________________
तथा च वैराग्यसमृद्धिकल्प
लतावितानैरभितः स शैलः । अलङ्कृतः शत्रुततेरगम्यो
धत्ते धृति चेतसि धर्मभाजाम् ॥६८॥
ચારિત્રધર્મના સ્વામી પ્રજાજનોને તે તે વિવેકશૈલ ઉપર ભારે નિર્ભયતા, ધૈર્ય વગેરે મળી ગયા છે; કેમ કે શત્રુઓની સેના ત્યાં પહોંચી શકે તેમ નથી. વળી વૈરાગ્ય સમૃદ્ધિની કલ્પ વેલડી ચોફેર વિસ્તરી હોવાથી તે વિવેકશૈલ ખૂબ જ અદ્દભુત શીતળતા આપતો શોભી રહ્યો છે.
देहबलं यदि न दृढं तथापि मनोवृत्तिबलेन यतितव्यम् । तृषितः पात्राभावे करेण किं नो जलं पिबति ?
જો સંયમસાધનામાં દેહબળ મજબૂત ન હોય તો દ પણ મનના ધૃતિ બળવડે સંયમમાં યત્ન કરવો જોઈએ. છે તૃષાતુર મનુષ્ય પાણી પીવાના પાત્રના અભાવે શું જ હાથ વડે પાણી પીતો નથી? પીવે જ છે.
....::::