Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
૧૯૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૬૭
હતું કે આ સાધને સમજપૂર્વક વાપરવામાં આવે તે આ બધાં જ પ્રાદેશિક અથવા સામૂહિક જૂથે, ધાર્મિક લઘુમતીઓ વગેરે પ્રશ્નોની રાષ્ટ્રની એકતા માટે પોષક તત્ત્વ બની રહે. ચલચિત્રએ એકતાની છણાવટ કરવામાં આવી હતી, જ્ઞાતિસંસ્થાઓ કે પ્રાદેશિક જાથેનું ભાવનાને દઢીભૂત કરવામાં આપેલા ફાળાની નોંધ લેવાઈ હતી. સંગઠન જો સમજપૂર્વક કરવામાં આવે તો એ રાષ્ટ્રીય ઐકયની ભાવતેમ જ વર્તમાનપત્રો ગાંધીજીની સલાહને અનુસરી સત્યને જ નાની ઘાતક ન બનતાં એના વિકાસની પષક બની શકે એવો મત. પત્રકારત્વને પરમ ઉદ્દે શ માની પૂંજીપતિઓના હાથા બનીને વ્યકત થયો હતો. વળી લઘુમતી–માત્ર રાજકીય નહિ પણ નહિ કે "ઠકોની પાશવતૃ ઉશ્કેરવાના સાધન તરીકે નહિ પણ ધાર્મિક લઘુમતીઓ પણ–રાષ્ટ્રજીવન સાથે એકરાગતા કેળવે એ જ એમને લોકમાનસ કેળવી લેકશાહીના ચેકીદારો બનીને કામ કરે એવી હિમા- માટે અને દેશને માટે હિતાવહ છે એવું સૂચન પણ કરવામાં આવ્યું થત કરવામાં આવી હતી.
હતું. આર્થિક અસમાનતા ઘણે અંશે ઐકયની ભાવનામાં અંતરાયરૂપ આજે જ્યારે સંયુકત કુટુંબપ્રથા નાશ પામતી જાય છે, શહેર- બને છે એ ટિ એકમત પ્રવર્તતો હતો. માં સ્ત્રી બાળકોને બાઈને સોંપી નેકરી અર્થે બહાર જતી થઈ આપણા અભ્યાસક્રમમાં સંસ્કૃતના સ્થાન વિશે વિચારણા છે, લેકો કથા – કીર્તનને બદલે નાટક - સીનેમા જોતા થયા છે ત્યારે થઈ હતી. સંસ્કૃતધ્વારા ભારતીય સંસ્કૃતિની સુરક્ષા થઈ શકે ઘડીભર એ વિચાર આવી જાય કે, બાળક જો માની મમતાથી વંચિત એ સ્વીકારવામાં આવ્યું હતું. છતાં સર્વ પ્રદેશોના લોકોની રહેશે, સ્ત્રી જો પુરૂષની સહચરી બનવાને બદલે એની પ્રતિસ્પર્ધી લાગણીને વિચાર કરી સંસ્કૃત અને રાષ્ટ્રભાષા અંગેની નીતિનું બનશે તે સમાજને એકસૂત્રમાં બાંધી એની સ્થિરતા સાચવશે કોણ? ઘડતર થાય એ ઈષ્ટ માનવામાં આવ્યું હતું. દરેક ભાષાની ઉત્કૃષ્ટ આ ભય તદ્દન અસ્થાને નથી એમ કબૂલ કરવા છતાં ઘણીખરી સાહિત્યવૃત્તિએ બીજી ભારતીય ભાષાઓમાં અનુવાદ થાય તે, બહેનોને મત એવો હતો કે આપણી સંસ્કૃતિના પાયા એટલા ઊંડા અનેક ગેરસમજો દૂર થાય અને આંતરપ્રાન્તીય એકતા વધે અને છે કે સ્ત્રીઓના બહાર કામ કરવા માત્રથી જ એ હચમચી જાય રાષ્ટ્રીયતાની ભાવના વિકસે, એ વાત સર્વાનુમતે સ્વીકારવામાં આવી હતી. એમ માનવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. પ્રાચીન સંસ્કૃતિ આમ, જીવનનાં દરેક ક્ષેત્ર અને દરેક વર્ગને આવરી લેતે કે પરંપરા અને આધુનિક સભ્યતા બનેને સમન્વય સાધવા એ આ પરિસંવાદ આ જાતને પ્રથમ પ્રયાસ હતો. અખિલ ભારતીય મુશ્કેલ નથી એ ગાંધીયુગની ઘણી બહેનેએ પોતાનાં જીવન અને મેળા જેવા આ પરિસંવાદ ભારતના જુદા જુદા ભૂભાગોના કાર્યથી પુરવાર કરી બતાવ્યું છે.
લકો વચ્ચે પરસ્પર પ્રેમ અને મૈત્રીનું વાતાવરણ ઊભું કર્યું અને ‘કાયદો અને કાયદાનું શાસન’ એ વિભાગમાં કાયદો અને નીતિ,
રાષ્ટ્રીય ઐકયની ભાવનાને સુદઢ બનાવવામાં સુંદર ફાળો આપ્યા નૈતિક મૂલ્યોનાં સંવર્ધનમાં ન્યાયતંત્રને ફાળે, મૂળભૂત હકોના છે એમાં કંઈ શંકા નથી. જુદી જુદી જગ્યાએ આવા વધુ પ્રયાસ નૈતિક આધારો વગેરે મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી. ગાંધી
થાય તે દેશ નીતિનાશને માર્ગે જતો અટકે, એનાં દૂષણો. જીના અન્યાયી કાયદાનો ભંગ કરવાનો આદેશ અને એના દુરૂપ
દૂર થાય અને રાષ્ટ્રજીવન વધુ સ્વસ્થ બને એ વાત નિર્વિવાદ છે. યોગથી ઉપજતાં અનિષ્ટો પ્રત્યે નિર્દેશ કરવામાં આવ્યો હતો.
ઉષા મહેતા હિંદ અને વિશ્વ એ વિભાગમાં સંયુકત રાષ્ટ્રસંઘ સાથેનાં આપણાં ,
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણ સંબંધો, બીન જોડાણની નીતિના નૈતિક આધારો, એની રાષ્ટ્રીય વિકાસ અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા પર અસર વગેરે પ્રશ્ન ચર્ચવામાં આવ્યા [ સં. ૧૯૯૨ની કાર્તિક પૂર્ણિમાને દિવસે શ્રીમદ્ રાજચંદ્ર હતા. વિદેશનીતિની ટીકા કરતાં કેટલાકોએ કહ્યું હતું કે જે વિદેશ- જયંતી નિમિતે વધુમાં સાંજની પ્રાર્થના પછી ગાંધીજીએ આપેલું નીતિએ હિંદને વિશ્વમાં મિત્રવિહોણું બનાવી દીધું છે એ નૈતિક પ્રવચન. ] અને રાજકીય બન્ને દષ્ટિએ અસફળ જ લેખાવી જોઈએ. બીજાઓએ આપણા પૂજ્ય પુરુષોની રમરણ – તિથિ ઊજવવાનું મને એવો મત વ્યકત કર્યો હતો કે બીનજોડાણની આપણી નીતિને યાદ નથી રહેતું; મને એમાં ખાસ ઉત્સાહ પણ નથી આવતો. પરંતુ કારણે વિશ્વ શાન્તિનું ક્ષેત્ર વિસ્તરી શક્યું છે. એ અંગે બધા તેના અર્થ એવો નથી કે એમના પ્રત્યે મારામાં ભકિતભાવ નથી અથવા એકમત થયા હતા કે આપણું ધ્યેય હોવું જોઈએ આંતરરાષ્ટ્રીય
ઓછા છે. એમના પ્રત્યેના ભકિતભાવને કૃતિ દ્વારા પ્રદર્શિત કરવાને એકતાને સાચવીને રાષ્ટ્રીય હિતેની રક્ષા કરવાનું અને આપણું હું સતત મથું છું, અને એનાથી મને સંપ રહે છે. આજ રાજસૂત્ર ન કોઈને દ્વેષ, ન કોઈને ભય.”
ચન્દ્રની જયંતી છે; એનું સ્મરણ મગનભાઈએ કરાવ્યું. તે નિમિત્તે સત્તા અને નીતિન પરસ્પર સંબંધ અંગેનાં વિભાગમાં પક્ષે હું કાંઈક કહેવા ના કહું એ ઠીક ન લાગ્યું. અને પ્રધાને, સરકાર અને શાસનતંત્ર, લાગવગ અને ભ્રષ્ટાચાર ' રાયચંદભાઈ સાથે મારો પરિચય ખૂબ પુરાણે કહેવાય. આદિ અનેક પ્રશ્ન વિચારવામાં આવ્યા હતા અને શાસકોને સાચા
ઈ. સ. ૧૮૯૧માં વિલાયતથી ઘેર પાછો આવ્યો, તે જ દિવસે લેકસેવકો બનાવવા માટે, રાજનીતિને લેકનીતિમાં પરિવર્તિત કરવા
એમને પરિચય મને સાંપડયે. ડે. મહેતા, જેમની જોડે ઈંગ્લેડથી. માટે, ચૂંટણી અંગે થતી ગેરરીતિઓને અટકાવવા માટે, લેકપાલ,
મારી મૈત્રી થયેલી, એમના એ બનેવી* થાય. એમણે જ મને એમની (ombudsman) નીમવાના અથવા તે પ્રધાનથી માંડીને પટાવાળા
ઓળખાણ કરાવી. અને ત્યારથી જે સંબંધ બંધાય, તે એમના દેહાંત સુધીના ભ્રષ્ટાચારના બધા કિસ્સાઓ માટે એક સ્થાયી પંચ નીમવાના, સુધી રહ્યો. તે ફાલીફ, સી ખૂબ ગાઢ થતે ગયેલ. ધીમે ધીમે એમના ધારાસભ્યો માટે તાલીમવર્ગો યોજવાના, ગાંધીજીની વિચારકોણી પ્રમાણે
પ્રત્યે મારો ભકિતભાવ બંધાયે. એમના જીવનને પ્રભાવ મારા પર શાસનને સેવાભિમુખ અને રાજકારણને નીતિપરાયણ બનાવવા માટેના
એટલે સુધી પડેલ કે, એક વાર મને થયું કે, હું એમને મારા ગુરુ અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. સાથે સાથે આજકાલ સત્યા
બનાવું. ગ્રહને નામે થતા અનેક દુરાગ્રહો અને આતંકકારી કૃત્યેને અટકાવવા
પણ ગુરુ તે બનાવવા ચાહીએ તેથી થે જ બની શકે છે ! માટે સરકાર, સામાજિક સંસ્થાઓ અને સત્તાધારી તેમ જ વિરોધી
ગુરુ તે સહજપ્રાપ્ત હોવા જોઈએ. તપ અને એમની પ્રાપ્તિ પક્ષે આચારસંહિતાને સ્વીકારી, લેકમાનસને કેળવી જાહેરજીવનને
જવા
માટે અકિલા
માટે આકાંક્ષા હોય, તે સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે. એવા ગુરુ સ્વસ્થ બનાવે એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યું હતું.
*ગાંધીજીની અહીં સરતચૂક થતી હોય એમ લાગે છે. રાયચંદસમાજ અને જૂથે તથા રાષ્ટ્રીય ઐકય અને એ ભાવના ફેલા- ભાઈ એ દાકતર મહેતાના વડીલ ભાઈશ્રી, પપટલાલ જગજીવનદાસના વવામાં સંસ્કૃતને ફળો - એ ત્રણ પેટાવિભાગમાં, જ્ઞાતિસંસ્થા, જમાઈ થતા હતા. સંપાદક