Book Title: Yog Drushti Samucchay Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 121
________________ ૫૦૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૧-૨૦૭ થયો, તેથી સર્વલોક આ જીવ વ્યાધિમુક્ત છે, તેમ સ્વીકારે છે. તેની જેમ શાસ્ત્રોમાં જે જીવ સાધના કરીને ભવરોગનો ક્ષય કરે છે તેને મુક્ત કહેવામાં આવે છે; કેમ કે પહેલાં તે ભવરોગવાળો હતો, હવે તે ભવરોગથી મુક્ત થયો. તેથી મુક્તપદનો નિરુપચરિત ભાવ તેનામાં વર્તે છે, તેથી મુક્તની વ્યવસ્થા સંગત છે. આનાથી એ ફલિત થાય કે સ્વભાવના આધારભૂત કોઈક દ્રવ્ય સ્વીકારીને, વ્યાધિવાળો સ્વભાવ નાશ થાય ત્યારે વ્યાધિ વગરનો સ્વભાવ પ્રગટ થાય, તેમ માનવામાં આવે, તો શ્લોક-૧૯૦માં સિદ્ધ કરેલ કે દોષવાળાને અદોષની પ્રાપ્તિ થવાથી મુખ્ય મુક્ત ઘટે છે, તે સંગત થાય છે. ll૨૦૧ાા અવતરણિકા - एवं प्रकृतमभिधाय सर्वोपसंहारमाह - અવતરણિકાર્ય : આ રીતે શ્લોક-૨૦૪ થી ૨૦૬ સુધીમાં કહ્યું એ રીતે, પ્રકૃતિને કહીએ=દષ્ટાંતથી મુક્ત કોને કહેવાય તે પ્રકૃતિને કહીને, સર્વ ઉપસંહારને યોગદષ્ટિ ગ્રંથતા અત્યાર સુધીના સર્વ કથનના ઉપસંહાર, કહે છે – શ્લોક : अनेकयोगशास्त्रेभ्य: संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ।।२०७।। અન્વયાર્થ: માત્માનુસ્મૃતિ પોતાની સ્મૃતિ માટે પર ગાયો : શ્રેષ્ઠ એવો આ યોગ અને યોજાશાસ્ત્રમ્ય અનેક યોગશાસ્ત્રોથી દૃષ્ટિમેન-દષ્ટિના ભેદરૂપે સંક્ષેપા=સંક્ષેપથી સમુઠ્ઠ:=ઉદ્ધરણ કરાયો છે. ૨૦૭ના શ્લોકાર્ચ - પોતાની સ્મૃતિ માટે શ્રેષ્ઠ એવો આ યોગ, અનેક યોગશાઓથી દષ્ટિના ભેદરૂપે સંક્ષેપથી ઉદ્ધરણ કરાયો છે. ll૨૦૭ી ટીકા - 'अनेकयोगशास्त्रेभ्य:'-पातञ्जलादिभ्यः, 'संक्षेपेण' समासेन, 'समुद्धृतः' तेभ्यः पृथक्कृतः नवनीतमिव क्षीरादिति, केन क इत्याह ‘दृष्टिभेदेन'-उक्तलक्षणेन ‘योगोऽयं'-अधिकृत एव, किमर्थमित्याह ‘ગાત્માનુસ્મૃત્યર્થ' ‘પર:'-પ્રથાનો યોગ રૂતિ ર૦૭T

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158