Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
Regd. No. MH. 117 . વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંરકરણ વર્ષ ૨૯ : અંક ૯
મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૬૭, શુક્રવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
“જિન ધર્મનું હાર્દ”: “Essence of Jainism” [આજથી લગભગ બાર મહિના પહેલાં, કલકત્તામાં જૈન ભવન , વળી તીર્થકર એ ધર્મના મૂક સિદ્ધાંતોના રચયિતા અને સર્વોનામની સંસ્થા છે (ઠે. પી. ૨૫, કલાકાર સ્ટ્રીટ, કલકત્તા-૭) તેના પરી સ્મૃતિકાર છે. મંત્રી શ્રી મોતીચંદ ભુરા તરફથી “Essence of Jainism’ આ અવસર્પિણી કાળમાં ભારતવર્ષમાં એવા ચોવીસ તીર્થંકરોએ જેમ
જૈન ધર્મનું હાર્દ –એ નામની અત્યંત સુરુચિપૂર્વક તૈયાર લીધે છે, જેમાં ઋષભદેવ એ પ્રથમ તીર્થંકર હતા. તે માત્ર ધર્મને ઉપદેશ કરવામાં આવેલી અંગ્રેજી પુસ્તિકા મને મળેલી. એ મૂળ આપનાર પ્રથમ તીર્થંકર નહોતા, પણ સામાજિક જીવનના પણ હિંદીમાં શ્રી પુરણચંદ શ્યામસુખાજીએ લખેલી છે; તેને આ પ્રથમ ઘડવૈયા હતા, અને રાજા તરીકે પણ તેઓ પ્રથમ હતા. પાકઅંગ્રેજી અનુવાદ શ્રી ગણેશ લાલવાણીએ કરેલ છે. આ પુસ્તિકા શાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, કૃષિવિઘા, કુમ્ભકારની કળા વગેરે અનેક જીવનવાંચીને મને ઘણો આનંદ થયો. જૈન ધર્મને સંક્ષેપમાં સમજવા વ્યવહારની કળા શીખવનાર તેઓ આદિ પુરૂષ હતા. માટે આ પુસ્તિકા મને બહુ જ ઉપયોગી લાગી. તેને અનુવાદ
ઘણા વર્ષો સુધી ગૃહસ્થ જીવન જીવ્યા પછી તેમણે સંસારત્યાગ કરી આપવા શ્રી મેનાબહેન નરોત્તમદાસને મેં વિનંતિ કરી. આ
કર્યો, તપશ્ચર્યા કરી અને ઉપદેશ આપ્યા. તેઓ પ્રથમ તીર્થંકર હોવાથી અનુવાદ માટે તેમની બે પ્રકારે યોગ્યતા હતી. એક તો તેઓ કુશળ
આદિનાથ કે આદિદેવ તરીકે પણ ઓળખાય છે. અને મહાવીર કે અનુવાદક છે; બીજું જૈન ધર્મના તેઓ સારા જાણકાર છે. તેમણે
જે બુદ્ધના સમકાલીન પણ બુદ્ધથી વયમાં જરા મોટા તે છેલ્લા બહુ હોંશથી અનુવાદ કરીને મને પહોંચાડયો. એક યા બીજા કારણે તીર્થકર હતા. એ અનુવાદ મારી પાસે ઠીક સમય સુધી પડી રહ્યો. આજે જયારે
ચતુર્વિધ સંધનું સ્વરૂપ જૈન સમાજ પર્યુષણ પર્વની ઉપાસનામાં નિમગ્ન છે અને શ્રી.
તીર્થંકરે જે તીર્થની સ્થાપના કરી તેમાં સાધુ સર્વોત્તમ મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા.
મનાય છે. તેણે ઘણું કઠણ અને પરિશ્રમયુકત જીવન જીવવાનું ચાલી રહી છે ત્યારે શ્રી મેનાબહેનને ઉપર જણાવેલ અનુવાદ
હોય છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ-આ પાંચ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું.
મહાવ્રત કહેવાય છે. સાધુએ આ વ્રતનું મન, વચન અને કાયાથી અનુવાદની પ્રસાદમયતા વાંચનારને આલ્હાદનો અનુભવ કરાવે
કડક રીતે પાલન કરવાનું હોય છે. તેણે કરૂણામય અને સર્વ જીવે તેવી છે. સ્વાધ્યાય માટે આ અનુવાદ ખૂબ ઉપયોગી બને તેવો છે.
પ્રત્યે સમભાવપૂર્વકનું જીવન જીવવાનું છે. અહિંસાને અર્થ કોઈ જેઓ જૈન ધર્મના જાણકાર હશે તેમને તેમની જાણકારી તાજી કર
જીવને વધ કે પ્રાણહાનિ ન કરવી એટલે જ નથી. કોઈને શારીરિક વામાં આ અનુવાદ મદદરૂપ થશે. જેમાં જૈન ધર્મની વિચારસરણીથી
કે માનસિક કષ્ટ પહોંચાડવું તે પણ હિંસા જ છે. સાધુ આવા પ્રકારની પરિચિત નહિ હોય તેમને આ અનુવાદ દ્વારા જૈન ધર્મને સંક્ષેપમાં
હિંસાથી દૂર રહે, એટલું જ નહિ પણ, કોઈ જીવને વધ થાય કે પરિચય પ્રાપ્ત થશે. જિજ્ઞાસુ માટે આ નિબંધ પાઠયપુસ્તક જેવો છે.
કષ્ટ પહોંચે એવું કામ કરવાને બીજાને આદેશ આપે નહિં કે કોઈ પરમાનંદ]
કરે તે તેને અનુમોદે નહિં. પૂર્વ ભૂમિકા
આ પહેલું મહાવ્રત છે અને તે પ્રાણાતિપાત વિરમણ વ્રત દુનિયામાં અનેક પ્રાચીન ધર્મો છે તેમ જૈનધર્મ પણ એક પ્રાચીન ધર્મ છે.
પણ કહેવાય છે. “જિન” શબ્દનો અર્થ છે “જેણે જીત્યા છે તે.” રાગદ્વેષ
બીજું મહાવ્રત તે સત્ય વચન બેલવું. તેનું બીજું નામ મૃષા જેવા આંતરિક ભાવોને જેણે જીત્યા તે જિન.
વાદ-વિરમણ વ્રત છે. સાધુએ હંમેશા સત્ય જ બેલવું જોઈએ. અને આ જિને ઉપદેશેલ જે ધર્મ તે જૈન ધર્મ. આ ધર્મ
જો કયારેક સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય છે તે નિગ્રંથ ધર્મના નામે પણ પહેલાં ઓળખાતે. ગ્રંથી એટલે ગાંઠ.
વખતે તેણે મૌન રહેવું. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય એ અસત્ય જે બધી ગ્રંથીઓથી મુકત થઈ ગયા છે તેણે ઉપદેશેલે ધર્મ તે
બોલવાનાં નિમિત્તો છે. તેથી સાધુએ એ બધાં વશ રાખવા. આ વ્રત નિગ્રંથ ધર્મ.
પણ સાધુએ મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે પાળવું જોઈએ. જૈનધર્મમાં જિનને માટે અહંત, અહંત, અરિહંત, તીર્થ કર, સાધુ અસત્ય બોલે નહિ, અસત્ય બેલવાનું કહે નહિ અને અસત્ય વગેરે શબ્દો પણ વપરાય છે. આમાં તીર્થકર એ શબ્દને ખાસ બોલે તેને અનુમે દે નહિ. વિશેષ અર્થ છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એમ ચાર
કાવ, અને શાવિકા એમ ચાર ત્રીજું મહાવ્રત અચૌર્ય. તેનું બીજું નામ અદત્તાદાન–વિરમણ પ્રકારના અનુયાયીઓના સમુદાયની-તીર્થ–ની સ્થાપના જેણે કરી વ્રત છે. સાધુ શહેર કે ગામમાં કોઈ વસ્તુ તેને માલિક તેને રજા તે તીર્થંકર.
આપે નહિ ત્યાં સુધી તેને ઉપયોગ કરે નહિ, એટલું જ નહિ પણ,