Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 243
________________ તા. ૧-૧૨-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૫૩ ક શ્રીમદ્ રાજચંદ્ર અને તેમનું જીવનકાર્ય કરી . (૧૭ મી ઓક્ટોબર – શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી દિને સાત વર્ષની ઉમ્મરે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા. તેમની સાંજના સાતથી સવાસાતના ગાળામાં પ્રસારિત કરવા માટે શ્રીમદ્ સ્મરણશકિત એટલી બધી તીવ્ર હતી કે એક વાર કાંઈક વાંચે કે રાજચંદ્ર અને તેમના જીવનકાર્ય અંગે વાર્તાલાપ તૈયાર કરવા લ સાંભળે તો તેમને તે યાદ રહી જતું. એક માસમાં લેખનવાંચન ઈન્ડિયા આકાશવાણી – મુંબઈ કેન્દ્ર તરફથી નિમંત્રણ મળ્યું. તે અને આંક તેમણે પૂરાં કર્યા. બે વર્ષમાં સાત ચેપડી જેટલો અભ્યાસ માટે તૈયાર કરેલી મૂળ નોંધ જેને ત્યાર બાદ ૧૪ મિનિટની સમય- તેમણે કરી નાખે. તેર વર્ષની વયે તેઓ અંગ્રેજીનો અભ્યાસ કરવા મર્યાદા મુજબ ટુંકાવવી પડી હતી તે, અલબત્ત, ઑલ ઈન્ડિયા માટે રાજકોટ ગયેલા. ત્યાં કેટલો વખત રહ્યા અને કેટલું ભણ્યાં આકાશવાણી, મુંબઈ કેન્દ્રના સંચાલકની અનુમતિ પૂર્વક નીચે તે અંગે ચક્કસ માહિતી મળતી નથી. પણ બાવીસમા વર્ષ દરમિયાન આપવામાં આવે છે. પરમાનંદ) લખેલા એક પત્ર ઉપરથી માલુમ પડે છે કે તેમણે અંગ્રેજી ભાષાના - આજની કાર્તિકી પૂર્ણિમાનો મંગળ દિવસ શ્રીમદ્ રાજચંદ્રના જ્ઞાનમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ કરી નહોતી. જન્મશતાબ્દી દિન છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં આ મહા - ચૌદમા વર્ષે, તેમના પિતાની વ્યાજવટાવની દુકાને તેઓ પુરુષે આપણી આ દુનિયા ઉપર જન્મ ધારણ કરે. તેમણે ગાંધી- બેઠા. નાનપણથી જ વ્યવહારમાં નીતિ - ધર્મ ઉપર તેઓ ખૂબ જીના ધાર્મિક જીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે હાઈને ભાર મૂકતા આવ્યા હતા. આ સંબંધમાં તેઓ જણાવે છે કે, “પિતાની તેમનું નામ ગાંધીજીના નામ સાથે જોડાયેલું છે અને તે રીતે તેમને દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો રાષ્ટ્રીય નહિ પણ આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. આમ વાંચ્યાં છે; રામ ઈત્યાદિનાં ચરિત્ર ઉપર કવિતાઓ રચી છે. છતાં પણ તેમનું ભાપામાધ્યમ ગુજરાતી હતું અને તેમના સંબંધ છતાં કોઈને મેં એ અધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં અને કાર્ય સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈના મોટા ભાગે જૈન સમાજ છું અદકું તોળી દીધું નથી એ મને ચોક્કસ સાંભરે છે.” આ પૂરતાં સીમિત અને મર્યાદિત હતાં. આ કારણે સામાન્ય પ્રજાજને લખાણ એ પણ સૂચવે છે કે તેમના આ વ્યાપારવ્યવસાય સાથે તેમના વિષે બહુ ઓછી માહિતી ધરાવે છે. તેમનું વાંચન, મનન, ચિંતન, અને લેખન સતત ચાલતું જ રહ્યું હતું. - આજના આ વિવેચનને આશય એ મહાપુરુષના અસા- તેઓ માત્ર લેખક નહોતા; કવિ પણ હતા. નાનપણથી જ માન્ય અધ્યાત્મપરાયણ જીવનની કેટલીક માહિતી કરવાને તેમને કાવ્યરચના સહજ હતી. આઠ વર્ષની ઉમ્મરે તેમણે ૫,૦૦ અને તેમના જીવનકાર્યને પરિચય કરાવવાનો છે. કડીએ રચેલી કહેવાય છે અને નવા વર્ષની ઉંમરે કહેવામાં આવે તેમને જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા વવાણિયા છે કે તેમણે રામાયણ અને મહાભારત પદ્યમાં રચ્યાં હતાં. ગામમાં વિ. સં. ૧૯૨૪ ના કાર્તક સુદ ૧૫ ના રોજ - ઈ. સ. સમય જતાં તેમણે અનેક ગ્રંથો લખ્યા અને પદ્યરચનાઓ કરી ૧૮૬૭ ના ઑકટોબર યા નવેમ્બરમાં – થયેલું. તેમના પિતામહનું અને તે દ્વારા અનેક લોકોને તેમણે જીવનદર્શન - માર્ગદર્શન કરાવ્યું. નામ પંચાણભાઈ મહેતા હતું અને તેઓ વહાણવટાને અને સાથે - વિક્રમ સંવત ૧૯૪૦ (ઈ. સ. ૧૮૮૪) ના અરસામાં સાથે વ્યાજવટાવને ધંધો કરતા હતા. વળી, તેઓ મોટા કૃષ્ણ- તેમનામાં બીજી એક અદ્ ભુત શકિતનું આપણને દર્શન થાય ભકત હતા. પિતાનું નામ રવજીભાઈ મહેતા હતું. તેઓ પણ વૈષ્ણવ છે. એ દિવસેમાં મેરબીમાં શાસ્ત્રી શંકરલાલ મહેશ્વર ભટ્ટ અષ્ટાસંપ્રદાયના અનુયાયી હતા. માતુશ્રી દેવબાઈ પીયરપક્ષે જૈન વધાનના પ્રયોગ કરી બતાવતા હતા. વળી એ જ સમય દરમિયાન હતાં અને શ્રીમદ્ રાજચંદ્રના કુટુંબમાં તેઓ જૈન સંસ્કાર સારા મુંબઈમાં શ્રી ગટુલાલજી મહારાજ પણ એથી વધારે મોટી પ્રમાણમાં લાવ્યાં હતાં. અને તેમની શ્રીમદ્ રાજચંદ્રના બાળઉછેર સંખ્યામાં અવધાને કરી બતાવતા હતા. અવધાન એટલે અનેક ઉપર ઘણી મોટી અસર પડી હતી. શ્રીમદ્ ના હુલામણાનું નામ ક્રિયાનું ચિત્તમાં એક સાથે અવધારણ કરવું અને તેને લગતા ‘લક્ષ્મીનંદન’ પાડવામાં આવ્યું હતું. પણ ચાર વર્ષની ઉમ્મરે તે જવાબ તત્કાળ આપવા. એ જમાનામાં આવી ચમત્કારી શકિતનામ બદલીને ‘રાયચંદ' નામ રાખવામાં આવ્યું હતું. તેમના જીવન વાળા આ બે જ પુરુષેની લોકોને જાણ હતી. આ કાંકરલાલ મહેદરમિયાન, તેઓ “રાયચંદભાઈ” ના નામથી ઓળખાતા હતા. શ્વરનાં અવધાને શ્રીમદે મેરબીમાં જોયાં અને એ અવધાનની આગળ જતાં તેમના ભકતોએ અને અનુયાયીઓએ તે નામનું પ્રક્રિયા તેમને તરત જ આત્મસાત થઈ ગઈ. ત્યાર બાદ શ્રીમદ્ રાજચંદ્ર’ એ મુજબ નવસંસ્કરણ કર્યું છે. શરૂઆતમાં ખાનગી મંડળમાં અને પછી એક યા અન્ય શહેરોમાં તેમના વ્યકિતત્વની વિલક્ષણતા બાળપણ-. જાહેર રીતે તેમણે અવધાનના પ્રયોગો કરી થી જ વ્યકત થવા લાગી હતી. સાત વર્ષની દેખાડવાનું શરૂ કર્યું. ૧૯ વર્ષની ઉંમરે તેમણે વયે તેમના કુટુંબના નિકટ સંબંધી અમીચંદ મુંબઈમાં એક સાથે સે અવધાન કરી દેખાડયાં. નામના એક ગૃહસ્થનું મૃત્યુ થયું. આ ઘટના આ જોઈને મુંબઈમાં વસતે વિદ્રત્સમાજ તેમના એ તેમના ચિત્ત ઉપર અસાધારણ પ્રત્યાઘાત ઉપર ખૂબ મુગ્ધ થયો અને તેમને સુવર્ણચંદ્રક પેદા કર્યો, મૃત્યુ એટલે શું એ પ્રશ્ન તેમના અને ‘સાક્ષાત સરસ્વતીનું બિરૂદ આપવામાં દિલમાં મોટું મન્થન પેદા કર્યું અને આ મન્થન આવ્યું. મુંબઈ હાઈકોર્ટના એ વખતના મુખ્ય માંથી તેમના જણાવવા મુજબ જન્મજન્માન્તરનું ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે આ અવધાને કાંઈક દર્શન તેમને પ્રાપ્ત થયું. તરતમાં આવે જ જોઈને શ્રીમદ્ યુરોપ જવાને અને ત્યાંના બીજો પૂર્વભવસ્મરણને અનુભવ તેમને જૂના લોકોને આ પ્રયોગ કરી બતાવવાનો અનુરોધ કર્યો. ગઢનો કિલ્લે જોતાં થયેલ. આટલી નાની ઉમ્મરે આમ આ અવધાનના કારણે શ્રીમની આવી અનુભૂતિ થવાના પરિણામે તેમના દિલમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠા ખૂબ વધતી ચાલી અને તેમની આત્માના-પુનર્જન્મ વિશે–પુનર્ભવ વિષે-ઊંડી માંગ વધવા લાગી. આ બધું છતાં પણ તેમને એક પ્રતીતિ પેદા થવા પામી હતી. શ્રીમદ્ રાજચંદ્ર દિવસ એમ ભાસ્યું કે સ્મરણશકિતના એક વિશિષ્ટ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262