Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 287
________________ ૨૭૪ C GGGGGGG ૨૮. સવારમાં દશ વાગ્યા સુધી કંઈપણ નવું આગમિક, કે ની પ્રાકરણિક કે સૈદ્ધાત્તિક ગોખવું જોઈએ. ૨૯. સ્તવન સક્ઝાયઆદિસવારના દશ વાગ્યા પહેલાં તો આ નગોખાય. ૩૦. ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ન ભયંકર પાપ બંધાય છે. - ૩૧. સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની કે મર્યાદાએ કરવું-પણ ચાર વાગ્યે ઉઠી તો જવું. અને ચાર | આ લોગસ્સનો કાઉ-કરી ચૈત્યવંદન અને ભરખેસરની સઝાય ના સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસ્સગ્ન કરવા. ૩૨. સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને પણ છે શોભે નહિ. ૩૩. સંયમના ઉપકરણો, ભણવાના પુસ્તકો આદિ ની સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ. - ૩૪. સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તેવો વિચાર પણ ન આવવા દેવો. સંયમોપયોગી શુદ્ધ યથાસમયે જોવા મળે તે તેવા વસ્ત્ર-આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫. વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નિભાવવા માટેનછૂટકેકરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે ઘડીથી આ ઉપરાંત સમય ન થવા દેવો જોઈએ. ૩૬ . આયંબિલનો તપ સાધુ માટે અમૃતરૂપ છે. આ આ વિગઈવાળો આહારઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કેવિગઈઓનો વધુ પડતો પરિભોગ સાધુએ છે

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302