Book Title: Vyavahar Sutram Part 01 pithika
Author(s): Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra . श्री व्यवहार सूत्रम् 12 **** www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહારસૂત્ર નિર્યુક્તિ અને તેના કર્તા આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજય મ.સા.એ બૃહત્કલ્પસૂત્ર ભાગ-૬ ની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે : ‘છેદસૂત્રના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્ ભગવાન ભદ્રબાહુસ્વામી છે. એ વિષે કોઈ પણ જાતનો વિસંવાદ નથી. દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પસૂત્ર), વ્યવહાર, નિશીથ (આચારપ્રકલ્પ), મહાનિશીથ અને પંચકલ્પ આ છ ગ્રંથોને ‘છેદસૂત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં છેદસૂત્રકાર સાથે સંબંધ ધરાવનાર પ્રથમના ચાર સૂત્રો જ સમજવાના છે.” નિર્યુક્તિની રચના ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામિની છે એવું શીલાંકાચાર્યે (આચારાંગટીકા ૫-૪) આ.શાંતિસૂરિજીએ (ઉત્તરાધ્યયન પ્રાકૃતટીકા પત્ર ૧૩૯) આ. દ્રોણાચાર્યે (ઓઘનિર્યુક્તિ-ટીકા પત્ર ૩) મલધારિ આ. હેમચન્દ્રસૂરિએ (વિશેષાવશ્યકટીકા પત્ર ૧) આ. મલયગિરિસૂરિએ (બૃહત્કલ્પપીઠિકા પત્ર ૨) આ. ક્ષેમકીર્તિસૂરિએ (બૃહત્કલ્પટીકા પત્ર ૧૭૭)માં જણાવ્યું વર્તમાનકાળના ઘણા વિદ્વાનો નિર્યુક્તિની રચના બીજા ભદ્રબાહુસ્વામિજીએ કર્યાનું For Private And Personal Use Only સંપાતकीय 121

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 280