Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
તા. ૧૬-૮-૧૭
પ્રબુદ્ધ જીવન
અર્ધનારીશ્વર ' (૧૯૬૫ ના ઓગસ્ટ માસના “નવનીત'માંથી સાભાર ઉધૂત) એમ કહેવાય છે કે બ્રિટનની પાર્લામેન્ટ બધું જ કરી શકે છે, જેવાં નાનાં પ્રાણીની ભૂમિકા સુધી જોડાં ઊભાં થયાં અને એ સિવાય કે સ્ત્રીને પુરુષ અને પુરુષની સ્ત્રી. પરંતુ પૃથ્વી પરની કોઈ દરેક યુગલમાંથી મૈથુની સૃષ્ટિરૂપે પ્રાણીમાત્ર ઉત્પન્ન થયાં. પણ સત્તા કરતાં મહાન નેવી કોઈ માનવથી ઊંચી સત્તા છે, જે આ જ વાત ઉપનિષદો ઉપરાંત કેટલાક બ્રાહ્મણ ગ્રંથોમાં પણ
એક જુદા રૂપે દર્શાવવામાં આવી છે. જેને આપણે સામાન્ય રીતે આ પણ કરી શકે છે અને ઘણી વખત કરે પણ છે.
પુરુષ અને સ્ત્રી સ્વરૂપે નિર્દિષ્ટ કરીએ છીએ તે જ બાબતને આપણે ઘણી વાર એવા સમાચાર વાંચીએ છીએ કે જાતિ
આ ગ્રંથો અગ્નિ અને સોમ શબ્દો વડે ઉલ્લેખ કરે છે અને કહે પલટો થવાને કારણે કોઈ સ્ત્રીમાં પુરૂષનાં અથવા કોઈ પુરપમાં છે કે આખું જગત એ બે માંથી જ ઉત્પન્ન થયું છે, નિષોસ્ત્રીનાં જાતીય લક્ષણોને આવિર્ભાવ થયો. આવી ઘટના કંઈ માત્ર મામા ના ! પુરુષતત્ત્વ આય છે, ઐતત્ત્વ સૌમ્ય છે. એ
બંનેનાં મિલન દ્વારા જ આકૃતિઓનું નિર્માણ શકય બને છે. સજીવ હાલમાં જ બને છે એવું નથી. છેક મહાભારતકાળમાં પણ આમ
અને નિર્જીવ બંને પ્રકારની આકૃતિઓની સૃષ્ટિની બાબતમાં આ જ બનતું હતું એમ શિખંડીના નોંધાયેલા કિસા પરથી જાણવા મળે છે.
સિદ્ધાંત રહે છે. માનવ અને પ્રાણીઓ તથા જીવજંતુઓ તો હવે પ્રશ્ન એ છે કે આમ બનવાનું કારણ શું હશે. એને જવાબ સ્પષ્ટપણે જ આ બે તવેના જોડાણ દ્વારા ઉત્પન્ન થાય છે. પરંતુ આપતાં પહેલાં આપણે ઘણી વાતોને ખુલાસો કરવો પડશે. વનસ્પતિઓની બાબતમાં પણ એમ જ બને છે. ફ,લમાં રહેલા
પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસર દ્વારા નીચે રહેલા ગર્ભાશયમાં જ્યારે આજનું જીવનવિજ્ઞાન આપણને કહે છે કે જ્યારે સ્ત્રીપુરુષને
સિંચાય છે ત્યારે બીજની ઉત્પત્તિ થાય છે. આમ આખી વનસ્પતિસંયોગ થાય છે ત્યારે પુરુષત્વયુકત જીન્સ જો વધુ પ્રભાવી હોય
સૃષ્ટિ મિથુનજન્ય જ છે. નિર્જીવ પદાર્થો જે ભૌતિક દ્રવ્યમાંથી અને સ્ત્રીતત્ત્વ-કિત જીન્સ નિપ્રભાવી હોય તે ગર્ભમાં
ઘડાય છે તેમાં પણ મૂળમાં સ્ત્રી અને પુરુષ તો છે જ. આજનું રહેલું બાળક પુરુષ થાય અને જો એનાથી ઊલટું હોય તો બાળક સ્ત્રી થાય. પરંતુ દરેક સંતાનની અંદર બંને પ્રકારનાં
સાયન્સ આપણને કહે છે કે સમસ્ત જડતત્ત્વનું નિર્માણ શકિતમાંથી
થાય છે અને એ શકિત વિદ્ય ત શકિત છે. હવે આ વિધુત શકિતનાં જીન્સ પહેલાં તો હોય જ છે. તેમાંનાં જે પ્રભાવી હોય તે નિપ્રભા
બે સ્વરૂપ છે: એક પુરુષરૂપ (પંઝિટિવ) અને બીજું સ્ત્રીરૂપ વીને દબાવી દે છે, અને જેમ બળવાન મલ્લ નિર્બળને તાત્કાલિક રીતે નિષ્ક્રિય બનાવી દે છે, તેમ એ નિમ્રભાવી જીન્સની બાબતમાં
(નેગેટિવ). જડતત્ત્વના ઘડાયેલા દરેક પદાર્થના મૂળ આરંભક દ્રવ્યરૂપ
પરમાણુઓ પણ વિદ્યુતના આ બેવડા સ્વરૂપને કારણે જ પ્રટન પણ બને છે. પણ એનો અર્થ કંઈ એમ નથી કે તેમનો વિનાશ થઈ ગયો હોય છે. આથી કેટલીક વાર સમય આવે ત્યારે
અને ઈલેક્ટ્રોન એવાં બે રૂપમાં બની જાય છે. તેઓ પાછાં સક્રિય અને સતેજ બની જાય છે અને પોતાનું સ્ત્રી અને પુરુષ વચ્ચે જે પરસ્પરનું આકર્ષણ છે તે પણ માત્ર સ્વાભાવિક કાર્ય કરવા મંડી પડે છે. તેઓ આમ સક્રિય કયારે સજીવ સૃષ્ટિમાં જ નથી, પરંતુ નિર્જીવ લેખાતા પ્રોટેન અને ઈઅને કઈ વ્યકિતમાં થાય છે તે હજી પૂરેપૂર જાણવા મળ્યું નથી.
ક્ટ્રોન વચ્ચે પણ છે. આ આકર્ષણનું કારણ એ છે કે દરેક પ્રાણી પરંતુ એમ લાગે છે કે પ્રભાવી-નિપ્રભાવીપણામાં પણ માત્રાભેદ
અને પદાર્થમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાની કામના સ્વાભાવિક છે; આથી હોવો જોઈએ અને જો કોઈ કિસ્સામાં એ બે વચ્ચે ફરક નામને જ હોય, દાખલા તરીકે પ્રભાવી જીન્સ એકાવન ટકા બળવાળાં અને
કોઈની અંદર જે કંઈ ન હોય તેના પ્રત્યે એની વૃત્તિ થાય. નિષ્ણભાવી ઓગણપચાસ ટકા બળવાળાં હોય, તે તેમની વચ્ચેનું સ્ત્રી અને પુરુષ એક જ આત્માનાં બે અડધિયાં છે, અંતર કોઈક કારણે વિલુપ્ત થઈ જતાં અમુક ઉમરે જાતિપલટો શકય
બૃહદારણ્યક ઉપનિષદ્ જેમ કહે છે તેમ ‘અર્ધબુગલ’ છે અર્થાત બનતું હોય છે.
એક જ દાણાની બે ફાડ છે. પછીના જમાનામાં જેમ કહેવાતું - આપણા પ્રાચીન જ્ઞાન અનુસાર એમ જણાય છે કે ભૌતિક વિશ્વમાં સર્વત્ર મૈથુની (અથવા સ્ત્રી-પુરુષના સંયોગ દ્વારા થનારી)
આવ્યું છે તેમ એકબીજાના અધગ છે, પૂરક છે. દરેક પોતે અર્ધ સૃષ્ટિ છે. અને શું સજીવ કે શું નિર્જીવ –બધી જ સૃષ્ટિ સ્ત્રીતત્ત્વ
હોવાથી જ પિતાના બીજા અધ પ્રત્યે આકર્ષાય છે અને એની સાથે અને પુરુષતત્ત્વના મિલન દ્વારા જ શક્ય બને છે. આથી તો છેક પોતાના જોડાણ વડે આખું અથવા પૂર્ણ થવા ચાહે છે. પરાત્પર બ્રહ્મથી માંડીને સ્થળમાં સ્થૂળ સ્થાવર યોનિ સુધી બધું જ આ જ ખ્યાલ આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્ધનારીશ્વરની યુગલસ્વરૂપ છે એમ પ્રાચીનો કહેતા હતા. બ્રહ્મ અને માયા, એ કપના દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. અર્ધનારીશ્વર શિવ અને જોડકું પરાત્પર અથવા વિશ્વાતીતમાં પણ તેમણે આપણને બતાવ્યું પાર્વતીનું યુગલ સ્વરૂપ છે. ચિત્રકારો અને શિલ્પીઓ એની પ્રતિમામાં છે; તેમ જ ઈશ્વર અને શકિત (અથવા ઈશ્વરી)નું યુગલ વિશ્વાત્મક શરીરનું સમસ્ત જમણું અંગ શિવનું અને ડાબું અંગ પાર્વતીનું દર્શાવે ભૂમિકા ઉપર અને પુરુષ અને પ્રકૃતિનું જોડકું વ્યકિતગત ભૂમિકા છે. પરંતુ આ તો માત્ર કલાકારની કલ્પના છે. મૂળમાં તે આના કરતાં ઉપર તેમણે દર્શાવ્યું છે. ઉપરાંત જગતની રચના કરનારાં જે દિવ્ય કિંઈક જુદી જ વાત રહેલી હતી. એક જે શરીરના બે વિભાગો, તરો અથવા સત્વે છે તેમની અંદર પણ આ સ્ત્રીપુર ભાવ જમારું અને ડાબું અંગ કંઈ પુરુષ અને સ્ત્રી નથી. પુરુષ અને
સ્પષ્ટપણે તેમણે રજૂ કર્યો છે. આ જ બધાં દેવ-દેવીઓનાં યુગલે- સ્ત્રીત તો શરીરનાં અંગેઅંગમાં, કોશેશમાં, અણુએ અણુમાં રૂપે આપણી સમક્ષ આવે છે, જેમાં સર્જક ત બ્રહ્મા અને સર- વ્યાપક છે. જેમ આજનું જીવનવિજ્ઞાન બતાવે છે તેમ અને પ્રાચીનસ્વતીની જોડરૂપે, પાલક સર્વે વિષ્ણુ અને લક્ષ્મીની જોડરૂપે અને કાળના રહસ્યો જાણતા હતા તેમ, જ્યાં પુર,વતત્વ પ્રભાવી હોય સંહારક સો શિવ અને કાકીની જોડરૂપે મુખ્ય છે. પરંતુ આ ત્રણ કે ત્યાં પાછળ સ્ત્રીતત્ત્વનિ પ્રભાવી સ્વરૂપે રહેલું જ હોય, અને જ્યાં યુગલે તે પુરાણકાળના સાહિત્યમાં જોવા મળે છે. વેદકાળમાં પણ સ્ત્રીતત્ત્વ પ્રભાવી હોય ત્યાં પુરાતત્વ નિખ્રભાવી સ્વરૂપે એની એવાં જ યુગલને, અગ્નિ અને આગ્નેયી, ઈંદ્ર અને ઈંદ્રાણી પાછળ રહેલું જ હોય. અથવા શચિ વગેરેને ઉલ્લેખ છે.
અર્ધનારીશ્વરની પાછળ આ જ સત્ય રહેલું છે. શિવ આમ તે ઉપનિષદ તે કહે જ છે કે આત્મા સૃષ્ટિ પૂર્વે એ જ હતું સંન્યાસી છે અને ઉપભોગથી પરાડુંમુખ છે. પરંતુ તે પાર્વતીને અને એ એકાકીને ગમતું નહોતું. આથી એણે બીજાની ઈચ્છા કરી, પિતાની અર્ધગના તરીકે સ્વીકારે છે. જગતમાં બધું જ જ્યાં યુગલઅને એણે “જાયા” (પત્ની)ને સર્જી. બીજું એક ઉપનિષદ પણ આ
સ્વરૂપ છે ત્યાં કોઈ પણ સત્ત્વ આ આકર્ષણમાંથી છટકી શકે એમ
નથી. મૂળમાં જ જ્યાં પરમ તત્ત્વમાં બ્રહ્મ અને માયાનું યુગલ છે જ વાત દર્શાવ્યા બાદ આગળ કહે છે: આત્માએ પોતાના સ્વરૂ
ત્યાં એમાંથી આવિર્ભત થયેલી સૃષ્ટિ એનાથી જુદા રૂપની કેવી રીતે પના જ બે વિભાગ ક્ય. એ બે વિભાગ તે સ્ત્રી અને પુર ૫. એ હોય? બંનેએ દરેક ભૂમિકા પર પોતાની ક્રીડા આરંભી. માનવભૂમિકા પર આજનું જીવનવિજ્ઞાન આપણને કહે છે કે આ સ્ત્રીપુ૨,૫એક પતિ બન્યા અને બીજી પત્ની બની, એમના મિથુનમાંથી મનુષ્યો
ભાવ કંઈ આખા યે જગતમાં સર્વત્ર આપણને નજરે પડતો નથી.
ઍમિલા અને કેટલાક પ્રકારના મેં કટિરિયા જેવા જંતુરમાં આ જમ્યા. બીજી ભૂમિકાઓ પર એક વૃષભ બને તો બીજી ગાય
બંને તો એક જ વ્યકિતગત જંતુમાં એકસાથે જોવા મળે છે અને બની, એક ઘોડો બન્યો તો બીજી ઘોડી બની. એ રીતે છેક કીડી તેથી તેને આ સામાન્ય નિયમના અપવાદ છે. બીજા શબ્દોમાં