Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 186
________________ પ્રબુદ્ધ જીવન તો, ૧-૯-૧૭ શ્રી મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિઓને આર્થિક સિંચન આપે નમ્ર નિવેદન સુજ્ઞ બંધુ/ ભગિની, બાર મહિનાના ગાળે આપણે ફરી ભેગા થઈએ છીએ અને આપને અને અમને આનંદ છે. પર્યુષણ પર્વ દરમ્યાન ચાલતી આપણી આ જ્ઞાન–ચાત્રા વર્ષોથી ચાલે છે. આપમાંનાં ઘણાખરા જૂના મિત્રો છે, જયારે સારી સંખ્યામાં નવા મિત્રો પણ આ વ્યાખ્યાનમાળામાં રસપૂર્વક ભાગ લેતા થયા છે અને નિયમિત આવે છે. આ વ્યાખ્યાનમાળાને એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને એનું કારણ વિશિષ્ટ કોટીના વકતાઓ અને શિક્ષિત, સંસ્કારી શૈતા. અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જ્ઞાનપર્વમાં આપણે કંઈક નવું જ સાંભળીએ છીએ અને આ આપણને સાંભળવું ગમે છે - કારણ આ આપણા હૃદયને સ્પર્શ છે. આ નવ દિવસમાં આપણને અનેક દિશામાંથી પ્રકાશ મળે છે જે પ્રસન્નતા લાવે છે - કંઈક અજબ અનુભૂતિ કરાવે છે: ‘બસઆજ સાંભળવું હતું.’ ‘બસ, આજ આજ’ આમ કઈ દિવ્ય સંવેદન આપણને સ્પર્શી જાય છે: જ્ઞાનયાત્રાની આ ફલશ્રુતિ છે. . પણ, સાથે સાથે, શેડી અંગત વાતે પણ આપણે કરવી જોઈએ, અમારે આપને કહેવી જોઈએ.. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા આડત્રીસ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જીવન'; સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય અને વૈદ્યકીય રાહત; વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલને, વાર્તાલાપ અને નાના મોટા શૈક્ષણિક પ્રવાસ વિગેરે પ્રવૃત્તિ ચલાવે છે. આમાં વાચનાલય અને પુસ્તકાલયને મળતા દાનને કરવેરા - મુકિતનું પ્રમાણપત્ર મળેલ છે. આ બધી પ્રવૃત્તિ પાછળ સારો એવો ખર્ચ આવે છે અને ઉત્તરોત્તર ખર્ચ વધતો જાય છે, પણ શ્રદ્ધા એ એક મોટી મૂડી છે, મટી શકિત છે. અમે શ્રદ્ધા રાખી છે અને આપે અમને કદિય નિરાશ કર્યા નથી. અને એ જ શ્રદ્ધા સાથે બાર મહિનાના ગાળે ફરી એક વાર અમે આપનાં ઉદાર અને સહૃદયી દિલનાં દ્વાર પાસે થેલી લઈને આવ્યા છીએ. જેટલું વધારે આપશો એટલું વધારે અમારા કાર્યને જોર મળશે. આટલું જ આપને અમારે કહેવું છે અને આપનાં પ્રેરક જવાબની અપેક્ષા રાખીએ છીએ. ચીમનલાલ જેઠાલાલ શાહ ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, સુબોધભાઈ એમ. શાહ મુંબઈ-૩, મંત્રીરને, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વર્ષાવ્યાખ્યાનમાળા માટુંગા-વ્યાખ્યાનમાળા ઘાટકોપર નાગરિક મંડળ તરફથી ઘાટકપર ખાતે તા. ૩૧ મુંબઈ માટુંગા ખાતે શ્રી ગુજરાતી કેળવણી મંડળ તરફથી ઑગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયેલી તા. ૩૧મી ઓગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ સાત દિવસ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે: વિષય માટે શ્રી સમતાબાઈ સભાગાર (૭૮ અ, રફી અહમદ કીડવાઈ રોડ વકતા ૩૧ આચાર્ય રામપ્રસાદ બક્ષી લોકગીતને આસ્વાદ ઉપર)માં જાયેલી વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે: ૧ શ્રી મેહનલાલ મહેતા (સોપાન) વર્તમાન પરિસ્થિતિ. સમય વ્યાખ્યાતા વિષય ૨ શ્રી પુત્તમ કાનજી (કાકુભાઈ) જીવનનિષ્ઠા. ,, પંડિત બેચરદાસ ધાર્મિક અને સામાજિક ૩૧ રાત્રે ૯ શ્રી કરસનદાસ માણેક સાંસ્કૃતિક કટોકટી પ્રશ્ન શ્રી મનુભાઈ શાહ આપણી સામાજિક શ્રી કરસનદાસ માણેક આખ્યાન અને આર્થિક ક્રાન્તિ ૪ આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક ' ટૅલ્સટોયની જીવનદષ્ટિ ૫ શ્રીમતી મૃણાલિની દેસાઈ લોકશાહી શ્રી ચીમનલાલચ. શાહ લોકમાન્ય તિલક ૬ માનનીય ટી. એસ. ભારદે અહિસાકલ્પનાવિકાસ ૩ બપેરે ૩-૩૦ મહાસતી પ્રમેહસુધા જીવનની કળા ૭ શ્રી જમુભાઈ દાણી નવયુગની ધર્મભાવના ૪ રાત્રે ૯ પંડિત શિવશમાં આરોગ્ય, ધર્મ, આનંદ સ્થળ: હિંદુ સભા હોલ, સ્ટેશન સામે, ઘાટકોપર, ૧૧ , ફાધર સી. જી. વાલેસ યુવાનનું ઘડતર સમય: રાતના ૯-૦૦ થી ૧૦-૧૫. શ્રી મધુરીબહેન શાહ બાળકની કેળવણીના વિવિધ પાસા સભ્યો માટે યોજાયેલી મિલન-સમારંભ ૭ સવારે ૧૦ શ્રી ધૈર્યબાળા વેરા જીવનમાં અભિરુચિ તા. ૮મી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતી પથુપણ ૭ રાત્રે ૯ શ્રી મેહનલાલ મહેતા ધર્મ અને રાજકારણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના (સાપાન) પ્રમુખ શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલા તથા વ્યાખ્યાતાએ સાથે સંઘના સભ્યનું તા. ૯મી સપ્ટેમ્બર શનિવારે સાંજના વિષયસૂચિ પૃષ્ટ ૬ વાગ્યે મજીદ બંદર રોડ ઉપર આવેલ ધી બેબે ગ્રેન ડીલર્સ જૈન ધર્મનું હાર્દ : ગણેશ લાલવાણી ૮૫ એન્ડ સીડઝ મરચન્ટ એસેસીએશનના સભાગૃહમાં મિલન- પૂરવણી: સ્યાદ્વાદ એટલે શું? વસતલાલ કાન્તિલાલ સમારંભ યોજવામાં આવેલ છે. આ પ્રસંગે પર્યુષણ વયાખ્યાન ઈશ્વરલાલ માળાના અવસર ઉપર પધારેલા વીસનગર ગર્લ્સ કૈલેજના ડે. પદ્મનાભ જૈનીને વાર્તાલાપ પરમાનંદ આચાર્ય શ્રી પ્રતાપરાય ટોલિયા, પદ તથા ભજને શ્રી નરેન્દ્ર નથવાણી-સન્માન સંમેલન સંભળાવીને સભ્યનું મને રંજન કરશે. સર્વે સભ્યોને સર મણિલાલ નાણાવટીનું પ્રેરક પ્રવચન . સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે. સ્વ. શેઠ અંબાલાલ સારાભાઈ: હેમેન્દ્ર દિવાનજી મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ થોડાંક સમરસે. પગથિયાં ૯૧ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262