Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
તા. ૧-૮-૧૭.
- પ્રબુદ્ધ જીવન
૭૧
ન (૨) શ્રી મુન
નવસારીના નિકા. શ્રી મુનશી
તે પ્રાંતની ભાષા શીખી લે. આપણાં છોકરાં છોકરીઓ શાન્તિ - ગોરાએ કાળાને રંજાડે છે; હિટલરના વખતમાં જર્મન અને યહુદી નિકેતન જતાં હતાં ત્યારે શું કરતા હતાં? ત્યાં શું અંગ્રેજી માધ્યમ બંને એક જ ભાષા બોલતા હતા ને એક જ માધ્યમમાં ભણતા હતા, હતું? સનાતની લોક સંસ્કૃત શિખવા વારાણસી જાય છે તે શું
છતાં યહુદીઓને ખોડો નીકળી ગયો! કરે છે? વળી એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં સ્થળાંતર કરનાર
(૬) શ્રી મુનશીને બીક લાગે છે કે : “ પ્રાંતીય ભાષાને જો વિદ્યાર્થીઓ કેટલા હશે?
એક માત્ર શિક્ષણના માધ્યમ તરીકે સ્થાપવામાં આવશે તો વિજ્ઞાન (૨) શ્રી મુનશી લખે છે “ વર્તમાન ભારત રાષ્ટ્ર અંગ્રેજી નક્ષેત્રે નજદીકના ભવિષ્યમાં બીજા દેશોની હરોળમાં આવવાની - માધ્યમ દ્વારા અપાયેલા યુનિવર્સિટીના શિક્ષણની જ પેદાશ છે.” આશાને તિલાંજલિ આપવી પડશે.” આવું કહીને, કલ્પીને, લોકોને આજ તે માટું દુ:ખ છે, માટું નહિ મેટામાં મોટું. શ્રી મુનશીએ ડરાવનારા અંગ્રેજી માધ્યમ દ્વારા શીખેલા ખેરખાંઓ છે. કંઈ નહિ “ભારત રાષ્ટ્ર” શબ્દ વાપર્યો છે તે તે ખોટો છે. ખરી વાત તે એ તે એક વર્ષથી દેશની બધી યુનિવર્સિટીમાં અંગ્રેજી માધ્યમ જ છે કે આ વર્ગ બહુ અલ્પસંખ્ય છે. પણ એ જ બોલકણા છે. એ જ ચાલ્યું છે, છતાં આપણે કેમ બીજા દેશોની હરોળમાં આવી શક્યા બધાં સત્તાસ્થાન પચાવી બેઠો છે. બંધારણ ઘડવામાં અને દેશના ' નથી? આપણે તે પાછળ ને પાછળ જ રહીએ છીએ. ખરું કારણ નિયોજનમાં આ જ વર્ગનું વર્ચસ્વ હતું અને તેના માઠાં ફળ આપણે તો એ છે કે આપણે અજીઠું ખાઈને છીએ, પરાવલંબી છીએ, આપણી આજે ભેગવી રહ્યા છીએ. તા. ૧૬-૭-૬૭ ના મૂyત્રમાં શ્રી મૌલિકતા મરી ગઈ છે, આપણે અંગ્રેજીનાં ચશ્માં પહેરી જગતને જયપ્રકાશ નારાયણને લેખ જોવા જેવે છે. અમારી ગુજરાત યુનિ- જોઈએ છીએ. રશિયાએ, જર્મનીએ, જાપાન, અરે સ્વીડન અને વર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તે ગુજરાતી આવશ્યક મનાતું નથી, નર્વે જેવા નાના દેશેએ શું વિજ્ઞાનમાં પ્રગતિ નથી કરી? એ બધા પણ અંગ્રેજી આવશ્યક મનાય છે. આવી વિસંગતિ કોઈને ખૂંચતી અંગ્રેજી માધ્યમ દ્વારા ભણતા હતા? આખી પૃથ્વી પર એનો એક નથી, કારણ અંગ્રેજી પરસ્ત લોકોની બહુમતી છે. આને જ હું અંગે પણ સ્વતંત્ર દેશ છે ખરો જયાં શિક્ષણનું માધ્યમ વિદેશી ભાષા જીની અંધારો કહું છું.
હોય? એક આપણે જ એવા દુર્ભાગી છીએ કે આપણને લાગે છે કે (૩) શ્રી મુનશી આગ્રહ કરે છે, “પ્રાંતીય ભાષા કરતાં જેની
અંગ્રેજી માધ્યમ જશે તો આપણે મરી જઈશું, અને હાય હાય કરીએ માતૃભાષા જુદી છે એવા યુનિવર્સિટીના હજારે અધ્યાપકોની શી. છીએ. શ્રી મુનશીજી જેવા અનેક લકે એ હકીકત ભૂલી જાય છે દશા થશે?” આ તે કેવી દલીલ છે? વસ્તુત: આવા અધ્યાપકો કે અંગ્રેજી માધ્યમને તિલાંજલિ આપવાની છે, ભાષાને નહિ, અંગ્રેજીને હજારો નહિ પણ કોડીબંધ કદાચ હશે. એવા લોકો વળી પિતાને એના સાર્વભૌમ સ્થાનેથી હઠાવવાની છે. અંગ્રેજી જેટલી જવિકસેલી અન્ય જયાં નેકરી કરવી હોય તે પ્રાંતની ભાષા શીખી લે. આપણી પ્રાંતીય
વિદેશી ભાષાએ-જર્મન, ફ્રેન્ચ, રશિયન હવે આપણે શીખવાની
છે. એક જ વિદેશી ભાષાને બદલે ઘણી વિદેશી ભાષાઓ શીખીએ ભાષાઓ શું એટલી બધી અઘરી છે? દલીલ ખાતર સ્વીકારીએ
તે જ ખરો વિકાસ થાય. કે દક્ષિણની ભાષાઓ ઉત્તરમાં રહેતા ભારતી માટે અઘરી છે, તે
0 (૭) આજે પણ આપણા વિદ્યાર્થીઓ જર્મન જઈ જર્મનપણ છેક ઉત્તરમાંથી છેક દક્ષિણમાં અધ્યાપને માટે જનારો વર્ગ
ભાષામાં શીખી એન્જિનિયરિંગની કે અન્ય ડિગ્રી લાવે છે; ઝેકકેટલે? અને જો બધી ભાષાઓ નાગરી લિપિમાં લખાવા માંડે તે વાકી જઈ પીએચ. ડી. થાય છે; ફ્રાન્સ જઈ ફ્રેન્ચમાં મહા કોઈ પણ પ્રાંતની ભાષા કામચલાઉ શીખવા માટે છ મહિનાથી
નિબંધ લખી પીએચ.ડી. લઈ આવે છે. અંગ્રેજી માધ્યમ નહિ લાંબો સમય ન લાગે. શ્રી મુનશીની કાલ્પનિક ભીતિએને વિચાર
હોય ત્યારે પણ છ સાત મહિનામાં ખપ પૂરતું અંગ્રેજી શીખી લઈ
આપણા વિદ્યાર્થી ઈંગ્લેન્ડ, અમેરિકા જઈ એને ઉપયોગી ડિગ્રી કરું છું ત્યારે મને સ્વ. મહારાજા સયાજીરાવ યાદ આવે છે. કેટલા
લઈ આવશે. તે માટે સમસ્ત વિદ્યાર્થી જગત પર વિદેશી માધ્યમ દીર્ધદર્શી એ મહાપુરુષ હશે! એમના રાજયમાં મરાઠીભાષી લોકો ઠોકી બેસાડવાની જરૂર નથી. ઓછા ન હતા, છતાં એમણે વહીવટની અને કૅર્ટની ભાષા
(૮) મારા નમ્ર મત મુજબ તે એક દસ વર્ષ આપણે બહાગુજરાતી જ રાખી. વડોદરા રાજયના મરાઠીભાષી અમલદારે
રની બધી જ મદદ–અનાજની, પૈસાની, માણસેનીબંધ કરી અને વકીલે શું કરતા હતા? એમણે કલ્પિત કે ખરી કાંગરોળ દઈએ, કોઈ પરદેશીઓને દેશમાં પેસવા દઈએ નહિ અને આપણા ન મચાવી, પણ ગુજરાતી અપનાવી લીધી.
એક પણ વિદ્યાર્થીને પરદેશ મેકલીએ નહિ તે આખા દેશની (૪) શ્રી મુનશી પૂછે છે, “ભારતના વિવિધ ભાગમાં થતી
સિકલ ફરી જાય. દેશ સ્વાવલંબી બને, વિકાસ ઝડપથી વધે, અને વિદ્યાર્થીઓની હેરફેરનું શું થશે? અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ મૌલિકતા પાંગરે. પરંતુ આવી હિંમત આપણી સરકાર કે આપણા અને કૈલેજોના વિશાળ તેંત્રનું શું?” આને ઉકેલ તો સ્પષ્ટ અને વહીવટકર્તાઓ બતાવી શકવાના નથી, કારણ આપણે લઘુતાગ્રંથિથી સરળ છે. જે મધ્યસ્થ સરકારમાં હિંમત હોય તો આ બધી શાળા- પીડાઈએ છીએ. શ્રી મુનશી જેવા વિચક્ષણ અને બહુશ્રુત પુરુષ એને કહી દેવું જોઈએ કે અંગ્રેજી માધ્યમ (ભાષા નહિ, તે યાદ એટલું કેમ નથી સમજતા કે સાચું જ્ઞાન અંતરમાંથી ઊગે છે, રહે) ને તિલાંજલિ આપી તેને સ્થાને હિંદી દાખલ કરે. સ્થળાંતર બહારથી આવતું નથી–શું વ્યકિતમાં કે શું પ્રજામાં. પરંતુ આપણને કરતા વિદ્યાર્થીઓ આવી શાળા કૈલેજમાં ભણે. પરંતુ મધ્યસ્થ તે આપણામાંય વિશ્વાસ નથી ને ભગવાનમાં ય વિશ્વાસ રહ્યો નથી. સરકારમાં અંગ્રેજીપરસ્ત અધિકારીને બેઠા હશે ત્યાં સુધી આવી
૯) અને છેલ્લે એક પાયાને કે. ન : આપણે વિકાસ વિકાહિંમત સરકાર બતાવે એવી આશા નથી.
સની બમે મારીએ છીએ, પણ અત્યારું વિજ્ઞાને જે આંધળી દોટ (૫) મારા નમ્ર મત મુજબ શ્રી મુનશી ભાષાવાદ અને પ્રાંત
મૂકી છે તે શું વિકાસ છે? તીરકામઠામાંથી બંદૂક અને તેપ, પછી વાદ એક જ છે એમ માનીને ચાલે છે. પ્રાંતવાદમાં ભયસ્થાને બોમ્બ અને ઍટમ બંમ્બ-એ શું વિકાસ કે ઉત્ક્રાંતિ છે? અરે તે અનેક છે, પણ તેથી ભાષાને દોષ દેવો તે યોગ્ય નથી. અત્યારે દેશમાં વિકાસ તે હિસાને હોય કે અહિંસાને? માનવાતા હોય કે બર્બરતાને? જે ઝઘડા છે તેના મૂળમાં સત્તાભ લાગે છે. બાકી ઈન્દોર ગ્યા- આપણે જેને વિકસિત દેશે કહીએ છીએ તે જ બધાં હથિયારો લિયરને ઝઘડે કે સૌરાષ્ટ્ર-ગુજરાતને ઝઘડે કે ભાવનગર - રાજ- બનાવે, નાના નાના દેશોને વેચે, અને યુનમાં બેઠાં બેઠાં શાંતિની કોટને ઝધડો એ કંઈ ભાષાવાદનું પરિણામ નથી. વળી શ્રી મુન- ડાહી ડાહી વાત કરે. આ વિકાસ છે? આપણને દારૂબંધી બિનશીના જેવી વિચારસરણી ધરાવનારા એમ માનતા લાગે છે કે આખા જરૂરી લાગે, બ્રહ્મચર્ય અઘરઅશકય—અવ્યવહારુ લાગે એ શું દેશમાં એક જ ભાષા અને એક જ માધ્યમ હોય (પણ આ ભાષા
વિકાસ છે? અંગ્રેજી માધ્યમ છોડી દેવાથી આ પ્રકારના વિકાસમાંથી અને આ માધ્યમ અંગેની શા માટે ? fટ્ટી કેમ નહિ? તેઓ આપણે પાછા પડી જઈશું–જો કે પડીશું એ ભય મિથ્યા છે– તે સંગી જ ઈષ્ટ માનતા લાગે છે.) તે દેશમાં ઝઘડા ન થાય.
તે પણ શી હાનિ થવાની છે? મને આમાં વિચારદોષ લાગે છે. અમેરિકન હબસી અને અમેરિકન લખાણ લાંબાઈ ગયું છે તેની ક્ષમા યાચું છું. ગેરે એક જ ભાષા બોલે છે અને એક જ માધ્યમમાં ભણે છે, છતાં અમદાવાદ, તા. ૨૬-૭-૬૭
આપને કાંતિલાલ
દિશા અને રવ ગાનશીની કાપીના છ મહિના
લય,