રૂડો ..) ગુરૂજી કહે છે સુણો ભવિકજન, કરો આત્માનો વિચાર રે, મિથ્યા માયા સંસારની.૧ તન-ધન-યૌવન અશાશ્વતાંરે, ક્ષણમાં પામે વિનાશરે. મિથ્યા અણધારી વાગશે કાળની ઘંટડી, ઉપાડી જશે યમરાજ રે. મિથ્યાવ એકગતિમાંથી જીવ બીજી ગતિમાં, રખડે નિત્ય સંસારરે. મિથ્યા૦ કર્યાં કર્મો જીવ એકલો ભોગવે, થાય ન કોઇ સહાય રે. મિથ્યા મારૂં તારૂં તમે શાને કરો છો, સ્વાર્થી સહુ પરિવાર રે . મિથ્યા૦ અશુચિ કાચી માટીની કાયા, શાને કરો શણગાર રે ... મિથ્યા૦ મન-વચ-કાયયોગે આશ્રવથી, કર્મો સવિ બંધાય રે ... મિથ્યા૦ ભવિજનસંવરભાવને આદરો, આવતાં કર્મ રોકાય રે તપ જપ કરીને ધર્મ આરાધો, કર્મની નિર્જરા થાય રે ... મિથ્યા ધર્મ જ એક છે સાચો સહાયક, ભવજલતારણહાર રે ... મિથ્યા લાખ ચોરાશી ફેરા અનંત ફર્યા, લોકમાંહે ચૌદરાજ રે... મિથ્યા પુણ્યથી નરભવ પામ્યા છો આજે, કરો સમકિત ઉજમાળ રે. મિથ્યાવ એવી મનોહર દેશના સુણાવે, થાયે આનંદ અપાર રે ... મિથ્યા જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, નિત્ય નિત્ય કોટિવાર રે ... મિથ્યા ... મિથ્યાવ ૬૬ (રાગ - આહા કેવું ભાગ્ય જાગ્યું ...) ધન્ય દિવસ આજ મારે, યોગ ગુરૂજીનો મળ્યો, યોગ ગુરૂજીનો મળ્યો, ઉપદેશ ગુરૂજીનો મળ્યો ... ધન્ય૦ ગુરૂરાજના મુખમાંથી, સુધાસમ વચનો ખરે, દૂર હરે સંસારના, સંતાપને દિલડાં ઠરે... ધન્ય૦ જ્ઞાનનો તો છે ખજાનો, વાણીની ગંગા વહે, ચમત્કારક ચિત્તમાંહી, નવી નવી વાતો કહે ... ધન્ય૦ ૪૪ ૭ ૩ ૪ ૫ ૬ ૭ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ 3 Page #60 -------------------------------------------------------------------------- ________________ સંવરીને હારબંધી, કર્મબંધનની કરે, શાસ્ત્રને સિદ્ધાંતરૂપી, જ્ઞાનદીપકકર ધરે....ધન્ય૦ કિયાધારી સંયમી જે, આત્મમંદિર શોધતા, દૂરટાળે કર્મ કચવર, આશ્રવોને રોધતા... ધન્ય૦ ક્રોધને જીતે ક્ષમાથી, નમ્રતાથી માનને, જીતે માયા સરલતાથી, લોભને સંતોષધને...ધન્ય૦ જંબૂકહે એવા ગુરૂજીને, નિત્ય વંદું ભાવથી, ભવાટવીથી જે ઉતારે, શિવપુરના સારથિ ... ધન્ય૦ ૬૭ (રાગ - જીવનકી નાવ નડોલે ...) ગુરૂવરની વાણી સુણી રે, ધન્ય બને જન્મ અમારે; જાગી છે ભાગ્યદશા રે, ધન્ય બને જન્મ અમારે. ગુરૂજી જ્ઞાનમય, અમે અજ્ઞાનમય, અજ્ઞાન દૂર નિવારે - ધન્ય૦ વીતરાગદેવની, પાવનકારી, વાણીનો મંત્ર ઉચારે - ધન્ય૦ ભવ અનંતનું, વ્યાપેલું અંગમાં; મોહતણું ઝેર ઉતારે - ધન્ય૦ રાગ ને વેષરૂપી, વાઘને સિંહથી; ગુરૂરાજઅમને ઉગારે - ધન્ય૦ ક્રોધાદિ ચોરને, દૂરે હઠાવી; ભવાન પાર ઉતારે - ધન્ય૦ અમોઘવૈરાગ્ય શાસ્ત્રને હાથમાં આપીને ભીતિ નિવારે - ધન્ય૦ એવી મનોહર, વાણીથી વ્યાપે, આનંદઅંગે અમારે - ધન્ય૦ દેશ-વિદેશમાં, જિનેશ્વરદેવનો; અહિંસાધર્મ પ્રચારે - ધન્ય૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું; નૈયા લાવે કિનારે - ધન્ય૦ .૬૮ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ ....) આવો આવોને ભવિ વ્યાખ્યાન સુણવા, ભુવનવિજય ગુરૂરાજરે. ધર્મ તણી આપે છે દેશના ઉપદેશ ધારે, જન્મ સુધારે; વધારે પુણ્યની રાશરે - ધર્મતણી) જ્ઞાન પ્રગટાવે, અજ્ઞાન હઠાવે; મટાવે ભવસતાપરે - ધર્મતણી ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસુધારસ-પ્યાલા પીલાવે; ઝીલાવે ઉપશમધારરે- ધર્મતારી0 જિનેશ્વરવાણીની, વીણા બજાવે; ગજાવે બાલાપુર ગામ રે - ધર્મતણી, દુઃખો ભૂલાવે, ધર્મે ઝુલાવે; ખોલાવે વિવેક નેત્રરે - ધર્મતણી, સિંચે છે ભાવે, બોધિબીજ વાવે; ઉગાવે ધર્મ અંકુર રે - ધર્મતણી મોહને ભગાવે, જ્યોતિ જગાવે; લગાવે વૈરાગ્યરંગ રે - ધર્મતણી જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, તારે જે ભવજલપાર રે - ધર્મતણી ૬૯ (રાગ - મોહનકી મુરલીયાં બાજે...) ગુરૂવાણી મધુરી સુણાવે, ઓ.. આનંદ અતિ ઉપજાવે. વીતરાગની વાણીને ભાખે, આનંદ-મંગળકાર; સદ્ગતિને શિવસુખ કરનારી, દુર્ગતિદુ:ખ હરનારી. ઉપદેશામૃત વરસાવે. ઓ ... આનંદ૦. જ્ઞાનદીપકની જ્યોતિ ગુરૂજી, અંતરમાં પ્રગટાવે; કાળ અનાદિકેરૂં મિથ્યા-મોહતિમિર હઠાવે. સમ્યગ્દર્શન પ્રગટાવે.. ... આનંદ૦ ભવાટવીમાં ભવ્ય જીવોને, સાચો માર્ગ બતાવે; શિવનગરીના સાર્થવાહની, પદવી સાચી ધરાવે. ભૂલ્યાને માર્ગે લાવે..ઓ... આનંદ૦ સ્યાદ્વાદને સપ્તભંગીની, રચનાઅતિમનોહારી; સાતનયોને ચાર અનુયોગે, વાણી જય જયકારી નવતત્ત્વસ્વરૂપ જણાવે... ઓ ... આનંદ૦ કર્મબંધના હેતુ ગુરૂજી, વિસ્તારે સમજાવે; કર્મ નિકાચિત હરવા તપના, બાર પ્રકાર બતાવે. ધર્મનો મર્મ જણાવે.. ઓ ... આનંદ૦ આપીને ઉપદેશ નિરંતર, ધર્મમાં ગુરૂજી જોડે; કાળ અનાદિ મોહની વાસના, વચન બાણથી તોડે. વૈરાગ્યનો રંગ લગાવે..ઓ... આનંદ૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ : ભવસાગરમાં નિર્યામકજે, પંચ મહાવ્રતધારા; એવા ગુરૂના ચરણે જંબૂ, વંદે કોટિવારા. નૈયા જે પાર લગાવે ... ઓ આનંદ૦ ૭૦ (રાગ - હવામે ઉડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલકા) જિનવાણી ગુરૂજી સુણાવે, એક ધર્મ શરણ છે ભવજલમાં .. ઓ જી ઓ જી. સૌ સાંભળો ભવિજન ભાવે, એક ધર્મ શરણ છે ભવજલમાં .. ઓ જી ઓ જી. સર સર સર સર કરતો દુર્લભ, માનવભવ વહી જાવે (૨) કરો કમાણી ધર્મની ઝટપટ, ફરી ન અવસર આવે . જિનવાણી૦ ઝર ઝર ઝર ઝર વૈરાગ્ય ઝરતી, વાણીસુધા વર્ષાવે (૨) ભર ભર ભર ભર વાણીસુધારસ, પીઓ ભવિજન ભાવે . જિનવાણી ફર ફર ફર ફર કરતો ગગને, શાસનધ્વજ ફરકાવે (૨) રણ રણ રણ રણ કરતો ગુરૂજી, ધર્મનો ઘંટ બજાવે . જિનવાણી મીઠી મધુરી વાણી સુણતાં, દિલડાં ડગમગ ડોલે (૨) સાર-અસાર નું જ્ઞાન કરાવી, દિવ્યચક્ષુને ખોલે ... જિનવાણી ડગ મગ ડગ મગ કરતી નૈયા ભવસાગરમાં તરાવે (૨) જંબૂ કહે એવા ગુરૂવર, વંદું લળી લળી ભાવે ....... જિનવાણી ૭૧ (રાગ - આવો આવો દેવ મારાં સૂનાં સૂનાં દ્વાર ...) આવો આવો નિત્ય, સુણો કરી એક ચિત્ત ગુરૂવાણી મનોહાર. દેવ-ગુરૂ ને ધર્મનું સાચું, સ્વરૂપ કહે ગુરૂરાજ, સુદેવ-સુગુરૂ-સુધર્મ જાણી, હર્ષ થયો અતિ આજ ... ગુરૂવાણી શુશ્રૂષાથી શ્રવણ કરીને, ગ્રહણ કરો ગુરૂવેણ, દિલમાંહી ધારો ભવિપ્રાણી, લાખેણાં ગુરૂકહેણ ... ગુરૂવાણી ઉહાપોહ તે ઉપર કરતાં, આનંદ થાય અપાર, અર્થજ્ઞાન ને તત્ત્વજ્ઞાનનો, પ્રગટે દીપ મનોહાર ... ગુરૂવાણી ૪૭ ૭ ૧ ૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ તપ-નિયમને જ્ઞાનવૃક્ષ પર, આરૂઢ થઇ ભગવાન, ભવિજનના પ્રતિબોધને માટે, વરસાવે છે જ્ઞાન. ગુરૂવાણી ગણધરદેવો બુદ્ધિવસ્ત્રથી, ઝીલે વચનરસાળાં, તીર્થંકરભાષિત વચનોની, કરે મનોહરમાળા... ગુરૂવાણી) અર્થને ભાખે અરિહંતપ્રભુ, સૂત્રગુંથે ગણધારી, નિપુણ સૂત્રની થાય પ્રવૃત્તિ, શાસનને હિતકારી... ગુરૂવાણી) એવી મનોહર વાણી સુણાવી, કરે મોટો ઉપકાર, જંબૂકહે એવા ગુરૂ વંદું, કોટિ કોટિ વાર... ગુરૂવાણી) ૭૨ (રાગ - હવે થોડા થોડા થાવ વરણાગી...) તમે નિત્ય નિત્ય સુણો ગુરૂવાણી, ઓ ભવિ તમે નિત્ય નિત્ય સુણો ગુરૂવાણી, ભવજલથી તારક જાણી, ઓ ભવિતમે નિત્ય નિત્ય સુણો ગુરૂવાણી) ઈહલોક-પરલોકહિત કરનારી, એવી ગુરૂજી કહે છે જિનવાણી.. ઓ ભવિ૦ તમે સંવરને આદરોને આશ્રવથી અટકો, વૈરાગ્ય હૃદયમાં આણી... ઓ ભવિ૦ પામ્યા છો જૈનધર્મજગતમાં મોટો, અસારસંસારનો છોડોમોહખોટો, કરો દુર્લભ ધર્મકમાણી... ઓ ભવિ૦ બહિરાત્મા અને અંતરઆત્માનું, સ્વરૂપ બતાવે પરમાત્માનું, દિલમાં ઉતારો ભવ્યપ્રાણીઓ ભવિ૦ બહિરાત્માભાવને ગુરૂજીત્યજાવે, અંતરઆત્માની ભાવના જગાવે, બનો પરમાત્મપદધ્યાની... ઓ ભવિ૦ જંબૂકહે ગુરૂચરણે ઝુકાવું, કોડક્રોડવાર નિત્ય શિરનમાવું. ભક્તિ હૃદયમાં આણી... ઓ ભવિ૦ ૭૩(રાગ આહાકેવું ભાગ્ય જાગ્યું ...) ભાગ્ય આજે ખીલી ઉઠ્ય, ગુરૂજીનાં વચનો મળ્યાં, ગુરૂજીનાં વચનો મળ્યાં, અજ્ઞાનસઘળાં દૂર ટળ્યાં... ભાગ્ય૦ વૈરાગ્યસુંદરરસ ભરેલાં, મોહતાપશમાવતાં, માયામમતા દૂર કરીને, જેહસમતા સ્થાપતાં... ભાગ્ય૦ ४८ Page #64 -------------------------------------------------------------------------- ________________ મિથ્યા અનાદિવાસના, અજ્ઞાન તિમિરભેદતા, દષ્ટાંત હેતુ તર્ક ભાખી, સર્વ સંશય છેદતા.. ભાગ્ય૦ જીવાજીવ-પુણ્ય-પાપ, આશ્રવ-સંવર-નિર્જરા, બંધ-મોક્ષ એ તત્ત્વનવને, વર્ણવેશ્રી ગુરૂવરા.. ભાગ્ય૦ પદ્રવ્યને સ્યાદ્વાદનું, સુંદર સ્વરૂપ બતાવતા, જ્ઞાનદીપકને ગુરૂજી, હૃદયમાં પ્રગટાવતા... ભાગ્ય૦ મોહથી ભૂલા પડેલા, જે ભમે ભવરાનમાં, પંથ શિવપુરનો બતાવી, લાવે તેહને સ્થાનમાં... ભાગ્ય૦ દશદષ્ટાંતે દોહિલો, નરજન્મમહાપુણ્ય મળ્યો, જંબૂકહેગુરૂરાજયોગે, આંગણે સુરતરૂ ફળ્યો... ભાગ્ય૦ ૭૪ (રાગ - દર્શન કરવાને અમે આવીયા ને કાંઈ આંગીનો ...) ગુરૂજીના મુખમાંથી પાણી ઝરે છે, તેનો ઝીલે છે ભવિજન સાર રે, ગુરૂજીની વાણી ભલી. ભુવનવિજય ગુરૂરાજપધાર્યા, આનંદનો નહીં પારરે.... ગુરૂજીની૦ પુનિત પગલાં ગુરૂજીનાં થયાં, બાલાપુરગામમોઝારરે... ગુરૂજીની વ્યાખ્યાન સુંદર વાંચે છે ગુરૂજી, મુગ્ધબન્યા છે નરનાર રે... ગુરૂજીની૦ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ યોગને, આદરતાં જાય સંસારરે... ગુરૂજીની ધન્યકુમારની કથાને સુણતાં, ઉપજે હર્ષ અપારરે... ગુરૂજીની વિવિધતા ગુરૂજીએ કરાવ્યા, આનંદઆનંદકારરે... ગુરૂજીની શાસ્ત્રરહસ્ય સમજાવે ગુરૂજી, સંશયછેદનહારરે... ગુરૂજીની જૈનશાસનનો ડંકો બજાવે, કરતા જગ ઉપકાર રે.. ગુરૂજીની સંવત બે હજાર પાંચમરે, ચોમાસે બાલાપુરમાંહ્યરે... ગુરૂજીની જંબૂકહે ગુરૂરાજપસાથે, વન્યજય જયકારરે... ગુરૂજીની૦ ૭૫ (રાગ-પાર્થપ્રભુજીને વિનંતિ મોરી માનના....) ગુરૂવરવાણીરે, હૃદયમાંહીધારજો, વચનો મજાનાં, જ્ઞાનખજાના, જ્ઞાનખજાના, Page #65 -------------------------------------------------------------------------- ________________ દિલમાં ઉતારી રે, અજ્ઞાન દૂરટાળજો. ગુરૂવર૦ અહિંસાધર્મને, ગુરૂજી સુણાવે, ગુરૂજી સુણાવે. કોઈ જીવોને રે પીડાન કદી આપજો ... ગુરૂવર૦ પ્રિય હિતકર સત્ય, વાણી ઉચ્ચારો, વાણી ઉચ્ચારો, અસત્યભાષણરે, સજ્જનો નિત્ય છાંડજો... ગુરૂવર૦ નહીં આપેલી, વસ્તુ ન લઇએ, વસ્તુ ન લઈએ. મોહત્યજીને રે, સંતોષી ચિત્તરાખજો... ગુરૂવર૦ જંબૂકહે એવી, ગુરૂવાણી સુણવા, ગુરૂવાણી સુણવા, ભાવ ધરીને, ભવિકો નિત્ય આવજો. ગુરૂવર૦ ૭૬ (રાગ - હવે થોડાં થોડાં થાઓ વરણાગી ...) તમે ધર્મ તણા થાઓ અનુરાગી, ઓ ભવિ તમે ધર્મતણા થાઓ અનુરાગી, જાય ભવભાવઠ સવિભાગી, ઓ ભવિ તમે ધર્મતણા થાઓ અનુરાગી. દેવ-ગુરૂ-ધર્મની કરો આરાધના, ગુરૂવાણીની વાંસલડી વાગી... ઓ ભવિ૦ દુર્લભ ફરીફરી અવસરનહીં મળશે, હવે આળશ ઘો બધી ત્યાગી... ઓ ભવિ૦ પતંગ સરિખો રંગ સંસારમાં, ઉડી જશે ક્ષણ એક જ વારમાં, ત્યજી મોહને બનોવૈરાગી... ઓ ભવિ૦ આયુષ્ય પલ પલ ઓછું થાય છે, યમરાજ દિવસો ગણતો જાય છે, ઉઠો મોહની નિંદમાંથી જાગી... ઓ ભવિ૦ ધર્મ છે સાચો તારક જગમાં, વસાવો સાચી શ્રદ્ધા રગરગમાં, મિથ્યાત્વ જાય દૂર ભાગી... ઓ ભવિ૦ લાખેણી શાસ્ત્રોની વાતો સુણાવે, આનંદની ગુરૂહેરો હેરાવે, સુણી જીવન બન્યું ધન્યભણ... ઓ ભવિ૦ ૫૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ જંબૂકહે એવા ગુરૂજીને વંદના, ટાળે અનાદિકની ફંદના, જે શાસનના સાચા છે રાગી... ઓ ભવિ૦ ૭૭ (રાગ- નેમજીએ મોકલી માળા ગુલાબની) ગુરૂજીની વાણી અમૃતસારખી, મીઠી મનોહર લાગે, સંતાપ દૂર ભાગે, શ્રદ્ધા જાગે અંતરમાં ... શિવપુરના ગુરૂ સારવાહ, સાચો બતાવે મોક્ષનો રાહ, ઉપદેશ સુંદર આપે, મિથ્યાત્વને કાપે, આનંદ વ્યાપે હૃદયમાં... ગુરૂજીની૦ અજ્ઞાની જીવના છે તારણહાર, કલિયુગમાંહી વ્યાપ્યાઅંધકાર, સમકિતદીપ ગ્રગટાવે, તિમિરને હઠાવે, મિટાવે ફેરા સંસારના... ગુરૂજીની દેશ-વિદેશમાં કરે વિહાર, જૈન ધર્મનો કરે પ્રચાર કષ્ટ અનેક ઉઠાવે, હદય પલટાવે, પ્રગટાવે ધર્મની ભાવના... ગુરૂજીની૦ મૈત્રી-પ્રમોદ-કરૂણાના ભંડાર, મધ્યસ્થ ભાવના ભાવેએ ચાર, જ્ઞાનનીરેલરેલાવે, પ્રકાશમાં લાવે, ફેલાવે ધર્મ જગતમાં... ગુરૂજીની ગુણોતણા છે ગુરૂજીભંડાર, અઢારસહસશીલાંગનાધાર, પંચ મહાવ્રત પાળે, જીવન દિવ્ય ગાળે, અતિચાર ટાળે સંયમના... ગુરૂજીની એવા ગુરૂજીના ચરણમોઝાર,ત્રિકરણયોગે કોટિકોટિવાર, જંબૂ શિર નમાવે, ગુરુગુણ ગાવે, હર્ષ નમાવે હૃદયમાં અપાર ગુરૂજીની૦ ૭૮ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો ...) લાખ લાખ ગુણોથી ગુરૂજી છે શોભતા, પંચ મહાવ્રતધાર ... નિત્યકરૂં ગુરૂજીને વંદના દશપ્રકારે યતિધમોને પાલતા, સંયમ સત્તર પ્રકાર.. નિત્યકરૂં ગુરૂજીને વંદના દશવિધવૈયાવચ્ચને કરતા, નવવિધ બ્રહ્મચર્યગતિને ધરતા, રત્નત્રયીના ભંડાર... નિત્ય કરું, બાહ્ય અત્યંતરદોય આદરતા, બાર પ્રકારે તપ આચરતા, નિગ્રહે કષાયો ચાર... નિત્ય કરૂં . ૫ ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ પિંડેવિશુદ્ધિચતુર્વિધ પાલે, પંચસમિતિના રંગમાં હાલે, ભાવે છે ભાવના બાર.. નિત્ય કરું સાધુની બારપ્રતિમાઓ આચરતા, પાંચ ઇંદ્રિયનો નિગ્રહકરતા, પાળે છે ઉત્તમ આચાર... નિત્ય કરું પચીશબોલે પડિલેહણકરતા, મનો-વચન-કાયવુતિને ધરતા. ધારે અભિગ્રહ ચાર. નિત્ય કj૦ કષ્ટ અનેક સહી જગમાં વિચરતા, ભવ્યજીવોને ધર્મમાં પ્રેરતા, જગમાંહી કરતા ઉપકાર... નિત્ય કરું, જગમાં જે ધર્મની જ્યોતિ પ્રગટાવે, અધર્મ અજ્ઞાન દૂર હઠાવે, પ્રગટાવે સમકિત મનોહાર... નિત્ય કરૂં૦ એવા ગુરૂજીને બે કર જોડી, જંબૂવંદે છેવાર કોડિકોડિ, હર્ષ ધરીને અપાર, નિત્ય કરૂં ૭૯ (રાગ - જીવનકી નાવ ન ડોલે...) કર્મવિચારતણી રે, હાં ગુરૂ વાત સુણાવે, સમ્યકત્વ શુદ્ધ બનાવે, હાં ગુરૂ વાત સુણાવે, જ્ઞાનાવરણીયન, દર્શનાવરણીય, કમનો ભેદકરાવે... હાં ગુ૦ વેદનીય કર્મ કહીસાતા અસાતા, વેદનાને દૂર હઠાવે... હાં ગુરુ મોહનીયકર્મની, માયા બતાવી, અંતરની દષ્ટિ ખુલાવે... હાં ગુરૂ૦ આયુષ્યકર્મનું, બંધન જણાવી, ભવનિર્વેદકરાવે... હાં ગુરૂ૦ નામગોત્રકર્મ કહી, ભિન્નભિન્ન ઉચ્ચનીચ, ભાવોને દૂર કરાવે... હાં ગુરૂ) અંતરાયકર્મનું સ્વરૂપ બતાવી, અંતરાય દૂર હઠાવે. હાં ગુરૂ૦ અદ્ભુત રચના,કમની વર્ણવી, વૈરાગ્ય ભાવ જગાવે... હાં ગુરૂ૦ અસ્થિર સંસારના, અસ્થિર ભાવો, ચિત્તમાંહી નિત્ય ઠસાવે... હાં ગુરૂ૦ દિવ્ય મનોહર, પ્રવચન અંજન, આંખોમાં રોજ લગાવે... હાં ગુરૂ૦ એવા ગુરૂનો યોગ, નિત્ય નિત્ય ચાહું, ગુરૂ વિના કોણ બચાવે... હાં ગુરૂ૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, અધ્યાત્મ રંગ લગાવે... હાં ગુરૂ૦ ૫૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૮૦ચૈત્યવંદનની વિધિદર્શાવતી ગહેલી (રાગ - જીવનકી નાવ ન ડોલે...) ચૈત્યવંદનાણી રે, હાં ગુરૂ વિધિ બતાવે; દર્શન વિશુદ્ધ બનાવે હાં ગુરૂ વિધિ બતાવે. નિસ્સીહત્રિક કહી પાપવ્યાપારનો, નિષેધ જેહ કરાવે ... હાં ગુરૂ૦ પ્રદક્ષિણાથી ત્રણ, વાર જ્ઞાન દર્શન, ચારિત્ર રત્ન પમાવે ... હાં ગુરૂ પ્રણામત્રિક કહી, જિનેશ્વરદેવને, નમવાની રીત જણાવે... હાં ગુરૂ૦ વિધાપૂજા ને કહે, ત્રણ અવસ્થા, ત્રણદિશિ દષ્ટિ ત્યજાવે... હાં ગુરૂ૦ ભૂમિપ્રમાર્જન, આલંબનમુદ્રા, પ્રણિધાન ત્રણ બતાવે... હાં ગુરૂ૦ ભાવજિન દ્રવ્યજિન, એક ચૈત્ય નામ જિન, સર્વલોક ચૈત્ય પૂજાવે હાં ગુરૂ૦ વિહરમાન શ્રત, જ્ઞાન સિદ્ધ મહાવીર, ગિરનારે નેમિનમાવે ... હાં ગુરૂ) અષ્ટાપદ વંદી, શાસનદેવની, સ્મૃતિને ગુરૂજી કરાવે... હાં ગુરૂ૦ ભિન્ન ભિન્ન એવા, બાર અધિકારો, સૂત્રોમાં ગુરૂજી ઘટાવે... હાં ગુરૂ૦ પ્રત્યેક સૂત્રના, અક્ષરને સંપદા, ગણીને ગુરૂજી બતાવે... હાં ગુરૂ૦ આશાતનાઓનું, સ્વરૂપ જણાવી, આશાતના દૂર ટળાવે... હાં ગુરૂ૦ એવાં મનોહર, ભિન્ન ભિન્ન ચોવીશ, ધારોને ગુરૂજી બતાવે... હાં ગુરૂ૦ એવા ગુરૂજીનાં ચરણોમાં જંબૂ, નિત્ય નિત્ય શિરનમાવે... હાં ગુરૂ૦ પર્યુષણ પર્વની ગહેલીઓ ૮૧ (રાગ - સિદ્ધાચલના વાસી જિનને ક્રોડો પ્રણામ..) મંગળ પર્વ પજુસણ આજે, આનંદ અપાર, આજે આનંદ અપાર. જિનમંદિરે નોબત વાજે, દુંદુભિ નાદો ગગને જાગે, ઘંટારણ રણકાર... આજે૦ એક જ વાર વરસમાં આવે, ભવિજન મનમાં હર્ષનમાવે, સવિપર્વોમાં સાર...આજે૦ પ્રતિક્રમણનિત્ય વિધિશું કરીએ, પ્રભાતમાં જિનનામસમરીએ, તરવા આ સંસાર.. આજે૦ ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા જિનઆંગીચાવો, પ્રભુજીને કંઠે માળહેરાવો ચડાવો શણગાર...આજે૦ ગુરૂવરની નિત્ય વાણી સુણીને, ધર્મ આરાધી કર્મ હણીજે, સમજી પર્વનો સાર... આજે૦ પર્વ અનુપમ એહ આરાધી, આત્માનું હિત લેજો સાધી, ઉતરવા ભવપાર... આજે૦ પર્વ એ આનંદ મંગળકારી, જંબૂકહે સહુ પર્વમાં ભારી, વર્તે જય જયકાર... આજે૦ ૮૨ (રાગ - નાગરવેલીઓ રોપાવ..) ભવિજન આદરો સુખકાર, આવ્યાં પર્વ પજુસણ આજ; મહિમા એનો છે અપાર, આવ્યાં પર્વ પજુસણ આજ. એ પર્વમાં શ્રેષ્ઠ ગણાય, સવિ શિરોમણિ કહાય, આજે આનંદ અપાર... આવ્યાં૦ અમારિપડહવગડાવો, સવિજીવને અભય અપાવો સર્વધર્મનો એ સાર... આવ્યાં સાધર્મિક ભક્તિ ધરાવો, વાત્સલ્યને દિલમાંલાવો, શ્રાવકધર્મનો શણગાર...આવ્યો૦ ચૈત્યપરિપાટીકરાવો, પ્રભુજીની આંગીરચાવો, જિનદર્શન આનંદકાર..આવ્યો૦ નાગકેતુની પરે ભાવો, અઠમતપદિલમાં બાવો, આલોયણમાસની બાર...આવ્યાં સવિજીવને ખમો ખમાવો, વેર દિલમાં નહીં લાવો, મંગળપર્વનો એ સાર... આવ્યાં) એમ કૃત્યો પાંચ પ્રકારે, ગુરૂ સમજાવે વિસ્તારે, આરાધો ભલી પ્રકાર... આવ્યાં૦ મૂકી સવિ ઘરની ઉપાધિ, આ આઠ દિવસ આરાધી, કરો આત્મ-ઉદ્ધાર... આવ્યાં૦ ૫૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ એકવાર જ વર્ષમાં આવે, કહે જંબૂ આરાધો ભાવે, કરો સફળ નરઅવતાર... આવ્યાં૦ ૮૩ (રાગ - તાલીઓના તાલે, ગોરી ગરબે...) અંતરમાં થાયે આજ આનંદ અપાર રે, પર્યુષણ આજ, સોહે પર્યુષણ આજ. સર્વે પવમાં એ પર્વ શિરતાજ રે, પર્યુષણ આજ, સોહે પર્યુષણ આજ હર્ષભેર આવીએને, પર્વએ આરાધીએ, સજી સહુ સારે... પર્યુષણ૦ આવો આવો ભવિનિત્ય આવો આવો, દિલમાંહે મહિમાને તમે પર્યકરો ધ્યાવો, વર્ણવ ગુરૂરાજરે પર્યુષણ૦ આનંદકારી અતિ આનંદકારી, મંગળકારી મહામંગળકારી, ભવજલ તરવા એ પર્વ છે જહાજરે... પર્યુષણ૦ શુદ્ધ કરી ચિત્ત શુદ્ધ કરી, ભક્તિ ધરી અતિ ભકિત ધરી, જંબૂકહે આરાધો એ પર્વાધિરાજરે..પર્યુષણ૦ કલ્પસૂત્રની ગહેલીઓ ૮૪પ્રથમવ્યાખ્યાનની ગહેલી (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ....) કલ્પસૂત્રતણી વાચના ગુરૂજી, આપે અતિમનોહરરે, ભવિજનસુણવા સહુઆવજો, કલ્પસૂત્રતણો મહિમા અપાર છે, સુણો થઇએકતાન રે - ભવિ૦ જ્ઞાની ગુરૂજી કહે, શાસ્ત્ર એ સુણતાં, નીપજે કોડકલ્યાણ રે - ભવિ૦ એકવીશ વાર જે સૂત્રએ સાંભળે, પામે તે શિવપુરસ્થાનરે - ભવિ૦ જિનચરિત્રને, સ્થવિરાવલી વળી, સામાચારી વખાણ રે - ભવિ૦ Page #71 -------------------------------------------------------------------------- ________________ એ ત્રણ અધિકાર, સૂત્રમાં સુણતાં, પ્રગટે પુણ્યનિધાન રે - ભવિ ભદ્રબાહુસ્વામી, ચૌદપૂર્વી એના, કર્તા છે કેવલીસમાન રે - ભવિ∞ મહોત્સવ કરી ઘેર, સૂત્ર પધરાવો, પૂજો કરી બહુમાન રે - ભવિ જંબૂ કહે જ્ઞાનપૂજાથી વરીએ, આનંદ-મંગલમાળ રે - ભવિ ૮૫ બીજા વ્યાખ્યાનની ગહુંલી દશમા એ સ્વર્ગમાંથી ચ્યવીયા, મારા વીરપ્રભુજી ચ્યવીયા રે, નમુન્થુણનો પાઠ ભણીને, સૌધર્મેન્દ્રસ્તવીયારે ...... દશમા એક બ્રાહ્મણ ઋષભદત્ત છે, માહણકુંડગ્રામે, શીલવતી તસ સુંદરી સોહે, દેવાનંદા નામે રે . દશમા તાસકુક્ષિમાં વીરપ્રભુજી, અનંતગુણથી ભરિયા, અષાઢ સુદિ છઠના દિવસે, સ્વર્ગ થકી અવતરિયા રે ... દશમા દેવાનંદામધ્યરાત્રિએ, નિદ્રામાંહિદેખે, (રગ - રાખનાં રમકડાંને ....) દશમાવ મંગળકારી ચૌદ મનોહર, દિવ્ય સ્વપ્નને પેખે રે ... દશમા દિવ્ય મનોહર સિંહ છે પહેલો, બીજો ગજવર સોહે, સુંદર શૃંગને ધરતો ત્રીજો, વૃષભ મનને મોહે રે . ચોથે શ્રીદેવીને દેખે, પાંચમે ફૂલની માળા, છઠ્ઠ ચંદ્રનું બિંબ અનુપમ, સાતમે સૂર્ય વિશાળા રે... દશમા ગગનાંગણમાં ફર ફર કરતો, ધ્વજ આઠમો રાજે, સોનાકેરી ઘમ ઘમ કરતી, ઘંટડીઓથી ગાજે રે . દશમા૦ નવમો પૂર્ણકળશને દશમું, પદ્મસરોવરસોહે, અગ્યારમો ક્ષીરસમુદ્રબારમું, દેવભુવન મન મોહે રે ... દણમાં તેરમોરત્નનો રાશિ ચૌદમી, અગ્નિશિખાધૂમવર્જિ, એમ મનોહર સ્વપ્નો દેખી, દેવાનંદા હરખી રે ... દશમા ઇંદ્ર ચિંતવે સવિ તીર્થંકર, ક્ષત્રિયાણી જાયા, બ્રાહ્મણીકુક્ષિથી નવિ જન્મે, કોઇ જિનેશ્વરરાયારે દશમા ૫૬ ૧ ૨ ૩ પ ૬ ૭ ८ ૫ ૧૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વિપના ભરતક્ષેત્રમાં, ક્ષત્રિયકુંડગ્રામ, સિદ્ધારથરાજાની રાણી, ત્રિશલાદેવી નામેરે.. દશમાત્ર દેવાનંદાકુક્ષિમાંથી, ગર્ભનું હરણ કરાવે, હરિનૈગમેલી દ્વારા ત્રિશલા-કુક્ષિમાં પધરાવેરે... દશમાત્ર ત્રિશલાએ ચોર્યામુજસ્વપ્નો, દેવાનંદાદેખે, તેજસ્વી તે ચૌદસ્વપ્નને, ત્રિશલામાતા પંખેરે... દશમા૦ ત્રિશલામાતાકુક્ષિમાંહિ, વીરપ્રભુજી આવે, સિદ્ધારથરાજાના ઘરમાં, આનદ મંગળ થાવે રે... દશમાત્ર એવી મનોહર કલ્પસૂત્રની, વાણી સુણે જે હર્ષે, જંબૂ કહેતે શિવપુરસુખની, મંગળમાળા વગેરે દશમા) ૮૬ ત્રીજા વ્યાખ્યાનની ગહુલી (રાગ - ઓ દૂર જાનેવાલે..) શ્રીકલ્પસૂત્રવાણી, ગુરૂજી કહે અમારા, ગુરૂજી કહે અમારા, સુણતાં મધુર વાણી, આનંદ થાય અપારા... શ્રી કલ્પસૂત્ર નિરખીને ચૌદ સુંદર, સ્વપ્નોને નિંદમાંહી, જાગ્યાં શ્રી વીરમાતા, હર્ષધરે અપારા... શ્રી કલ્પસૂત્ર, આવ્યાં ઉઠીને રાણી, સિદ્ધાર્થરાય પાસે, મીઠાં મધુર વચનો, ભાખે જગાડનારાં... શ્રી કલ્પસૂત્ર) સુણી સ્વપ્ન અર્થ ચિંતી, સિદ્ધાર્થભૂપ બોલે, જોયાં તમે એ દેવી, સ્વપ્નો અતિ ઉદાર...શ્રી કલ્પસૂત્ર) દેવાનુપ્રિયાતમને, અર્થનો લાભ હોશે, થશે રાજપુત્રકુળની, કીર્તિ વધારનારા... શ્રી કલ્પસૂત્ર ઇચ્છિત કહો છો સ્વામી, ફળજો તમારી વાણી, એમરાજવાણી ઝીલે, ત્રિશલાજી પ્રીતિકારા...શ્રી કલ્પસૂત્ર સિદ્ધાર્થરાજહર્ષે, કરસેવકોને આજ્ઞા, બોલાવો પંડિતોને, સ્વપ્નાર્થ જાણનારા...શ્રી કલ્પસૂત્ર પ૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યાઉઠીને રાજા, અટ્ટનશાલામાંહે, જઇને કરાવે મર્દન, સર્વાંગસુખકારી...શ્રી કલ્પસૂત્ર આવીને સ્નાનઘરમાં, કરી સ્નાન સર્વ અંગે, રાજા સભામાં આવ્યા, સજી આભૂષણ સારાં...શ્રી કલ્પસૂત્ર૦ આવીને સ્વપ્ન પાઠક, શ્રી રાજપુત્રકેરી, ભાખે ભવિષ્યવાણી, કરી સ્વપ્નના વિચારો...શ્રી કલ્પસૂત્ર થશે ચક્રવર્તી અથવા, અરિહંત થઇને રાજન, ઉદ્યોત કરશે જગમાં, કરી ધર્મના પ્રચારા... શ્રી કલ્પસૂત્ર એવી પવિત્ર ગુરૂની, વાણી સુધાનીધારા, જંબૂકહે છે દિલમાં, ઉપજાવે હર્ષ અપારા...શ્રી કલ્પસૂત્ર ૮૭ ચોથા વ્યાખ્યાનની ગહેલી (રાગ - રાખનાં રમકડાંને...) માતકેરા ગર્ભમાંથી ચિત, પ્રભુ ચિતિ વીર જિનરાયારે, મુજ ચલનથી દુઃખી થાશે, માતની કોમળ કાયારે.. માતફેરા) એમ વિચારી અંતરમાંહિભક્તિ કેરા રંગે રંગાયા, હલન-ચલન સહ બંધ કરી દે, વીર જિનેશ્વરરાયારે... માતફેરા) ગર્ભનું ફરવું બંધ થવાથી, ચિંતાએ ઘેરાયાં, અરે થયું શું ગર્ભને મારા, ત્રિશલાજી ગભરાયાંરે... માતફેરા હડે મેગબ્લેમડે મે ગર્ભે, પોકારો ઇમ કરતાં, ત્રિશલામાતા વ્યાકુળ થઇને, રાજભુવનમાં ફરતાંરે...માતફેરા હું નિભંગીશિરોમણિ છું, ગર્ભહરાયો મારો, ઓ કુલદેવી આવી મુજને, આ દુ:ખથી ઉગારો રે... માતફેરા૦ કરૂણસ્વરથી વિલાપ કરતાં, માતા સુખન પામે, ક્ષત્રિયકુંડનગરમાં વ્યાપ્યો, શોકજઠામોઠામેરે... માતફેરા૦ સિદ્ધારથરાજાના ઘરમાં, શૂન્યકારપથરાયો, નાનામોટા સૌના દિલમાં, લોકઅતિશય છાયો રે.. માતફેરા) ૫૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચિંતવે વીરપ્રભુજી મનમાં, માતપ્રેમ છે મોટો, ગુણને કરતાં માતાજીને, દોષ જ થઇને બેઠો રે ... માતકેરા મુખ દેખ્યા વિણ ગર્ભમાંહિ પણ, પ્રેમ આટલો ધારે, જન્મ પછી તો માતા ક્યાંથી, મારો મોહ ઉતારે રે . માતકેરાવ તે માટે શ્રીવીરપ્રભુજી, ત્રણ કાળના જ્ઞાની, અભિગ્રહ લે છે માતા ઉપર, ભક્તિ દિલમાં આણીરે ... માતકેરા જ્યાંસુધી જીવશે માતાપિતા ત્યાં સુધી લઇશ ન દીક્ષા, સંયમ લેવાના અવસરની, કરતો રહીશ પ્રતીક્ષા રે ... માતઙેરા માતૃભક્તિથી વીરપ્રભુજી, અંગ જરીક હલાવે, ત્રિશલામાતાકેરા દિલમાં, આનંદ આનંદ થાવેરે માતકેરા ગર્ભના ક્ષેમકુશળને જાણી, ત્રિશલા અતિ હરખાયાં, રાજભુવનમાંસૌનાં દિલડાં, આનંદથી ઉભરાયાંરે માતકેરા પથ્થઆહારનું સેવન કરીને, ગર્ભનું પોષણ કરતાં, સુંદર દોહદ ધરતાં ત્રિશલા, સુખપૂર્વક વિચરતાં રે... માત કેરા એવી મનોહર કલ્પસૂત્રની, વાણી ગુરૂજી સુણાવે, જંબૂ કહે સૌ સંઘના દિલમાં, હર્ષ અતિશય થાવેરે . માતકેરા૦ જન્મનીગડુંલી ૮૮ (રાગ - મોહનકી મુરલીયાં બાજે ...) પ્રભુ વીરનો જન્મ થાવે, ઓ ... સહુ આનંદ મંગળ ગાવે, ત્રણલોકમાં થયાં અજવાળાં, દશે દિશાઓ ચળકે; ત્રણભુવનમાં રત્નતણો, એ દીવો ઝગમગ ઝળકે. નારકને પણ સુખ થાવે .. ઓ .. સહુ આનંદ૦ ક્ષત્રિયકુંડનગરમાં સિદ્ધારથરાજાનીરાણી; સતીશિરોમણિ ત્રિશલાદેવી, નામે છેપટરાણી. કુક્ષિથી જન્મ જ થાવે .. ઓ .. સહુ આનંદ૦ ૫૯ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ આનંદ વ્યાપ્યો સર્વજગતમાં, લોકો સહુ જનપદના; પ્રમોદકીડા કરી રહ્યા છે, હર્ષપ્રફુલ્લિતવદના. ઉપદ્રવ દૂરપલાવે.. ..સહઆનંદ૦ પૃથ્વી સઘળી ખીલી ઉઠી છે, ધાન્ય મનોહર રાજે; પશુ-પંખી કલ્લોલ કરતાં, નિર્ભય થઇને ગાજે, વનરાજિ વિકસિત થાવે.. ઓ .. સહુ આનંદ, ગગનાંગણમાં ગ્રહો સઘળા, ઉચ્ચ સ્થાનકે વિલસે; મધરાતે નવ માસને ઉપર, સાડા સાત જ દિવસે. માતાને પ્રસુતિ થાવ. ઓ. સહુ આનંદ, ઉત્તરાફાલ્વની નક્ષત્ર સાથે, પ્રથમચંદ્રનાયોગે; ચૈત્રસુદિ તેરસને દિવસે, સર્વે શુભસંયોગે. જગમાંહિ જય જય થાવે.. ઓ .. સહુ આનંદ, તેહ જ કાળે તેહ જ સમયે, સર્વ જગતની માતા; આરોગ્યાશ્રી ત્રિશલાદેવી, ત્રણ જગતના ત્રાતા. પુત્રને જન્મ જ આપે..ઓ.. સહુ આનંદ વીરપ્રભુનો જન્મ સુણીને, ભક્તિ દિલમાં ધારી; અક્ષતને સોનાં રૂપાનાં, ફૂલથી સૌ નરનારી. હર્ષથી વીરને વધાવે.. ઓ. સહુ આનંદ૦ વીરપ્રભુનું નામ જ લેતાં, આનંદ મંગળ થાવે; વીરજન્મવાંચનને દિવસે, સંઘસકળ હરખાવે. જંબૂનો હર્ષ નમાવે... ઓ ... સહુ આનંદ૦ પાંચમાવ્યાખ્યાનની ગહુંલીઓ ૮૯ (રાગ - રાખનાં રમકડાંને....) વીરજીનામુખડાને જોવા, હાંરે જોવાહર્ષભરાયાંરે, ઇંદ્ર ઈંદ્રાણી દેવદેવીઓ, સ્વર્ગલોકથી આવ્યાંરે .. વીરજીના૦ રત્નકનકમણિવૃષ્ટિ કરતા, સિદ્ધારથ ઘર ઉપરે, દેવદેવીનાં ટોળે ટોળાં, ગગનાંગણથી ઉતરેરે.. વીરજીના) Page #76 -------------------------------------------------------------------------- ________________ છપ્પન દિક્કુમારી આવી, મંગળગીતો ગાવે, પ્રભુના ચરણે શિર નમાવી, નિજ નિજ ફરજ બજાવે રે .. વીરજીના પંચરૂપ કરી મેરૂ ઉપર, ઇંદ્રપ્રભુને લાવે, વીરપ્રભુજન્મોત્સવ કરવા, ચોસઠ ઇંદ્રો આવેરે .. વીરજીના તીર્થોદકના જળને લાવી, પ્રભુજીનેન્દ્વવરાવે, અસંખ્યદેવો પ્રભુની ઉપર, ક્ષીરની ધાર વહાવે રે .. વીરજીના મેરૂપરથી જંબૂદ્દીપમાં, ઈંદ્રપ્રભુને લાવે, માતાને સોંપી પ્રભુજીને, સ્વર્ગલોકમાં જાવે રે .. વીરજીના૦ ક્ષત્રિયકુંડનગરમાં ઓચ્છવ, ઠામઠામ મંડાયા, ધ્વજ પતાકા તોરણ મંડપ, ઘેર ઘેર બંધાયાં રે .. વીરજીના બાર દિવસ વીત્યે રાજા સહુ, સાજનને બોલાવે, જમાડીને સન્માન કરીને, વાણી એમ સુણાવે રે ... વીરજીના૦ પુત્રએ ગર્ભે આવ્યો ત્યારથી, લીલાલ્હેર જ થાવે, ધન ધાન્ય ને સોનું રૂપું, સઘળું વધ વધ થાવે રે .. વીરજીના૦ તે માટે એ કુમારનું અમે, વર્ધમાન એમ નામ, સૌ સાજનની સાખે સુંદર, સ્થાપીએ અભિરામ રે ... વીરજીના૦ પારણીયે ઝુલતા અંગુઠમાં, પાન અમૃતનું કરતા, સર્વ જગતને આનંદ કરતા, વીરપ્રભુ ઉછરતા રે .. વીરજીના૦ બાલકવયમાં આમલકી, ક્રીડામાં સર્પ હઠાવે, તાડપિશાચ હણીને પ્રભુજી, વીરનું નામ ધરાવે રે .. વીરજીના૦ જંબૂ કહે ત્રણભુવનમાં એ, પ્રગટ્યો અનુપમ દીવો, ત્રિશલાજીના નાનડીયા મારા, વીકુંવર ઘણું જીવો રે.. વીરજીના ૯૦ (રાગ - રાખનાં રમકડાં ...) ખાંડનારમકડાંને વ્હેચ્યાં, હાંરે માત-પિતાએ વ્હેચ્યાંરે, વીરકુંવરજી નિશાળમાંહિ ભણવા જ્યારે બેસ્યારે... ખાંડનાં૦ લેખણ પાર્ટી પોથી વ્હેચી, વ્હેચ્યાં પેડા બરફી, નાનાં મોટાં સૌ બાળકનાં, હૈયાં ઉઠ્યાં હરખીરે. ખાંડનાં૦ ૬૧ ૩ ૪ ૫ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ 133 ૧૩ ૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ આઠ વર્ષની વયે પ્રભુને, ભણવાને બેસાડે, ત્રિકાળજ્ઞાની વીરપ્રભુને, પણ કોણ શિખવાડેરે. ખાંડનાં) સ્વર્ગલોકમાં એહઅવસરે, ઇંદ્રસિંહાસન ડોલે, બ્રાહ્મણરૂપ કરીને ઇંદ્ર, આવી સંશય ખોલેરે.. ખાંડનાં) પ્રભુજી સઘળા સંશયકેરા, ઉત્તર જલ્દી ભાખે, પંડિત આદિ સર્વજનોને, આશ્ચર્યમાંનાંખેરે..ખાંડનાં) રૂપે પ્રગટ કરી ઇંદ્રકહે છે, સાંભળો સહુ અવધારી, બાળક પણ મોટાએ જગમાં, ત્રણ જ્ઞાનના ધારીરે.. ખાંડનાં અનુક્રમે શ્રીવીરપ્રભુજી, યૌવનવયમાંઆવે, માતા-પિતા યશોદા નામે, કન્યાસહપરણાવેરે.. ખાંડનાં) પ્રિયદર્શના નામે તેથી, પ્રભુને પુત્રી થાવે, ભોગાવલી કમને જાણી, પ્રભુ સંસાર ચલાવેરે.. ખાંડનાં ઠાઠમાઠથી નિજ પુત્રીનું, પાણિગ્રહણ કરાવે, રાજકુમાર જમાલિસાથે, કન્યાને પરણાવેરે. ખાંડનાં) બાળકાળથી વૈરાગી પ્રભુ, નિજ આત્મામાં રમતા, સંસારમાંહી રહીને પણ કદી, મોહન દિલમાં ધરતારે.. ખાંડનો૦ માતા-પિતા અઠ્ઠાવીશવર્ષે, સ્વર્ગલોકમાં જાવે, જંબૂ કહેશ્રીવીરપ્રભુના, નામથી મંગળ થાવેરે. ખાંડનાં ૯૧(રાગ -રાખનાં રમકડાંને...) પાંચમાએ સ્વર્ગમાંથી આવે, હાંરે લોકાંતિકસુર આવે રે, વીરપ્રભુના ચરણે ભક્તિ-ભાવેશીષ નમાવેરે. પાંચમા તીર્થ પ્રવર્તાવો જગહિતકર, એમ પ્રભુને ભાખે, ત્રિકાળજ્ઞાની પ્રભુ છે તો પણ, પરિપાટીને રાખેરે. પાંચમા૦ દીક્ષા પૂર્વે એક વર્ષ પ્રભુ, દાન સંવત્સરી આપે, “ કોડો સૌનેયાને આપી, દારિદ્ર જગનાં કાપેરે.. પાંચમા - ત્રીશ વર્ષની વયે પ્રભુજી, સંયમ દિલમાં લાવે, દીક્ષા મહોત્સવ કરવા હર્ષે, દેવ ઇંદ્રાદિ આવે રે. પાંચમા Page #78 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયકુંડમાં મંડપતોરણ,ઠામઠામ બંધાયાં, વાજિંત્રોનાવાગેનાદો, મંગળગીત ગવાયાંરે..પાંચમા) ઈંદ્ર ઉપાડી પ્રભુની પાલખી, રાજમાર્ગ પર ચાલે, અસંખ્ય નરનારીગણ પ્રભુને, ધારી ધારી નિહાળે રે..પાંચમા) એક સહસ્ર યોજના ઇંદ્રધ્વજ, ઉંચો આગળ ચાલે, દેખી અનુપમ વરઘોડાને, હર્ષમાં લોકો હાલેરે. પાંચમા) જય જય નંદા જય જય ભદ્દા, એમ શબ્દ ઉચ્ચારે, કુલનાવૃદ્ધોકુલનારીઓ, લુંછણાને ઉતારે. પાંચમા કાર્તિક વદ દશમીને દિવસે, થયા પ્રભુ સંયમધારી, જંબૂકહે પ્રભુવીરનું શાસન, વર્તે જય જયકારી રે..પાંચમા - છઠ્ઠાવ્યાખ્યાનની ગહુલી ૯૨ (રાગ-મેરા દિલ તોડનેવાલે.) સુણો સહુ સાજનો ભાવે, ગુરૂમહારાજનાં વચનો, કરે આનંદ અતિ દિલમાં, ખજાનો છે સુધારસનો..સુણો૦ કહે શ્રી કલ્પસૂત્રતણી, મધુરી વાણી ગુરૂરાયા, પ્રભુવીરની કથા પાવન, બનાવે ચિત્તને કાયા.. સુણો૦ ‘પ્રભુ શ્રીવીર સંયમ લઇ, નગરથી નીકળ્યા જ્યારે, કરૂણસ્વરથીનગરલોકો, રૂદન સર્વેકરે ત્યારે સુણો૦ પ્રભુવીરના વડિલ બંધુ, હૃદયમાં શોકથી છાયા, રડેશ્રીનંદિવર્ધન ભાઇ, અરે વીર ક્યાં તમે ચાલ્યા.. સુણો૦ વળાવી વીરને પાછા, ફર્યાસહુઆંસુની ધારે, રૂદન કરતાં ઉચે સ્વરથી, પ્રભુ શ્રીવીરવિહારે.. સુણો૦ તપે તપ ઘોર શ્રી મહાવીર, પ્રભુજી વર્ષ સાડા બાર, સહે અતિ ઘોર ઉપસર્ગો, ક્ષમા-કરૂણાતણા ભંડાર.. સુણો૦ પ્રભુ બેસે ન ભૂમિ પર, કદી પણ નિંદનવિ લેતા, ખપાવે ઘાતિકમોને, અનાદિ મોહના જેતા. સુણો Page #79 -------------------------------------------------------------------------- ________________ પહોરે પાછલા વૈશાખ-સુદિ દશમીતણા દિવસે, નદીઋજુવાલુકાતીરે, પ્રભુને છતપ વિલસે .. સુણો પ્રભુ મહાવીરને ઉપજ્યું, અનંતું જ્ઞાન ને દર્શન, સુરાસુર ઇંદ્રત્યાં આવી, રચે પ્રભુનું સમોવસરણ .. સુણો૦ તિહાંથી નીકળી ભાવિ, તીરથની સ્થાપના જાણી, અપાપાપુરીએ આવ્યા, પ્રભુ ત્રણકાળના જ્ઞાની .. સુણો પ્રતિબોધી પ્રભુ ગૌતમ, વગેરે ગણધરો સ્થાપે, તીરથની સ્થાપના કરીને,મનોહર દેશના આપે .. સુણો વરસસ્ત્રીશ વિચરી જગમાં, અપાપાપુરીમાં આવ્યા, રહી અંતિમ ચોમાસું, પ્રભુત્યાં મોક્ષ સિધાવ્યા .. સુણો૦ પ્રભુ આસો વદિ અમાસે, ગયા શિવ પાછલી રાતે, રડે સહુ આંસુની ધારે, પ્રભુનિર્વાણની વાત .. સુણો ગયો જગમાંથી ભાવદીપક, હા હા હા ઘોર અંધારૂં, છવાયું સર્વ જગમાંહિ, હતું હે વીર શરણ તારૂં .. સુણો કરે સહુ દ્રવ્યદીપક ત્યાં, દીવાળી પર્વ ઇમ પ્રગટ્યું, શ્રી વીરનિર્વાણ જાણીને, હૃદય ગૌતમતણું તૂટ્યું .. સુણો પ્રભુ વીર ક્યાં તમે ચાલ્યા, મને મૂકી એકલો જગમાં, શ્રીગૌતમસ્વામીને પીડા, વિરહની વ્યાપી રગરગમાં .. સુણો૦ ચચાવીતરાગભાવનમાં, ત્યજીને સ્નેહનું બંધન, શ્રીગૌતમસ્વામીને ઉપજ્યું, અનંતુ જ્ઞાન ને દર્શન . સુણો૦ ચરમ શાસનપતિ સ્વામી, પ્રભુ મહાવીર જિનવરને, નમે નિત્ય જંબૂ ચરણોમાં, શ્રી ગૌતમસ્વામી ગણધરને ... સુણો સાતમાવ્યાખ્યાનની ગહુંલીઓ ૯૩ (રાગ - જીયા બેકરાર હૈ, છાઇ બહાર હૈ ..) આનંદ અપાર છે, વાણી મનોહાર છે; પાર્શ્વચરિત્ર સુણવા સહુ, શ્રોતા ઇંતેજાર છે. ૬૪ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ કાશીદેશ વણારસી નયરી, અશ્વસેન છેરાયા.. હો.. રાયા. વામાદેવી તસ પટરાણી, શીલભૂષણ સોહાયા.. આનંદ૦ તસકુક્ષિમાં પાર્થપ્રભુજી, સ્વર્ગલોકથી આયા, પોષ વદિ દશમીદિન જન્મ્યા, મંગળગીત ગવાયા. આનંદ૦ અનુક્રમે પ્રભુ યૌવન પામ્યા, માતા-પિતા પરણાવે, પ્રભાવતી કન્યાની સાથે, પાણિગ્રહણ કરાવે.. આનંદ૦ એક દિવસ પ્રભુ કમઠકાષ્ઠમાં, જલતો નાગ બચાવે, નમસ્કાર મહામંત્રસુણાવી, ધરણંદ્રબનાવે. આનંદ૦ ત્રીશવરસ ઘરવાસ વસીને, પ્રભુજી સાધુ ભાવે, એકદિવસ વિચરતાતાપસ-આશ્રમમાંહિ આવે.. આનંદ૦ તાપસ કમઠ મરીને ત્યાંથી, દેવ થયો મેઘમાળી, વડનીચે કાઉસગ્ગમાં પ્રભુને, જ્ઞાનવિર્ભાગે નિહાળી.. આનંદ૦ ઘોર કર્યા ઉપસર્ગ બહુવિધ, જલધારા વરસાવે, પ્રભુજીની નાસિકા સુધી, જલની ધારાઆવે.. આનંદ૦ ધરણેન્દ્રસિંહાસનકંપે, પ્રભુની પાસે આવે, નાગફણા શિરપર વિસ્તારી, જલવૃષ્ટિ અટકાવે.. આનંદ૦ કમઠાસુર ભયભીત બનીને, પાર્શ્વપ્રભુને ખમાવે, ધરણેન્દ્રપ્રભુભક્તિ કરીને, નિજસ્થાનકે જાવે.. આનંદ૦ એમ અનેક સહી ઉપસર્ગો, ઘાતિકર્મ ખપાવે, કેવળજ્ઞાનને કેવળદર્શન, પાર્થપ્રભુજી પાવે. આનંદ૦ સીત્તેરવર્ષ સુધી પ્રભુ વિચરી, સંમેતશિખરે આવે, શ્રાવણ સુદ આઠમને દિવસે, મોક્ષમાં પ્રભુજી સિધાવે.. આનંદ૦ એવી મનોહર ગુરૂની વાણી, સુણવા દિલડું તલસે, જંબૂકહે શ્રી પાર્શ્વચરિત્રને, સુણતાં હૈયું હર્ષે. આનંદ0 ૯૪ (રાગ - આવો આવો દેવ, મારાં સૂનાં સૂનાં દ્વાર ..) બાવીશમાં પ્રભુ નેમ, વંદું ધરી અતિ પ્રેમ શિવાદેવી કેરા લાલ, સમુદ્રવિજયરાજા પિતા, યાદવકુલ અભિરામ, ૬૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણસુદિ પંચમીદિન જન્મ્યા, શૌરીપુરશુભઠામ. શિવાદેવી અનુક્રમે પ્રભુ યૌવન પામ્યા, સાથે સહુ પરિવાર, શૌરીપુરથી નીકળી આવ્યા, ધારીકામોઝાર ... શિવાદેવી સંયમનાઅભિલાષીપ્રભુ કરે, વિવાહનો ઇન્કાર, રાણીઓ દ્વારા કૃષ્ણ કરાવે, પણ પરાણે સ્વીકાર. શિવાદેવી જાન જમાડવા ભેગાં કીધાં, રાજાએ પશુ અપાર, પશુઓ મૃત્યુ આવ્યું જાણી, કરે કરૂણ પોકાર.. શિવાદેવી પશુઓના પોકાર સુણીને, કરૂણાથી જિનરાય, પાછો રથ વાળી ગિરનારે, જઇને સંયમી થાય .. શિવાદેવી૦ રાજુલ ઉભી રાહને જોતી, ક્યારે આવે નેમ, નેમને પાછા વળતા જોઇ, પોકારો કરે એમ .. શિવાદેવી જવું હતું પાછા તો શાને, આવ્યા લઇને જાન ? આંસુઓની ધારે રોતી, રાજુલ થઇબેભાન .. શિવાદેવી0 ભાનમાં આવી ગિરનારે જઇ, સંયમ લઇ પ્રભુ પાસ, રાજુલનવભવપ્રીત નિભાવી, પહોંચ્યાંમુક્તિનિવાસ. શિવાદેવી ગિરનારે પ્રભુ કેવળ પામી, ગયામુક્તિમોઝાર, જંબૂ કહે નેમિચરિત સુણતાં, ઉપજે હર્ષ અપાર ... શિવાદેવી ૯૫ (રાગ - દેખી શ્રીપાર્શ્વ તણી મૂરતિ ..) ઋષભદેવનું ગુરૂ ચરિત્રસુણાવે, ઉપજે આનંદ અપાર રે, સુણો સહુ ગુરૂજીની દેશના. દક્ષિણ ભરતના મધ્યવિભાગમાં, અયોધ્યાપુરી મનોહારરે. સુણો નાભિરાજા ને મરૂદેવી છે રાણી, શીલભૂષણે સોહાય રે ... સુણો સર્વાર્થસિદ્ધથી, ચ્યવીયા પ્રભુજી, મરૂદેવીકુક્ષિ મોઝારરે, સુણો ફાગણ વદ આઠમ દિને જન્મ્યા, ઋષભજિણંદ જયકાર રે .. સુણો૦ યૌવનવય પામી, પરણ્યા પ્રભુજી; સુનંદા સુમંગલા નાર રે .. સુણો૦ ભરત બાહુબલિ આદિ, સો પુત્રને બ્રાહ્મી; સુંદરીનો જન્મ થાય રે .. સુણો રાજા પ્રથમ થયા, સર્વ જગતમાં; ઇંદ્રે કર્યો અભિષેક રે સુણો૦ ૬૬ ૩ ૪ ૫ ८ ૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ કલાદિનો, ઉપદેશ આપી; નિવાર્યો યુગલિક ધર્મ રે.. સુણો વૈરાગી પ્રભુ સહુ, રાજ્ય ત્યજીને; રોતાં મૂકી નિજ માત રે .. સુણો૦ ફાગણવદ આઠમને દિવસે; કરે સંયમનો સ્વીકાર રે સુણો દાનવિધિ ન જાણે, લોકો પ્રભુ પાસે; ધરે રત્નાદિનો થાળ રે .. સુણો યોગ્ય ભિક્ષા ન મળવાથી પ્રભુ કરે; એક વર્ષ સુધી ઉપવાસ રે .. સુણો અક્ષયતૃતીયા દિન, શ્રેયાંસકુમાર ઘરે; કરે પારણું ભગવાન રે સુણો૦ ઇક્ષુરસ આપી એમ, શ્રેયાંસકુમારે; જગમાં પ્રવર્તાવ્યું દાનરે ... સુણો૦ ખપાવી ઘાતિકર્મ, પામ્યા પ્રભુ કેવલ-જ્ઞાન દર્શન અનંત રે .. સુણો એક લાખ પૂર્વ વર્ષ, જગમાંહે વિચરી; કરી અનંત ઉપકારરે .. સુણો મેરૂ તેરશદિન, અષ્ટાપદ ઉપર; પામ્યાપ્રભુ નિર્વાણ રે.. સુણો આચોવીશીમાં શ્રીઋષભજિણંદનો; સૌથી મોટો છે ઉપકારરે ... ... સુણો૦ પ્રથમ રાજાને, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થ કરનાર રે .. સુણો જંબૂ કહે એવા શ્રીઋષભજિણંદને, વંદું અનંતીવાર રે ... સુણો આઠમા વ્યાખ્યાનની ગહુંલી ૯૬ (રાગ -રાખનાં રમકડાંને .) ગુરૂજીના મુખમાંથી પ્રગટે, હાંરે પ્રગટે કલ્પની વાણી રે, હર્ષ અતિ દિલમાં ઉપજાવે, અમૃતરસની ખાણી રે ... ગુરૂજીના પ્રભુની પાટે પંચમ ગણધર, થયા સુધર્મા સ્વામી, તસપાટે શ્રી જંબૂસ્વામી, તદ્ભવ મુક્તિગામીરે ... ગુરૂજીના પ્રભવશËભવયશોભદ્ર,સંભૂતિમુનિરાયા, ભદ્રબાહુસ્વામીએ જગમાં, શાસનસોહ ચઢાયારે..ગુરૂજીના અખંડ બ્રહ્મચર્ય ધરતા, સ્થૂલિભદ્રમુનિરાયા, ચોરાશી ચોવીશી સુધી, જગમાં યશ ગવાયારે . આર્ય મહાગિરિ ને સુહસ્તિ, સંપ્રતિના ગુરૂરાયા, ત્રણ ખંડમાં જેણે શાસન-કેરા ડંકા બજાયારે ગુરૂજીના ગુરૂજીના ૬૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ ભદ્રગુપ્ત વળી વજ્રસ્વામી, દશપૂર્વના ધારી, રાજસભામાં ઓઘો લઇને, શાસનશોભા વધારીરે. ગુરૂજીના ત્રણ વર્ષની વયમાં પણ જે, અંગ એકાદશ ભણતા, પદાનુસારી લબ્ધિધારી, સાધ્વીમુખથી સુણતા રે .. ગુરૂજીના૦ આર્યરક્ષિત ગુરૂરાજે સઘળું, કુટુંબ દીધું તારી, જિનશાસનની જયપતાકા, જગમાંહિ વિસ્તારી રે .. ગુરૂજીના૦ દેવર્ધિગણી ક્ષમાશ્રમણજી, વલ્લભીપુરમાં આવ્યા, અતિમોટા ઉપકારી જેમણે, આગમગ્રંથ લખાવ્યારે. ગુરૂજીના સાધુસંઘ એકત્ર કરીને, સૂત્રના પાઠ ઠરાવ્યા, .. આજે પણ એ પાઠો સૂત્રના, પ્રમાણભૂત મનાયારે ... ગુરૂજીના એમ અનેક સ્થવિર ભગવંતો, શાસનધ્વજ ફરકાવે, જ્ઞાન ચારિત્રને તપના તેજે, જિનશાસન દીપાવે રે . ગુરૂજીના૦ કોટિવાર એવા સ્થવિરોને, જંબુ વંદે ભાવે, કલ્પસૂત્રની વાણી સુણતાં, આનંદ મંગળ થાવે રે .. ગુરૂજીના બારસા સૂત્રની ગહુંલી ૯૭ (રાગ - રાખનાં રમકડાંને ..) બારસા એ સૂત્રકેરાં વચનો, હાંરે વચનો ગુરૂજી સુણાવે રે, સંઘસકળનાં દિલડાં ગુરૂજી, આનંદથી હરખાવે રે .. બારસા ભદ્રબાહુસ્વામી છે કર્તા, ચૌદ પૂર્વના ધારી, શ્રુતજ્ઞાનથી કેવલી સરખા, શાસનશોભાકારી રે .. બારસા એક એક અક્ષર એનો સહુ, શ્રોતા સુણજો ભાવે, બારમાસમાં એક જ આવો, મંગળ દિવસ આવે રે .. બારસા જિનવર ગણધર ને સ્થવિરોના, વૃત્તાંતો છે એમાં, પર્યુષણ અંગેની સાધુ-સામાચારી તેમાં રે.. બારસા ચૈત્યપરિપાટી કરો મળીને, પ્રભુને આંગીરચાવો, અહિંસાધર્મનો ધ્વજ ફરકાવો, શાસનડંકો બજાવોરે .. બારસા૦ ૬૪ ૧ 3 ૪ ૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ જુના કલેશ વિસારી સઘળા, ચિત્ત વિશુદ્ધ બનાવો, સર્વ જીવોને ખમો ખમાવો, વૈર ન દિલમાં લાવો રે .. બારસા૦ ખમવા અને ખમાવવામાં, સર્વ જ સાર સમાયો, પર્યુષણનો તેથી જગમાં, મહિમા શ્રેષ્ઠ ગવાયો રે .. બારસા૦ સંવત્સરીપ્રતિક્રમણ કરજો, ચિત્ત એકાગ્ર કરીને, પાપ આલોચવા આવો અવસર, આવશે નહીં ફરી ફરીને રે .. બારસા∞ ખમી ખમાવી જેહ પરસ્પર, ચિત્તને નિર્મળ કરશે, જંબૂ કહે તે મુક્તિસુખની, મંગળમાળા વરશે રે .. બારસા શ્રીસિદ્ધચક્રનીગહુંલી ૯૮ (રાગ - અબ તેરે સિવા કૌન મેરા ..) શ્રી સિદ્ધચક્રમહિમા કહે ગુરૂજી અપારા, આનંદઅતિવ્યાપે સુણી દિલમાં અમારા; આરાધો ભવિનવપદમંડલ વિશાળા, આરાધી સુખ પામ્યામયણાને શ્રીપાળા, કુષ્ઠાદિરોગ આદિ સવિદુ:ખ નિવારા.. આનંદ૦ અરિહંત સિદ્ધ ભગવંત દેવ એ ખરા, આચાર્ય; ઉવજ્ઝાયા સાધુ મુનિવરા, ગુરૂતત્ત્વના એહ કહ્યા ત્રણ પ્રકારા .. આનંદ૦ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની સાધના, કરીએ નિત્ય ધર્મ કેરી આરાધના, સમરીએ એહ નવપદને નિત્ય સવારા .. આનંદ૦ યૂરે એ સર્વ સંકટને સર્વ આપદા, પૂરે એ મનોવાંછિત સર્વ સંપદા, સિદ્ધચક્રપ્રભાવે ટળે વિઘ્ન હજારા .. આનંદ૦ નવકારમંત્રમોટો છે સર્વમંત્રમાં, નવપદયંત્રમોટું છે સર્વયંત્રમાં, સંસારદુ:ખમાંથી કરે એહ ઉગારા .. આનંદ૦ ગુણોને ગુણી સર્વે એમાં સમાઇ ગયા, જ્ઞાની પુરૂષો મહિમાને કહી ગયા, વર્ણવ્યાએના શાસ્ત્રોમાં ગુણ અપારા.. આનંદ૦ દિવસ નવઆશ્વિન-ચૈત્ર માસમાં, ઓળી કરો જવાને મુક્તિનિવાસમાં, આયંબિલથી જાયે ઇંદ્રિયવિકારા.. આનંદ૦ ૬૯ ૭ ८ ૯ ૨ 3 ૪ ૫ ૬ ૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ આરાધી એહ નવપદ ધરી શુદ્ધભાવના, મયણાએ કરી શાસનકેરી પ્રભાવના, સમૃદ્ધિ સર્વ પામ્યા શ્રીપાળકુમારા.. આનંદ૦ એવા શ્રીનવપદને હો નિત્ય વંદના, જંબૂ કહે જે ટાળે કર્મોની ફંદના, નૈયા અમારી પ્હોંચાડે પાર કિનારા.. આનંદ૦ દીવાળીનીગડુંલી ૯૯ (રાજ - રખિયાં બંધાવો ભૈયા ..) ગુરૂવરવાણી ભવિયા, હૃદયમાં ધારો રે; મહાવીર દેવે ભાખી, સૂત્રે ગણધરે સ્થાપી. ભવિજનહિતને કરવા. હૃદયમાં૦ દીપકજ્યોતિ છે ભારી, ઝળહળતી તેજે અપારી, અંતરતિમિરને હરવા. હૃદયમાં૦ દીવાળીકલ્પની વાણી, સુણો હર્ષે ભવિપ્રાણી, આનંદ મંગળ વરવા . હૃદયમાં૦ પ્રભુવીરની અંતિમવાણી, અમૃતરસની ખાણી, ભવજલ પાર ઉતરવા . હૃદયમાં૦ પાવાપુરી શુભઠામે, નવ મલ્લિય લિચ્છવી નામે, મળિયા બહુ નૃપ સુણવા .. હૃદયમાં પ્રભુ જ્ઞાનની ચક્ષુ આપે, શિવપુરના માર્ગે સ્થાપે, મુક્તિપુરી જઇ વસવા .. હૃદયમાં૦ પ્રહર સોળ દેશના આપે, અજ્ઞાન જગતનું કાપે, સંસારના દુ:ખ હરવા .. હૃદયમાં૦ પ્રભુજી મહાવીર જિનરાયા, મોક્ષમાં આજે સિધાયા, અજર અમર પદ વરવા .. હૃદયમાં૦ આત્માની જ્યોતિ જગાવો, દીવાળીપર્વદીપાવો, જંબૂ કહે ભવ તરવા .. હૃદયમાં૦ ૩૦ ८ ૯ ૧ 3 ૪ ૫ ૬ ૭ ८ ૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમીનીગફુલી ૧૦૦ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો..) જ્ઞાનતણા દીવડાને ગુરૂજી પ્રગટાવે, જ્ઞાનનો મહિમા અપાર, આરાધો ભાવધરી જ્ઞાનને; આત્મમંદિરથી મોહહઠાવે, જાય અજ્ઞાન અંધકાર... આરાધો. લોક અલોકને જ્ઞાન પ્રકાશે, જ્ઞાનપ્રકાશથી અજ્ઞાનનાસે, જ્ઞાન છે ચહ્યુમનપાર.. આરાધો૦ જ્ઞાનપંચમીનો દિવસ છે આજે, પંચજ્ઞાનનો કહ્યો મહિમાગુરૂરાજે, જ્ઞાન છે ગુણમાં સિરદાર.. આરાધો૦ કોટિવર્ષ કરે જેહ અજ્ઞાની, કમની નિર્જરાતે કરે જ્ઞાની, શ્વાસ-ઉચ્છવાસ મોઝાર..આરાધો૦ પંચવર્ષ પંચમાસની છે સાધના, એ તપની જે કરે આરાધના, પામે તે જ્ઞાન અપાર.. આરાધો વરદત્ત ને ગુણમંજરીએ કીધી, આરાધના કરી મુક્તિ જ લીધી, પામ્યા શિવસુખઅપાર.. આરાધો૦ પછી અહિંસા પહેલું જ્ઞાન જ ભાખ્યું, જ્ઞાનીએ સાચું શિવસુખચાખ્યું, પંચજ્ઞાન પૂજોનરનાર..આરાધો૦ શ્રુતજ્ઞાનને નિત્ય ભવિ તમે સેવો. જેને પ્રણમે છે તીર્થંકર દેવો, સ્વપરપ્રકાશ કરનાર..આરાધો જ્ઞાનને વંદો જ્ઞાનીને વંદો, જ્ઞાનવિરાધના નિત્ય તમે ઇંડો, ટાળીને આઠઅતિચાર.. આરાધો૦ અરિહંતભાષિત આગમની વાણી, ગણધરદેવને હાથે ગુંથાણી, જંબૂવંદે કોટિવાર..આરાધો૦ ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીની ગહેલી ૧૦૧ (રાગ - દેખી શ્રી પાર્શ્વ તણી મૂરતિ ...) મૌન એકાદશી પર્વ અનુપમ, આરાધો સહુનરનાર જ્ઞાની ગુરૂ આપે છે દેશના૦. માગશર શુદિ એકાદશીનો મહિમા, સુણાવે ગુરૂજી મનોહારરે - જ્ઞાની અરજિન દીક્ષા, મલ્લિજિન જન્મ; દીક્ષા ને કેવળમાન રે.. જ્ઞાની૦ નમિ જિનેશ્વર,કેવળ પામ્યા; આ અવસર્પિણીમાંય રે.. જ્ઞાની ભૂત ભાવિને વર્તમાન ચોવીશીમાં; ત્રણ જિનવરના પાંચરે.. જ્ઞાની પાંચ ભરતને પાંચ ઐરવત મળી, દશ ક્ષેત્રમોઝારરે.. જ્ઞાની દોઢસો કલ્યાણક એમનેવું જિનના; એ દિન થયાં ઊજમાળ રે.. જ્ઞાની ત્રણ ચોવીશીમાં વળી, સર્વ એકાદશીનાં, ત્રણસો કલ્યાણક થાય રે.. જ્ઞાની એકાદશી તપ કરો, અગિયાર વર્ષ; ને ઉપર અગિયારમા રે. જ્ઞાની સુવ્રતશેઠએ તપ આરાધી, પામ્યા સુખ અપારરે.. જ્ઞાની મૌન રહી દોઢસો, કલ્યાણક ગણણું; ગણીએ આજ ઉદારરે.. જ્ઞાની જંબૂકહે મૌન એકાદશી આરાધી, વરીએ શિવસુખમાળરે.. જ્ઞાની ૧૦૨ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો..) લાખલાખ વાર ગુરૂચરણોમાં વંદના, કરીએ જે તારે ભવપાર ઉછળે છે ઉર્મિ આનંદની, ભવસાગરમાં ડૂબતા જીવોને, ગુરૂજી છે એક જ આધાર, ઉછળે છે ઉર્મિ આનંદની. દેશ-વિદેશમાં નિત્યવિચરતા, ગામ-નગર-પુરપાવન કરતા, કરતા જગમાંહી ઉપકાર.. ઉછળે છે૦ બાલાપુરમાંહિ ગુરૂજી પધાર્યા, સંઘસકળનાં ભાગ્યે જ જાગ્યાં, વર્તે શાસનનો જયકાર..ઉછળે છે૦ ૭ર Page #88 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની વાણી મનોહારી, ભવદુઃખહારી શિવસુખકારી, ભાખે છે ગુરૂજી ઉદાર.. ઉછળે છે૦ જંબૂચરિત્રની વાતો સુણાવે, ભવ્યજીવોનાં દિલડાં રીઝાવે, વરસે છે અમૃતની ધાર.. ઉછળે છે૦ ભવોભવમાંહિ કલ્યાણકારા, ગુરૂજી મળ્યા છે તારણહારા, પંચ મહાવ્રત ધરનાર.. ઉછળે છે૦ મોહતણી મહાનિદ્રા ઉડાડે, અંતરનાચક્ષુ ગુરૂજી ઉઘાડે, જ્ઞાન દીપક કરનાર.. ઉછળે છે૦ અધ્યાત્મરંગમાં રંગે ગુરૂરાયા, પાવન બનાવે મન-વચ-કાયા, પ્રગટાવે ધર્મસંસ્કાર.. ઉછળે છે૦ એવાં ગુરૂજીનાં ચરણોમાં વંદના, તોડે અનાદિકની ફંદના, જંબૂકરે છે કોટિવાર.. ઉછળે છે૦ વિહારની ગફુલીઓ ૧૦૩(રાગ - જબ તુમ હી ચલે પરદેશ) એક અરજી સુણો ગુરૂરાજ, ગરીબ નિવાજ, ઉપકારી અમારા, નવિકરશો આપ વિહારા. અમે વાત વિહારની જાણી છે, છાતી દુ:ખથી ઉભરાણી છે, ઉદ્ધારક જગમાં તુમ વિણ કોણ અમારા.. નવિ કરશો) હવે જ્ઞાનનો કોણદીપકધરશે, અંતરનાં કોણ તિમિર હરશે, ગુરૂ દીપક વિના વ્યાપી જશે અંધકારા.. નવિ કરશો૦ જિનવાણી સુણવા ક્યાં જઈશું, હવે ક્યાં જઈને પાવન થઇશું, ભૂલ્યાને સાચો મારગદાખવનારા..નવિકરશો૦ હવે દાન સુપાત્રે ક્યાં દઇશું, કોને વહોરાવી હરખાઇશું, હવે કોને કહીશું પધારો ઘેર અમારા .. નવિ કરશો૦ અમૃતસમવાણી સુણવાને, જઇશું હવે કોના વ્યાખ્યાને, નવી નવી વાતો કહી મન હર્ષિત કરનારા .. નવિ કરશો Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રય લાગશે અતિ સૂનો, અતિ દુ:ખ થશે ચડતાં જીનો, વિહારની વાત કહી અતિ દુ:ખ કરનારા.. નવિ કરશો૦ બે હજાર પાંચના સંવતમાં,ચોમાસું રહીબાલાપુરમાં, સહુ સંઘના મનમાં કરી આનંદ અપારા.. નવિ કરશો) ઉપદેશ નિરંતરસંભારી, તુમગુણ નિરંતરયાદકરી, વહેશે અમ આંખોમાંથી આંસુધારા..નવિ કરશો આ વિનતિ સંઘ સકલની છે, ભક્તિથી સાચા દિલની છે, સ્વીકારો કૃપા કરીને ગુરૂજી અમારા..નવિ કરશો૦ જંબૂવિજયનાગુરૂરાજા,શ્રી ભુવનવિજ્યજી મહારાજા, પ્રણમીને કહું છું કોટિકોટિ વારા.. નવિ કરશો) ૧૦૪ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ..) વાત કરે છે ગુરૂરાજ વિહારની, થાય છે દુ:ખ અપાર રે, કોણ હવે અમને ઉગારશે. ધર્મને કોણ હવે અમને સુણાવશે, કોણ બતાવશે માર્ગરે - કોણ૦ નિત્ય નિત્ય કોણ હવે વીતરાગદેવની, વાણી કહેશે મનોહારરે કોણ૦ જઇશું હવે અમે કોના વ્યાખ્યાનમાં, નિત્ય નિત્ય ઉઠી સવારે - કોણ૦ કોના ચરણે હવે વંદના કરીને, કરીશું શીર્ષ પવિત્રરે - કોણ૦ ધર્મલાભનો હવે કોણ સંભળાવશે, મંગળ આશીર્વાદરે - કોણ૦ પગલાં કરીને હવે કોણ અમારૂં, આંગણું કરશે પવિત્રરે -કોણ૦ કોને કહીશું ગુરૂરાજ પધારો, હર્ષ ધરીને અપાર રે - કોણ૦ કોણ હવે જ્ઞાનનો દીવો પ્રગટાવી, હરશે અજ્ઞાન અંધકારરે - કોણ૦ આખું ચોમાસું અતિ,આનંદકર્યો છે; તુમ પસાથે ગુરૂરાજરે- કોણ૦ તુમ ઉપકાર તુમ ગુણો સંભારી, વહાવું આંસુની ધારરે - કોણ૦ વિનંતિ સ્વીકારો ગુરૂરાજ અમારી, ફાગણ ચોમાસું રહી જાવરે - કોણ૦ જંબૂવિજયના ગુરૂજી આપને, વિનવું વારંવાર રે - કોણ૮ - ૭ = દ 0 0 5 8 8 8 8 ૭૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ (રાગ - જીવનકી નાવન ડોલે.) ફાગણ ચોમાસા સુધી રે, થોડું રહી જાવ વધારે; પછી ન કહીશું લગારે, થોડું રહી જાવ વધારે. રાખવાનો ભાવ છે, જીંદગી સુધીનો, આનંદરોજ અમારે .. થોડું સમજું છું પણ હું, ગુરૂજી વિહારનો નિયમ છે મોટો તમારે.. થોડું ઓછામાં ઓછી તેથી, કરૂં વિનંતિ: ફાગણ નદૂર લગારે.. થોડું) અમારા અંતરની લાગણી અપાર છે; કહેવાથી શું છે વધારે .. થોડું૦ ભક્તો અપાર છે, ગુરૂરાજ આપને મોટી છે ખોટ અમારે .. થોડું તમારી વાણીને, સુણવા અમારૂં ઉછળે છે ચિત્ત સદારે..થોડું) જઉંજઉં કરો છો, કેમ ગુરૂરાજા; ઉતાવળ શી છે તમારે .. થોડું બાલાપુર ગામમાં, વિક્રમ સંવતમાં; પાંચ અને દોય હજારે.. થોડુંયાદ કરૂં નિત્ય, ચોમાસું આપનું; કેમ કરી જાય વિસારે.. થોડું૦ વાત વાતમાં ગયું, હર્ષે ચોમાસું; ખબર પડી ન લગારે .. થોડું અંતરમાં થાય છે, આજ અતિ વેદના, ગુરૂવિહારવિચારે..થોડું ત્રણ વાર નિત્ય નિત્ય, વાટવું દેખું; હમણાં ગુરૂજી પધારે..થોડું બારણે ઉભા રહી, વાટ હવે કોની; જોઈશું નિત્ય સવારે .. થોડું ફરીવાર જીંદગીમાં, દર્શન આપનાં; થશે હવે ક્યારે અમારે.. થોડું તુમ ઉપકારને, ગુણો તમારા; ક્ષણ નવિ જાય વિસારે.. થોડું કોડફોડવારકરૂં, ભાવથી હું વિનંતિ; સ્વીકારો ગુરૂજી અમારે.. થોડું૦ જંબૂવિજયના, ગુરૂજી આપને; કહીએ શું આથી વધારે.. થોડું૦ ૧૦૬ (રાગ- જબ તુમ હી ચલે પરદેશ) ગુરૂરાજ વિહારની વાત, કરે આઘાત, દિલમાંહિ અપારા, ઉદ્ધારક કોણ અમારા. હવે કોણ અહીં સિંચન કરશે, આ ક્ષેત્રને કોણ લીલું કરશે, ગુરૂરાજ વિના સુકાઇ જશે ધર્મક્યારા - ઉદ્ધારક૦ ૭પ Page #91 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનઉદ્યોતકોણ હવે કરશે, અજ્ઞાનતિમિરને કોણ હરશે, બતલાવશે આઠ હવે કોણ જ્ઞાનાચારા. ઉદ્ધારક0 સમ્યકત્વને કોણ વિશુદ્ધ કરશે, દૂષણ કોણ પાંચ પરિહરશે, પહેરાવશે કોણ હવે સમકિત શણગારા. ઉદ્ધારક0 કોણ કહેશે વાણી જિનવરની, કોણ વર્ણવશે શ્રાવકકરણી, બતલાવશે કોણ હવે અમને વ્રત બારા.. ઉદ્ધારક0 બારસવિધતાને તપવાને, હવે કર્મ પુરાણાં ખપાવાને, કરશે કોણ પ્રેરણા અમને નિત્ય સવારા.. ઉદ્ધારક) કોણ કહેશે ભેદ જીવાજીવનો, પુણ્ય-પાપને આશ્રવ-સંવરનો, બંધ મોક્ષને નિર્જરા કોણ હવે કહેનારા.. ઉદ્ધારક) ચોમાસું વહી ગયું શી રીતે, અમને ન ખબર પડી કોઇ રીતે, સુણતાં નિત્ય ગુરૂવરના ઉપદેશરસાળા.. ઉદ્ધારક ઉપદેશ નિરંતરઆપીને, ધર્મભાવના દિલમાં સ્થાપીને, પુષ્ટિ કરશે હવે ધર્મની કોણ અમારા.. ઉદ્ધારક0 જંબૂવિજયના ગુરૂવરના, શ્રી ભુવનવિજયજી મુનિવરના, વિહારથી થાય છે મનમાં દુ:ખ અપારા.. ઉદ્ધાર0 ૧૦૭ (રાગ - જબ તુમ હી ચલે પરદેશ..) જિનવાણીનાકહેનાર કરે વિહાર ગુરૂરાજઅમારા, ઉપજે છેદુ:ખ અપારા. આનંદ થતો અતિશય મનમાં, રોમાંચ થતાં ઉલસિતતનમાં, સુણતાં ગુરૂવાણી કરતી અમીરસધારા.. ઉપજે છે૦ જઇશું હવે કોના વ્યાખ્યાનમાં, કોણ માર્ગ બતાવશે ભવનમાં, ગુરૂ વિણ નહીં કોઈ મારગદાખવનારા.. ઉપજે છે પૂછીશું સુખશાતા કોને, હવે ઉત્તરકોણ દેશે અમને, હવે શાસ્ત્રની સુંદર વાતો કોણ કહેનારા.. ઉપજે છે૦ હવે આહાર-પાણી કોણ લેશે, ધર્મલાભની આશિષ કોણ દેશે, પાવન કરશે ઘર આંગણ કોણ અમારા.. ઉપજે છે૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર નિરંતર યાદ કરૂં, તુમ ગુણોને કદી ના વિસરૂં, દેવદર્શનમાં સ્મરજો અમને કોઇ વારા .. ઉપજે છે અમ અપરાધોની ક્ષમા કરજે, ગુરૂજી અમ પર કરૂણા ધરજો, વહેલાં વહેલાં દર્શન દેજો ફરીવારા .. ઉપજે છેવ સ્વામી સુખસાતામાં રહેજો, શુકન જોઇને સંચરજો, સંભાળીને કરજો ગુરૂરાજ વિહારા .. ઉપજે છેવ હું પંથ નિહાળું તુમ તણો, વ્યાપે છે મનમાં ખેદ ઘણો, નયનોમાંથી વહે છે આંસુની ધારા .. ઉપજે છેવ જંબૂવિજયના ગુરૂરાજા, શ્રી ભુવનવિજયજીમહારાજા, વ્યાપે છે અમ અંતરમાં દુ:ખ અપારા .. ઉપજે છે ૧૦૮ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ ..) ભુવનવિજય ગુરૂરાજના વિહારથી થાય છે આજે અતિદુ:ખ રે, કોને કહું અંતરની વેદના. વીતરાગદેવની, વાણી અમોને; સંભળાવશે હવે કોણરે. કોને ભૂલ્યા પડ્યા અમે, ભવવનમાંહિ; માર્ગ બતાવશે કોણ રે .. કોને૦ જ્ઞાનનો દીપક, દિલમાં પ્રગટાવી; અંધકાર હરશે કોણ રે .. કોને વ્યાખ્યાનમાં નિત્ય, ઉપદેશ આપી; પ્રેરણા કરશે કોણરે કોને મોહના પંકમાં, ખૂંચેલા અમને; ઉગારશે હવે કોણ રે ... કોને સાર-અસારનો, વિવેક કરાવી; ધર્મમાં જોડશે કોણ રે .. કોને સુકાઇ જશે અહીં, ધર્મનો બગીચો; સિંચન કરશે કોણ રે ... કોને દૂર દૂરના આ દેશમાં અમારા; વિચરશે હવે કોણ રે ... કોને કષ્ટ અનેક સહી, આટલે દુર હવે; ક્યારે પધારશે કોણ રે .. કોને મનના સંશય હવે, છેદીને કરશે; સમકિત નિર્મલ કોણ રે .. કોને આપનાં તે દર્શન, ક્યારે અમોને; થશે ગુરૂજી ફરીવાર રે . કોને૦ વંદના હવે કોના, ચરણે કરીને; હરશું પાતક પૂંજરે કોને૦ ધર્મલાભનો હવે અતિમધુરો; આશીર્વાદ દેશે કોણ રે ... કોને૦ ૭૭ ** ૫ ૭ ૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સાતા હવે, કોને પુછીશું; શિરપર બે કર જોડરે.. કોને૦ દેવ-ગુરૂ પસાય એમ, કહી હવે અમને; હર્ષિત કરશે કોણ રે.. કોને૦ ભાત-પાણીનો લાભ, દેવાની વિનંતી કરીશું કોની પાસરે ..કોને૦ હમણાં પધારશો, હમણાં પધારશો; એમ જોઉં તુમ વાટ રે.. કોને૦ આંગણે ઉભા રહી, હવે અમે કોની; નિત્ય જોઇશું વાટ રે.. કોને૦ પગલાં કરી હવે, કોણ અમારૂં; પાવન કરશે દ્વારરે.. કોને૦ સ્વાર્થ વિના જે, વિચરે જગતમાં; કરતા નિત્ય ઉપકારરે..કોને પુણ્ય જો હોય તો, એવા ગુરૂજીનાં દર્શનનો મળે લાભ રે.. કોને૦ સુણવા મળે ગુરૂરાજની વાણી; હોય જો મોટું ભાગ્યરે.. કોને૦ ભુવનવિજય ગુરૂરાજને સાથે; શિષ્ય છે જંબૂનામ રે..કોને૦ અંતરિક્ષ પાર્શ્વનાથ, યાત્રાને કારણે; પધાર્યા બાલાપુર ગામ રે.. ગુરુ અને શિષ્ય બે, રહ્યા ચોમાસું; કર્યો મોટો ઉપકારરે.. કોને૦. યોગશાસ્ત્ર અને, ધન્યચરિત્રની, સુણાવી મનોહર વાણરે.. કોને૦ ઉપદેશ આપી વિવિધ તપશ્ચર્યા કરાવી અતિ મનોહારરે.. કોને૦ ચાતુર્માસમાં કોઇ; જાણે અજાણે; થયા જ હોય અપરાધરે..કોને૦ ક્ષમા કરજો ગુરૂરાજ અમારા; ક્ષમાતણા ભંડાર રે.. કોને૦ અમારા ક્ષેત્ર પર, મહેરબાની રાખજે; પધારજો ફરીવાર રે.. કોને૦ અંતરિક્ષ પાર્શ્વનાથ,સ્વામીને વિનવું; લાવે તમોને ફરીવારરે..કોને૦ બાલાપુરે ચોમાસું રહી, ગુરૂરાજ આપે; આનંદ કરાવ્યો અપારરે. કોને૦ દુ:ખ ઉપજાવી આજે, ચાલ્યા શું જાવ છો; રોતાં મૂકી નરનારરે.. કોને સંવત બે હજાર, છ ની સંભારૂં; નિત્ય મહા સુદ છઠરે.. કોને૦ દુ:ખથી ઉભરાય, છાતી અમારી; વહે છે આંસુની ધારરે.. કોને૦ ભૂલશો નહીંગુરૂરાજ અમોને;રાખજો કરૂણાભાવરે..કોને૦ ઉપકાર ન ભૂલીએ, કદી તમારો; સમરું દિનને રાત રે.. કોને૦ કૃપા કરીને આપ, વહેલાં વ્હેલાં દેજો; દર્શન અમોને ફરીવારરે.. કોને૦ વિહારમાં સ્વામી, સાતામાં રહેજો; આપું છું દુ:ખથી વિદાય રે.. પંથ નિહાળતાં, ગુરૂજી તમારો; આંખો આંસુથી ઉભરાય રે .. કોને૦ ૭૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ (રાગ - છોટી મોટી સૈયારે જાલીકો મેરે ગુંથના) ગુરૂવર ભાખે રે મધુરી મીઠી દેશના, મધુરી મીઠી દેશના, સ્વ-પર સિદ્ધાંતની, વાતો પ્રરૂપી, વાતો પ્રરૂપી, સંશયો છેદે રે, ગુરૂજી ભવિ જીવના. ગુરૂવર૦ શિવસુખકારી, ભવદુઃખહારી, ભવદુઃખહારી, ગુરૂવરવચનોરે, મીટાવે ભવભેદના.. ગુરૂવર૦ ગુણવંતા ગુરૂજી મ્હાલે, સંયમરંગમાં, સંયમરંગમાં, આત્મારામીરે, ધોરી છે જિનધર્મને.. ગુરૂવર૦ ગુરૂરાજધર્મનો, રંગ લગાવી, રંગ લગાવી, બંધન તોડે રે, અનાદિ કર્મ પાશના.. ગુરૂવર૦ મમતાને છંડી, સમતાનારંગી, સમતાના રંગી, ટાળે વૈરાગ્યથીરે, વિકારો રાગ-દ્વેષના.. ગુરૂવર૦ મોહરાજાની, ફોજ હઠાવે, કોજ હઠાવે, શૂરવીર સોહેરે, સૈનિક જિનરાજના.. ગુરૂવર૦ તીર્થ જંગમ સખી, ગુરૂજી મળ્યા છે, ગુરૂજી મળ્યા છે, જ્ઞાન ખજાનારે, કરો રે ગુરૂસેવના.. ગુરૂવર૦ પંચમહાવ્રત, પાલનહારા, પાલનહારા, મહા ઉપકારી રે, કરે જે આત્મસાધના.. ગુરૂવર૦ કોટિ કોટિવાર નિત્ય, જંબૂકરે છે, જંબૂ કરે છે, એવા ગુરૂજીનાંરે, ચરણોમાં નિત્ય વંદના. ગુરૂવર૦ ધચચરિત્રની ગહેલી ૧૧૦(રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ.) ધન્યકુમારતણી વાત સુણાવે, રંગ જમાવે મનોહારરે, ગુરૂરાજ આપે છે દેશના. દક્ષિણ દેશમાં, પેઇઠણ શહેરમાં; ધનસાર શેઠ કહાય રે.. ગુરૂ૦ પુત્રો છે ચાર તસ,ધનદત્ત ધનદેવ; ધનચંદ્ર ધન્યકુમારરે.. ગુરૂ૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર તેમાં, બુદ્ધિનિધાન છે; ગુણોની તો છે ખાણ રે.. ગુરૂ૦ પિતા કરે છે રોજ, તેની પ્રશંસા, બીજા બંધુથી ન ખમાય રે. ગુરૂ ધનસાર શેઠ પર, ગુસ્સો કરે છે; જલાવે ઇર્ષાની આગરે. ગુરૂ૦ ગૃહક્લેશથી ધન્ય, ઘરમાંથી નીકળી; કરે વિદેશ પ્રયાણ રે. ગુરૂ૦ પામે છે ભાગ્યથી રિદ્ધિને સિદ્ધિ, પગલે પગલે નિધાન રે.. ગુરૂ૦ ઉજ્જયિની નગરે, મંત્રી બને છે; અને કૌશાંબીના રાજ રે.. ગુરૂ૦ પાછળ ભાગ્યહીન, ત્રણે બંધુઓ; ક્ષણમાં ગુમાવે સર્વસારરે.. ગુરૂ૦ ગામે ગામ ભમતા, નિર્ધન તેહને; ઓળખે ધન્યકુમારરે.. ગુરૂ૦ ગુણવાન તેમને, સુખી કરે છે; લાવીને નિજ ઘરમાંય રે.. ગુરૂ૦ . ફરી પણ ઇર્ષાની, આગ જલાવે; ત્રણ બંધુઓ પૂર્વ જેમ રે.. ગુરૂ૦ ધન્યકુમાર ફરી, ઘર છોડી નીકળે; બન્યું અનેક વાર એમ રે. ગુરૂ૦ શાલિભદ્રની બહેન સુભદ્રા આદિ; પરણે છે આઠનારરે.. ગુરૂ૦ રાજગૃહનગરે, ત્રણ બંધુઓ; યક્ષ બતાવે મોટો દંડરે.. ગુરૂ૦ સબુદ્ધિ પામે, સર્વ બંધુઓ; ત્યજી અસૂયાભાવરે. ગુરૂ૦ પિતા અને મોટા, ત્રણ બંધુઓ, ચારિત્રલે ઉજમાળ રે.. ગુરૂ૦ શાલિભદ્ર ત્યજી, બત્રીશ નારી; ધન્યકુમાર ત્યજી આઠરે.. ગુરૂ૦ વીર પ્રભુ પાસે, દીક્ષા લઈને; પહોંચ્યા અનુત્તર વિમાન રે.. ગુરૂ૦ ધન્યકુમારને, નિત્ય ઉઠી પ્રણમું ભરસરમાં લઈનામરે.. ગુરૂ૦ જંબૂકહે એવી ગુરૂ-દેશના સુણીને આનંદ થાય અપારરે ગુરૂ૦ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું પારણું ૧૧૧ (રાગ ઝુલો કૌશલકુમાર, તુમ્હસખીયાં ઝુલાવે.) ઝુલો મહાવીરકુમાર, તમને ત્રિશલા ઝુલાવે, તમને ત્રિશલા ઝુલાવે, પોઢો મહાવીરકમાર, તમને ત્રિશલાપોઢાવે, તમને ત્રિશલા પોઢાવે, હિંચો મહાવીરકુમાર, તમને ત્રિશલા હિંચોળે, તમને ત્રિશલા હિંચોળે, રત્નજડ્યા પારણામાં શય્યા બિછાવી, સુંદર મેંરેશમની દોરી બંધાવી, Page #96 -------------------------------------------------------------------------- ________________ મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ... ઝુલો૦ ૧ દેવલોકથી દેવદેવી દર્શને આવે, હર્ષથી નાચે અતિમધુર ગીત ગાવે, મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ. ઝુલો૦ ૨ દેવદેવી મળી આવે મસ્તકને નમાવે, ત્રિલોકનાથનો જન્મ આજ ભાવે, હર્ષથી નાચે અતિમધુર ગીત ગાવે, મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ. ઝુલો૦ ૩ જ્ઞાનનો દીવો તમે જગમાં પ્રગટાવજો, જંબૂના સ્વામી મોહતિમિર હઠાવજો, મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ... ઝુલો૦ ૪ ગુરૂ ભક્તિ ગહેલી સંગ્રહ સંપૂર્ણ ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ Page #98 -------------------------------------------------------------------------- ________________