Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
તા. ૧-૧૨-૧૭
પ્રબુદ્ધ જીવન
.૧૫૭
સ્વભાવ - પરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમના કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે.
- “ આત્મ ભકતા છે'' ' ચોથું પદ : ‘આત્મા ભકતા છે : જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એવે પ્રત્યક્ષ અનુભવે છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાધાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કયાયાદિ (ક્રોધ, માન, માયા, લેભ) કે અકપાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવતે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભેંકતા છે.
“મેક્ષપદ છે પાંચમુ પદ: “મોક્ષપદ છે : જે અનુપચરિત વ્યવહારથી જીવને, કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભકતાપણું નિરૂપણ કર્યું તે કર્મનું ટળવાપણું પણ છે; કેમકે પ્રત્યક્ષ કપાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધ - ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી, તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે.
“મેક્ષને ઉપાય છે.” છઠ પદ: “મોક્ષને ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવાં જ્ઞાન દર્શન (સમ્યગ શ્રદ્ધા), સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે
કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે ' જ્ઞાન, દર્શન, સંયમાદિ માપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપ-મુકિતગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચય રૂપ જાણવા યોગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે . નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના (ઉપદેશ) પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, તે સહેજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કાઈ વિનાશી અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિંત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ-પર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એકતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈઝઅનિષ્ટપણુ પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણુ એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પમ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે.
"હા,
અપૂર્વ અવસર એ કયારે આવશે? . અપૂર્વ અવસર એ કયારે આવશે? બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ક્યારે થઈશું બાહ્યાંતર નિથ જો? વંદે ચક્રી તથાપિ ન મળે માન છે; ભવનાં બીજતણો આત્યંતિક નાશ જે; સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, દેહ જાય પણ માયા થાય ને રોમમાં, સર્વ ભાવ જ્ઞાતી દ્રષ્ટા સહ શુદ્ધતા, વિચરશું કવ મહત્વ પુરુષને પંથ જો. અપૂર્વ લોભ નહીં છો પ્રબળ સિદ્ધિનિદાન જો. અપૂર્વ કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, માત્ર દેહ તે સંયમહેતું હોય જો; અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, તે દહાયુષ આધીન જેની સ્થિતિ છે, દેહે પણ કિંચિત્ મૂછ નવ હોય તો. અપૂર્વ દ્રવ્યભાવ સંયમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ આયુષ પૂણે, મટિ દૈહિક પાત્ર છે. અપૂર્વ દર્શનમેહ વ્યતીત થઈ ઊપજો બેધ જે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદશિતા, મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; માન અમાને વર્તે તે જ સ્વભાવ છે; છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જો. અપૂર્વ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, એકાકી વિચરતે વળી સ્મશાનમાં, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, મુખ્યપણે તે વર્તે દહપર્યત જો; વળી પર્વતમાં વાઘ સિહ સંયોગ જે; પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ છે; ઘર પરિષહ કે ઉપસર્ગભયે કરી, અડોલ આસન, ને મનમાં નહીં બતા શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ પરમ મિત્રને જાણે પામ્યા યોગ છે. અપૂર્વ અગુરુલઘુ અમૂર્ત સહજપદરૂપ . અપૂર્વ સંયમના હેતુથી યુગપ્રવર્તન, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, પૂર્વપ્રયાગાદિ કારણના વેગથી, સ્વરૂપલક્ષે જિઆજ્ઞા આધીન જો; સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જો. ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્તસુસ્થિત જો: તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતીસ્થિતિમાં, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ પંચ વિષયમાં રાગ – દ્રષ વિરહિતતા, એમ પરાજય કરીને ચારિત્રમેહનો, જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, પંચ પ્રમાદે ન મળે મનને #ભ જો; આવું ત્યાં જયાં કરણ અપૂર્વ ભાવ જે; કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ ગણ, શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? વિરચવું ઉદયાધીન પણ, વીતલોભ જો. અપૂર્વ અનન્ય ચિતન અતિશયશુદ્ધ સ્વભાવ છે. અપૂર્વ - અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂર્વ ક્રોધ પ્રત્યે તે વર્તે કોસ્વભાવતા, મેહ-સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, માન પ્રત્યે તે દીનપણાનું માન જો; સ્થિતિ ત્યાં જયાં ક્ષીણમેહ ગુણસ્થાન જો; ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, લભ પ્રત્યે નહીં લોભ સમાન છે. અપૂર્વ પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે. અપૂર્વ પ્રભુભક્ષાએ થાશું તેજ સ્વરૂપ છે. અપૂર્વ