Book Title: Yog Drushti Samucchay Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 113
________________ ૪૯૨ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૨-૨૦૩ એવા અવસ્થાના પ્રત્યયથી આત્મા નિત્ય નથી, એમ સિદ્ધ થાય નહિ. રૂત્તિ એથી ગ્રંથકાર કહે છે અત્ર=અહીં=ભ્રાંતતામાં=બે અવસ્થા ભ્રાંત છે એમ સ્વીકારવામાં માન—પ્રમાણ વિથ ન વિદ્યમાન નથી. ૨૦૨ા. શ્લોકાર્ધ : પરમાર્થથી સંસારી અને મુક્ત એમ બે અવસ્થા નથી, એવું જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે, અવસ્થાદ્વયની પ્રતીતિ કેમ થાય છે ? અર્થાત્ અવસ્થાદ્વયની પ્રતીતિ થવો જોઈએ નહિ. ત્યાં પૂર્વપક્ષી કહે છે – અવસ્થાદ્વયનો પ્રત્યય ભ્રાંત છે. ભ્રાંત એવા અવસ્થાદ્વયના પ્રત્યય વડે શું? અર્થાત્ ભ્રાંત એવા અવસ્થાદ્વયના પ્રત્યયથી આત્મા નિત્ય નથી, એમ સિદ્ધ થાય નહિ. એથી ગ્રંથકારશ્રી કહે છે – બે અવસ્થા ભ્રાંત છે, એમ સ્વીકારવામાં પ્રમાણ વિધમાન નથી. ll૨૦૨ાા. શ્લોક : योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ।।२०३।। અન્વયાર્થઃ યોજ્ઞાનં તુ માન વે–યોગીજ્ઞાન જ પ્રમાણ છે, એમ જો પૂર્વપક્ષી કહે તો, ગ્રંથકાર કહે છે ત= યોગીજ્ઞાન તવસ્થાન્તરં તુયોગીની અવસ્થાન્તર જ છે. પૂર્વપક્ષી ગ્રંથકારને પૂછે છે – તત: વિં તેનાથી શું યોગીનું જ્ઞાન યોગીની અવસ્થાતર જ છે, એમ ગ્રંથકારે કહ્યું તેનાથી શું? તેને ગ્રંથકાર કહે છે – તદ્ બ્રાન્તમ્ ચ—િજો આત્માની અવસ્થાન્તર ન હોય તો આ અર્થાત્ યોગીનું જ્ઞાન, ભ્રાંત થાય. અન્યથા યોગીનું જ્ઞાન અભ્રાંત હોય તો સિદ્ધસાધ્યતા= સિદ્ધસાધ્યતા છે યોગીના જ્ઞાનને પ્રમાણ સ્વીકારવાથી અમને જે અવસ્થાદ્વય સિદ્ધ છે, તેની સિદ્ધિ થાય છે. તેથી તારા કથનમાં અમને સિદ્ધ એવી અવસ્થાદ્વયની સાધ્યતા છે. ll૨૦૩મા શ્લોકાર્ય : યોગીજ્ઞાન જ પ્રમાણ છે, એમ જો પૂર્વપક્ષી કહે, તો ગ્રંથકાર કહે છે : યોગીજ્ઞાન યોગીની અવસ્થાન્તર જ છે. પૂર્વપક્ષી ગ્રંથકારને પૂછે છે : યોગીનું જ્ઞાન યોગીની અવસ્થાન્તર છે તેનાથી શું ? તેને ગ્રંથકાર કહે છે –

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158