________________
૨૭૪
C
GGGGGGG
૨૮. સવારમાં દશ વાગ્યા સુધી કંઈપણ નવું આગમિક, કે ની પ્રાકરણિક કે સૈદ્ધાત્તિક ગોખવું જોઈએ.
૨૯. સ્તવન સક્ઝાયઆદિસવારના દશ વાગ્યા પહેલાં તો આ નગોખાય.
૩૦. ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ન ભયંકર પાપ બંધાય છે.
- ૩૧. સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની કે મર્યાદાએ કરવું-પણ ચાર વાગ્યે ઉઠી તો જવું. અને ચાર | આ લોગસ્સનો કાઉ-કરી ચૈત્યવંદન અને ભરખેસરની સઝાય ના સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસ્સગ્ન કરવા.
૩૨. સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને પણ છે શોભે નહિ.
૩૩. સંયમના ઉપકરણો, ભણવાના પુસ્તકો આદિ ની સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ.
- ૩૪. સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તેવો વિચાર પણ ન આવવા દેવો. સંયમોપયોગી શુદ્ધ યથાસમયે જોવા મળે તે તેવા વસ્ત્ર-આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી.
૩૫. વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નિભાવવા માટેનછૂટકેકરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે ઘડીથી આ ઉપરાંત સમય ન થવા દેવો જોઈએ.
૩૬ . આયંબિલનો તપ સાધુ માટે અમૃતરૂપ છે. આ આ વિગઈવાળો આહારઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કેવિગઈઓનો વધુ પડતો પરિભોગ સાધુએ છે