Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
"
પ્રબુદ્ધ જીવન
- તા. ૧-૮-૧૭
થઈ પાણી ફેરવે
રસ નઈ ધામાં માને છેધોળ
કયાં અટકશે? સામાન્ય ચૂંટણી પછીના પાંચ મહિનામાં દેશમાં બનેલ બનાવો ગંભીરપણે વિચાર કરી, નાબૂદીને નિર્ણય લેવાયો હોત તે કોઈ ફરિબતાવે છે કે રાજકીય અસ્થિરતા વધતી રહી છે અને તે કયાં જઈ અટકશે યાદનું કારણ ન રહેત. પણ આ નિર્ણય snap vote જેવો ગણાય તે કહેવું મુશ્કેલ છે. દક્ષિણના રાજ્યોને બાદ કરીએ તો ઉત્તર તથા
અને કેટલાક આગેવાનોની પ્રેરણાથી અચાનક લેવાયો હોય તેમ
લાગે છે. હવે શ્રી ચવ્હાણ તેનું પૂર્ણ સમર્થન કરે છે અને સરકાર પૂર્વના લગભગ બધા રાજમાં, સત્તાસ્થાને બેઠેલ પક્ષોનું ભાવિ
તેને અમલ કરશે એમ કહે છે. કેબીનેટમાં આ સંબંધે તીવ્ર મતઅનિશ્ચિત છે. જે નફ્ટાઈથી પક્ષાંતર થઈ રહ્યું છે અને ધાકધમકી
ભેદ છે અને સરકારી ધોરણે શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહે લાંચ, લાલચના આક્ષેપો અને પ્રયોગો થાય છે તે જોતાં લોકશાહી ' છે. આવી ગંભીર બાબત ઉપર પણ કેટલી અછડતી રીતે નિર્ણયો ભયમાં છે તેમ કહેવામાં અતિશયોકિત નથી. ધારાસભ્ય અને આગે- લેવાયા છે તે આ ઉપરથી દેખાય છે. વાનો સત્તાલાલસામાં એટલી નીચી કક્ષાએ ઉતર્યા છે કે પ્રજાના આવું જ દારૂબંધીનું છે. દારૂબંધી કેંગ્રેસની પાયાની નીતિ પ્રતિનિધિ તરીકે તેમના પ્રત્યે કોઈ આદર રહે નહિ. આ પરિ
છે. ગાંધીજીએ કહ્યું છે: “હિંદુસ્તાન આ નિર્ધન થઈ જાય તે
હું સાંખી શકે, પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું સ્થિતિમાંથી કોઈ પક્ષ મુકત નથી. કોંગ્રેસ અને વિરોધી પક્ષે બધા
જાય એમ નથી. દારૂમાંથી મળતા મહેસૂલ ઉપર ભલે પૂળો મૂકાય, આ રોગથી ઘેરાયેલા છે. સત્તા જાળવી રાખવાના કાવાદાવામાં રરયા અને આપણાં બાળકો ભલે નિરક્ષર રહે; પણ મારે દારૂના પીઠાં પચ્યા રહેતા આ લોકોને લોકકલ્યાણની પ્રવૃત્તિઓનો વિચાર કરવાનો રાખીને બાળકોને ભણાવવા નથી. ગેસ વરિષ્ઠ મંડળ અખિલ અથવા રાજ્યવ્યવસ્થા સ્થિર કરવાને અવકાશ રહેતું નથી. તેવા
ભારતીય ધોરણે આ સંબંધી કોઈ નિર્ણય કરી શકતું નથી. ટેકચંદ સંજોગોમાં, તંત્રની શિથિલતા અને કાયદો અને વ્યવસ્થાની નિર્બળતા
કમિટીને રિપોર્ટ આવ્યો પણ અભરાઈએ ચડાવ્યો. દરેક રાજ્ય
પિતાને ફાવે તેમ કરે છે. મધ્ય પ્રદેશે દારૂબંધી રદ કરી. બીજા રાજ્યો ઢીલી વધે તેમાં નવાઈ નથી.
કરી રહ્યાં છે અથવા રદ કરવાની તૈયારીમાં છે. ખરી હકીકત એમ. જે વિરોધી દળોને શંભુમેળે કેટલાક રાજ્યોમાં સત્તાસ્થાને છે તેમના આંતરિક વિખવાદો ઓછા નથી. પણ કોઈ પણ ભોગે
છે કે કેંગ્રેસના આગેવાનોને દારૂબંધીમાં શ્રદ્ધા નથી અને તેને
અમલ કરવા પ્રમાણિક પ્રયત્ન નથી. સ્થાપિત હિતો દારૂબંધી વિરુસત્તાસ્થાન ટકાવી રાખવા પરસ્પરને વળગી રહ્યા છે. બંગાળમાં ડાબેરી સામ્યવાદીઓએ બીજા પક્ષોને ઘેરી લીધા છે અને નકસલબારીમાં
દ્ધનું વાતાવરણ જમાવી રહ્યાં છે. એ ખરું છે કે દારૂબંધી સફળ
નથી થઈ. પણ તેની નિષ્ફળતાનાં કારણો શોધી તેને દૂર કરવા અને સામ્યવાદી રીતરસમ અજમાવવામાં આવી છે. શ્રી અજય મુકરજી
સફળ બનાવવા પ્રયત્ન કરવો તેને બદલે નિષ્ફળતા સ્વીકારી લઈ અને તેમના સાથીઓ ચેતી ગયા અને સખતે હાથે કામ લીધું. શ્રી
દારૂબંધી રદ કરવાની દિશામાં કેંગ્રેસ જઈ રહી છે. કેંગ્રેસમાં જ્યોતિ બસુએ કેન્દ્ર સરકારના શસ્ત્રબંધીના હુકમને પડકાર્યો, ત્યારે શ્રી અજય મુકરજીએ તેનું સમર્થન કર્યું. ઉત્તર પ્રદેશ અને બિહારમાં
પણ શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા જેઓ દારૂબંધીમાં માને છે તેઓ કોંગ્રેસે સંયુકત દળોને ઉથલાવવા પ્રયત્ન કરી જોયો, પણ નિષ્ફળ ગયા.
હતાશ થયા છે અને બહુમતિ નિર્ણય સ્વીકારવા તૈયાર થયા છે. ગાંધીજી પંજાબ અને હરિયાણામાં પક્ષાંતરો પછી પણ, ગુમાનસિંગ અને
પેઠે, એકલા લડવું પડે તો પણ લડી લેવાની કોઈની તૈયારી નથી. રાવધીરેન્દ્રસિંગ હજુ ટકી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ડે. પરમારે
એ જ પ્રમાણે કેળવણીના ક્ષેત્રે અરાજકતા. પ્રવર્તે છે. શ્રી ત્રિગુણ પિતાના વિરોધીઓને કેબિનેટમાં સમાવી હાલ તુરત ડોલનું આસન
સેને હમણાં “ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો કે પ્રાદેશિક ભાષાઓ ટકાવી રાખ્યું છે. રાજસ્થાનમાં સુખડિયાએ વિરોધી દળમાંથી કેટલાક
મારફત, પાંચ વર્ષમાં બધું શિક્ષણ આપવામાં આવશે. આ નિર્ણય સભ્યો ખેંચ્યા અને ઠીક બહુમતી કરી, પણ વિધાનસભા ચલાવી એ રીતે ઐતિહાસિક છે કે તેથી દેશની એકતામાં સુરંગ ચંપાશે. ભાષાન શકયા.
વાર ખાતરચના કર્યા પછી, ભાષાવાદ દેશ માટે કેટલો ખતરનાક પણ સૌથી આશ્ચર્યજનક ઘટના મધ્યપ્રદેશમાં બની. એક સાથે
નિવડયો છે તેનો અનુભવ કરીએ છીએ. પણ તેનાં દુષ્ટ પરિણામોનું ૩૮ કોંગ્રેસના સભ્યોએ પક્ષત્યાગ કરી દ્વારકા પ્રસાદ મિશ્રને આઘાત માપ તે હજી હવે આવશે. આ બધુંકયાં જઈને અટકશે? કંઈક પ્રયોગો આપ્યો. સામાન્ય ચૂંટણી વખતે જ એમ લાગતું હતું કે મધ્યપ્રદેશમાં
અને નિર્ણયો કર્યા, ત્રિભાષી ફોર્મ્યુલા સ્વીકારી, કડી ભાષા - link કોંગ્રેસ હારી જશે, પણ મિશ્ર કુશળ ખેલાડી છે અને સારી બહુ- language–ની ફોર્મ્યુલા કરી, અંગ્રેજીને associate language મતિએ સત્તાસ્થાને આવ્યા. છતાં, લાંબા વખત ટક્યું નહીં. કોંગ્રે
રાખવાનું કર્યું. હવે પ્રાદેશિક ભાષાઓને સર્વ કક્ષાએ શિક્ષણનું માધ્યમ સના આગેવાનોમાં Bossismનું–-દાદાગીરીનું–તત્ત્વ પેઠું છે, તેથી બનાવવાને–અને તે પણ પાંચ વર્ષમાં નિર્ણય કર્યો. પબ્લીક સર્વિસ સામાન્ય કોંગ્રેસજન ભારે અસંતુષ્ટ છે. ભય કે લાલચથી પક્ષ છોડી કમિશન ૧૪ ભાષાઓમાં પરીક્ષાઓ લેશે, પાર્લામેન્ટમાં ૧૪ ભાષાન શકે તે પણ વફાદારી રહી નથી. શ્રી મિશ્ર આ Bossism ના માં ભાષણ થશે. કોટમાં કોણ જાણે શું થશે? આ ગાંડપણને ભોગ બન્યા હોય તેમ જણાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે
ઐતિહાસિક નિર્ણય કહેવો? મધ્યપ્રદેશનું નાવ ડોલી રહ્યું છે. શ્રી મિ. ફરીથી ચૂંટણી કરાવવાની વિદેશનીતિમાં પણ એ જ હાલ દેખાય છે. આરબ * ઈઝરાઈલ ધમકી આપી છે કે જેથી ધારા સભ્યને ખર્ચના ખાડામાં ઊતરવું પડે અને સંઘર્ષમાં ભારતની નીતિ દેશમાં અને પરદેશમાં વ્યાજબી રીતે ટીકાને હારી જવાના ભયે પક્ષ છોડે નહિ, પણ દર્દ ઊંડું જણાય છે. વચ- પાત્ર થઈ છે. શ્રી. ચાગલાના ઉતાવળાયા, બિનજરૂરા ન વ ગાળાની ચૂંટણી માંગવાને મુખ્ય પ્રધાનને અધિકાર છે કે નહિ તે પડતાં વિધાન અને વકતવ્યો દેશ માટે વિના કારણ ઉપાધિ બંધારણીય મુદ્દાને એક બાજુ રાખીએ તે પણ, તેથી ચૂંટણીના પ્રત્યા- ઉભી કરે છે. સુએઝની નહેરમાં અથવા અકાબાના અખાતમાં ઈઝઘાત કોંગ્રેસ માટે પણ જોખમી બને તે દેખીતું છે અને તેથી કોંગ્રેસ રાયેલને અધિકાર છે કે નહિ તેને ચૂકાદો આપવાની જવાબદારી
મોવડીમંડળ કોઈ નિર્ણય કરી શકયું નથી. પણ શ્રી મિશ્ર કંઈ પણ શ્રી. ચાગલાને માથે આવી પડી નહોતી. રશિયાએ પણ પોતાનું વલણ ' દાવ ખેલી શકે તેવા છે.
બદલાવ્યું, પણ આપણે આરબ રાજ્યોની મૈત્રી મેળવવાના પ્રલઆ બધામાં કરૂણ પરિસ્થિતિ એ છે કે કેંગ્રેસ વરિષ્ઠ મંડળ ભનમાં જડ નીતિ સમય પ્રમાણે અનુકૂળ બનાવી શકયા નહિ. કારણ દિશાશૂન્ય અને અસરહીન બન્યું છે. આંતરિક મતભેદોથી અને ચૂંટ- કે સ્વતંત્ર વિચાર કરવાની શકિત જ રહી નથી. વિદેશમાં ભારતનું ણીના આઘાતથી ગૌરવહીન બનેલ આગેવાનો ધ્યેયપૂર્વક અને શ્રદ્ધાથી સ્થાન અને ગૌરવ ઘટયાં છે અને તેથી પાકિસ્તાન અને ચીનને કામ કરવા નિષ્ફળ બન્યા છે. કોઈ અગત્યના પ્રશ્ન ઉપર દઢતાથી ભય વધ્યો છે. કે હિંમતપૂર્વક નિર્ણય લઈ શકતા નથી અને પ્રવાહમાં તણાય છે.
આર્થિક ભીંસ અને રાજકીય અસ્થિરતાએ પ્રજાને ભારે એમ લાગે કે દરેક આગેવાન પોતાનું સ્થાન સંભાળવામાં પડયા છે ચિંતામાં મૂકી છે અને આ પરિસ્થિતિમાં સુધારો થવાનાં કોઈ ચિન્હ અને તેથી ગુટબંધી વધી છે.
હજી દેખાતાં નથી. રાજાઓના સાલીયાણા સંબંધે, મહાસમિતિમાં જે રીતે નિર્ણય તા. ૨૯-૭-૬૭
ચીમનલાલ ચકુભાઈ શાહ લેવાય તે બતાવે છે કે કેંગ્રેસમાં અરાજકતા કેટલી ફેલાઈ છે. તા. ક. મધ્યપ્રદેશમાં કેંગ્રેસ પ્રધાનમંડળનું રાજીનામું સ્વીકારાયું સાલીયાણા નાબૂદ કરવા કે નહિ તે ગંભીર પ્રશ્ન છે. તેના ઉપર
છે અને સંયુકત વિઘાયક દળનું પ્રધાનમંડળ રચાઈ રહ્યું છે.