________________
૧૨૯
રોષષ્ય પોષો,
गुणस्तुतावप्यवलिप्तता नो । न दम्भसंरम्भविधेर्लवोऽपि,
न लोभसंक्षोभजविप्लवोऽपि ॥१३२॥ સમાધિમાનું મુનિવરો ! આપને તો અમારા કોટાનકોટિ વંદન. S: આપના અછતા દોષોને ચોરે ચૌટે ફેલાવવાનો ધંધો ,
લઈ બેઠેલા દુર્જનો પ્રત્યે પણ આપની આંખની એકાદ પણ ભૂકુટિ રોષથી ઊંચી થઈ જતી નથી !
અને કમાલ ! કોઈ આપના ગુણો ગાય તો ય કે આપના અંતરના કોઈ તારમાં કયાં ય ગલગલીઆ થઈ =
જતા નથી. અને... દંભી જીવનના તોફાનો તો કયાંય શોધ્યા જડતા નથી. પરપદાર્થની મૂચ્છમાંથી ઉત્પન્ન થતી વિહ્વળતાઓના વિપ્લવો આપના સ્વપ્ન ય ઉદ્ભવતા
નથી !
:
ક્રૂર કરતા वैयावृत्त्यं च महानिर्जराहेतुः तीर्थकरपदतानिबन्धनं । ! વૈયાવચ્ચ એ મહાન્ નિર્જરાનું અને તીર્થકર
પદનું કારણ છે. .સિૉફ્ફરવા
ASIESTEP