Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭૧૭
' ખાદી અને મિલ મોટા અને પાયાના ઉદ્યોગોને ઝડપી વિકાસ કરવો જોઈએ, કાપડ ઉત્પાદનમાં અમુક ક્ષેત્ર જેમકે, -નેપકીન, ચાદર, ટુવાલ, વગેરે એમ એક વર્ગ માને છે, અને ત્રણ જનાઓમાં એમાં ભારે પ્રગતિ કે જે ક્ષેત્ર ખાદી માટે નિયત કરવામાં આવે છે તે ક્ષેત્ર દ્વારા ખાદીનું થઈ છે, એમાં શંકા નથી. છતાં પણ એક પાયાને સવાલ ઉકેલવાને પ્રમાણ વધારી શકાય. હતો તે ચાલુ જ રહ્યો છે. આ સવાલ તે રોજગારીને છે.
| ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન ૩૦ લાખ વારનું છે, તે એક યોજનાઓ દરમિયાન શરૂ કરવામાં આવેલાં નવાં કામેએ કરોડ વાર કરવાની ધારણા છે. આ યોજના પૂરી પડશે ત્યારે ૨૫ રોજગારી વધારી છે; છતાં પણ બેરોજગારીનું પ્રમાણ વધતું જ રહ્યાં
હજારને બદલે ૮૦ હજાર માણસોને રોજગારી આપી શકાશે તેવી છે. પહેલી યોજનાને અંતે ૫૦ લાખ બેરોજગાર હતા; બીજી યોજ
આશા છે. આમાં કામ કરતી વ્યકિતઓની માથાદીઠ આવક રૂા. નાને અંતે ૯૦ લાખ બેરોજગાર હતા; ત્રીજી યોજનાને અંતે ૧૩૦
૨૪૦ ની છે તે રૂ. ૪૦૦ ની થાય તેવી ધારણા છે. લાખ બેરોજગાર હશે એવો અંદાજ છે. બેરોજગારીનું પ્રમાણ વધા
‘ગ્રામનિર્માણ' માંથી ઉદ્ભૂત - બાબુભાઈ જસભાઈ પટેલ રવામાં આવતું હોવા છતાં, દરેક પેજનાને અંતે બેરોજગારીનું
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રમાણ વધતું જ જાય છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘદ્વારા આગામી ઑગસ્ટ માસની એક વાત તો સાચી જ છે કે, મોટા પાયાના ઉદ્યોગ જે રોજ- - ૩૧ મી તારીખથી સપ્ટેમ્બર માસની ૮મી તારીખ સુધી–એમ નવ ગારી આપે છે, તેના કરતાં નાના પાયાના ઉદ્યોગ દ્વારા સંખ્યાની દિવસની– પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવનાર છે. નવે દષ્ટિએ વધારે રોજગારી આપી શકાય છે. વળી, ખાદી જેવા ઉદ્યો- દિવસની વ્યાખ્યાનસભાએ ચપાટી સીફેસ ઉપર આવેલા બિરલા ' ગેના વિકાસ માટે વધારે મૂડી-રોકાણની જરૂર પણ હોતી નથી. દા. કીડા કેન્દ્રના સભાગૃહમાં, સેન્ટ ઝેવિયર્સ કૅલેજના સંસ્કૃતના અધ્યાપક ત. આઠ ત્રાકને અંબર રેંટિયો ચલાવવા ફકત ૨૫૦ રૂા. જોઈએ. શ્રી ગોરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે ભરવામાં વળી એક જ અંબર રેંટિયા ઉપર કુટુંબની બે કે ત્રણ વ્યકિતઓ પણ આવશે. સમય સામાન્યત: સવારના ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી કામ કરી શકે છે. જેમ ઉઘોગ મોટા, તેમ મૂડી-રોકાણ વધતું જાય. રહેશે. આ વ્યાખ્યાનમાળા માટે વ્યાખ્યાતાઓની નામાવલિ નક્કી કેટલાક મોટા ઉદ્યોગોમાં તે ૧ લાખ રૂા. ના મૂડીરેકાણથી ફકત થઈ રહી છે, જે આગળઉપર સમયસર બહાર પાડવામાં આવશે. એક જ વ્યકિતને રોજગારી આપી શકાય છે!
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ . ભારત માટે મૂડી -- રેકાણને સવાલ ખૂબ કેયડાસમાન છે.
સાભાર સ્વીકાર જે રકમ બચાવાય તે મૂડી છે, અને તે મૂડી રોકાણ કરી શકાય.
' જવાહરભાઈ: ઉસકી આત્મીયતા ઔર સહૃદયતા: લેખક : રાયઆપણા દેશના લોકોની માથાદીઠ વાર્ષિક આવક રૂા. ૩૭૦ છે,
કૃષ્ણદાસ; પ્રકાશક: સેનું પ્રકાશન, ઝાંસી, મધ્ય પ્રદેશ; કિંમત રૂ. ૧૧. આમાંથી બહુ બચત કરવાનું કઠણ છે.
સંસ્કૃતિ કે ભૂત: લેખક: 3. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી પ્રકાશક: સાર્વભારતમાં ચાલતા બધા જ મોટા ઉદ્યોગોમાં મળીને કુલ ૪૦
ભૌમ સંસ્કૃતિ પીઠ, ૧૦/૧૭, શકિતનગર, દિલ્હી-૭, કિંમત રૂા. ૫. લાખ લોકોને રોજગારી મળે છે, જ્યારે ૧૩૦ લાખ લોકો જે લેચના ઉન્માદ : લેખક ડે. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી : પ્રકાશક: બેરોજગાર છે, અને ભવિષ્યમાં જે બેરોજગાર વ્યકિત વધે, તે બધાને ઉપર મુજબ; કિંમત રૂ. ૫. રોજગારી આપવા માટે આજના મોટા ઉદ્યોગોના ધરણે તે અસાધારણ શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રો:લેખક: શ્રી અંબુભાઈ શાહ, પ્રકાશક:વધારે મૂડીરોકાણની જરૂર પડે. '
શ્રી મહાવીર પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, દિલહી દરવાજા
બહાર, અમદાવાદ–૧. કિંમત : રૂ. ૩. ભારતમાં ( મિલ) કાપડ ઉદ્યોગ ઠેરઠેર ફેલાયો છે. એ ઉદ્યોગ
રાત રડી પડી: લેખક : શ્રી નવલભાઈ શાહ, પ્રકાશક : ઉપર ૯ લાખ માણસોને રોજગારી આપે છે. ખાદી ઉદ્યોગ ૧૮ લાખ
મુજબ; કિંમત રૂ. ૨-૫૦. માણસોને રોજગારી આપે છે. આ રોજગારીમાંથી મળતી આવક બહુ મામુલી છે. કેટલાક લોકોની આવક તે બે કે ચાર આના હોય છે. વિષયસચિ જેટલો સમય માણસ ફાજલ પાડી શકે, તેટલું તેમાંથી તેને મળે. કુલપતિની વેદના
ક. મા. મુનશી કેટલાંકને તે ફકત મીઠું - મરચું લાવવાના કામમાં આવી શકે તેટલી બિહારમાં અમે શું જોયું,. મેના બહેન રોજગારી જ તેમાંથી મળતી હોય છે. પણ સમાજમાં કેટલાંય કુટુંબ અનુભવ્યું એવાં છે, કે જેમને આ નજીવી આવક પણ ઘણી રાહતકારી જણાય છે. સંઘની વાર્ષિક સામાન્ય વ્યકિતને દરજને એક રૂપિયો રોજગારી મળે તેવું સાધન
સભા અને ચૂંટણીનું પરિણામ રેટિયામાં શોધાવું જોઈએ, એવો વિચાર રાષ્ટ્રપિતાએ રજૂ કર્યો હતે.
જૈન અને બૌદ્ધ
વિચારધારાઓની આલોચના પંડિત બેચરદાસ દોશી અંબર ચરખે એ એક એવું સાધન ગણી શકાય. ગુજરાતમાં જે
પ્રકીર્ણ નોંધ:રાજવીઓનાં સાલિ- પરમાનંદ અંબરનું કામ ચાલે છે તે દેખાડે છે કે, કેટલાક કુટુંબે ૨૦ કે ૩૦
યાણાં બંધ કરવાને મહા સમિતિ આંટી દિવસના કાઢે છે. એક આંટીમાં ૧૪ પૈસાની મજૂરી ઠરાવ, ડૅ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રીને પરિમળે છે. આ અંબર ચરખે પૂરે સમય ચલાવવામાં આવે, તે ૧ રૂા. ચય, સ્વ. આર્યનાયકમજી, કરતાં વધારે દૈનિક આવક મળી શકે.
જાપાને જઈ રહેલા કાકાસાહેબ
કાલેલકરને શુભ વિદાય આઠ ત્રાકના અંબરને કારણે ગુજરાતમાં ખાદીનું પ્રમાણ વધતું
આરબ-ઈઝરાઈલ સમસ્યાની પ્રા. નાલ્ડ ટેયન્બી જાય છે. ખાદીનું ઉત્પાદન મોટા પાયા પર થશે, તે તેના વેચાણનું
ઐતિહાસિક ભૂમિકા અને તેના શું થશે? ખાદી મોંઘી જ રહેવાની હોય તે તેને ખરીદશે કોણ? એવા નિરાકરણ અંગે માર્ગદર્શન પ્રશ્ન કેટલીક વાર ઉઠાવાય છે. એ અંગે સૂચવાય છે કે ભારતના ખાદી અને મિલ
બાબુભાઈ જસભાઈ પટેલ ૬૨ માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ--૩,
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ