Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
પ્રબુવ જીવન
તા. ૧-૭-૧૭ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ પ્રબુદ્ધ જીવનને તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક
ખર્ચ લવાજમનાં:
માણસને પગારના
૨૨૯૭-૦૦ રોકડ આવ્યાં ૨૩૪૮૩ પેપર ખર્ચના
૧૩૩૮-૮૧ શ્રી મુંબઈ જૈન યુવક સંધના
છપામણી તથા સ્ટેશનરી ખર્ચના સભ્યોને મફત પત્રિકો મોકલવાર
૪૪૭૭-૬૯ માં આવે છે તેના રૂા. ૨ લેખે
પોસ્ટેજ બના
૭૨૬-૮૪ એડજસ્ટ કર્યા ૧૦૧૦-૦૦ પરચુરણ ખર્ચના
૪૭-૮૦ ૩૩૫૮-૩૫ , ભેટનાં:
કુલ રૂ. ૮૮૮૮-૧૪ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના ૧૫૦ ૦-૦૦ પરચુરણ ભેટનાં
૨૬૩-૦ ૦
૧૭૬૩-૦ ૦ ઉપરના હિસાબો તપાસ્યા છે અને અમારા રીપોર્ટ આધીન
૫૧૨૧૩૫ બરાબર છે. બાદ : વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારે
મુંબઈ, ૧૨-૬-૬૭ ૩૭૬૬-૭૯
શાહ મહેતા એન્ડ ક.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ કુલ રૂા. ૮૮૮૮-૧૪
એડિટર્સ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૬૬ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચના હિસાબ
૧૨૨૯૩૬૬
આવક ભેટનાં : લવાજમનાં : સને ૧૯૬૬ ના
૨૫૨૫-૦ ૦ બાદ:સભ્યોને પ્ર.જીવનની પત્રિકા મફત મોક્લાવી તેના એડજસ્ટ કર્યા
૧૦૧૦-૦૦
ખર્ચ વહીવટી તથા વ્યવસ્થા : પગારના માણસને
૨૨૯૮-૦૦ મકાન ભાડું તથા વીજળી ખર્ચ ૩૮૯-૬૨ પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ખર્ચના ૩૭૮-૦૧ ટેલીફોન ખર્ચના
૩૧૨-૮૫ પિસ્ટેજ ખર્ચના
૨૦૦-પ૯ પરચુરણ ખર્ચના
૯૧૩-૩૪ એડીટરને એનરેરીયમ
૭-૦૦ પ્રવીડન્ડ ફંડ ફાળાના
૩૦૨-૪૦ બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ અનુસાર એડમીનીસ્ટ્રેશન ફંડફાળાના
૪૫-૧૯ ફર્નીચર પર ઘસારાનાં
૪૮-૭૦
૧૫૧૫-૦૦
૧૦-૦ ૦ ૪૪-૪૦
અગાઉથી આવેલા લવાજમના પુસ્તક વેચાણ ઉપર કમીશન
વ્યાજનાં: ડીબેંચર પર બેંકના ફીકસ ડીપોઝીટ પર
૬૧૨-૫૦ ૧૨૯૮-૫૦
૧૯૧૧-૦૦
૫૪૬૩-૭૦
કુલ
રૂા. ૧૫૭૭૪-૦૬
ઉપરના હિસાબે તપાસ્યા છે અને અમારા રીપેર્ટ આધિન બરાબર છે.
૨૮૦૯-૯૭
વ્યાખ્યાનમાળા અંગે ખર્ચ વર્ષ દરમ્યાન ખર્ચ કરતાં આવકને વધારે શ્રી જનરલ ફંડ ખાતે લઈ ગયા
૭૫૦ ૦-૩૯
મુંબઈ, તા. ૧૨-૬-૬૭
શાહ મહેતા એન્ડ ક. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
ઓડિટર્સ
કુલ
રૂા. ૧૫૭૭૪-૦૬
ખંભાતના જાણુતા કાર્યકર શ્રી રતિલાલ બી. શાહનું દુઃખદ અવસાન ખંભાતના વર્ષોજૂના કાર્યકર શ્રી રતિલાલ બી. શાહના તા. ૪-૬-૬૭ના રોજ થયેલા અવસાનના સમાચાર જાણીને ઊંડા શોકની લાગણીને અનુભવ થાય છે. તેમણે દેશની આઝાદીની લડતમાં અગ્રભાગ લીધો હતે, ખેડૂતોના વ્યાજબી હક્કો અંગે તેમણે જોરદાર લડત ઉપાડેલી અને તે કારણે તેમને ખંભાત બહાર વરસો સુધી રહેવું પડેલું. સમાજની ખાટી રૂઢિઓ અને અન્યાયી રીત રસમ સામે તેઓ સતત લડતા રહ્યા હતા. જૈન શ્વે. મૂ. કૅન્ફરન્સના તેઓ એક કાર્યકર્તા હતા. રાષ્ટ્રીય મહાસભા પ્રત્યેની તેમની ઊંડી નિષ્ઠા અને સમર્પણબુદ્ધિ હતી. તેમનું આખું જીવન સમાજના નવયુવકોને પ્રેરણાપાત્ર બન્યું હતું. તેમના અવસાનથી ખંભાતને પડેલી ખોટ વર્ષો સુધી પુરાશે નહિ, તેમના આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાય એવી આપણી પ્રાર્થના હો ! પરમાનંદ.
માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–8.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ