________________
૨૪૩
गजाश्च सिंहा गरुडाश्च नागा,
व्याघ्राश्च गावश्च सुरसुराश्च । तिष्ठन्ति पार्वे मिलिताः समाधि___साम्यस्पृशामुज्झितनित्यवैराः ॥२४६॥
જે સમાધિના સામ્યરસને પીને પચાવી શકે છે, જ એમની એ પરમસમતાથી આંદોલિત થએલા વાયુ
મંડળમાં આવી ગયેલા જનમના વૈરી કે હિંસક જીવોહાથી, સિંહ, ગરુડ, વાઘ, ગાયો, દેવો અને દાનવો-એક બીજાની બાજુમાં ભારે પ્રેમથી બેસી જાય છે. એ વખતે હિંસા કે વૈર એ તો એમનું કોક ભવનું સોણલું બની છે જાય છે.
स्वाध्यापादयश्च निराबाधा गच्छावास एव ।
સ્વાધ્યાય, ધ્યાન, સંયમક્રિયા, તપ, ગુરુભક્તિ છે વગેરે ગચ્છમાં રહેવાથી જ નિરાબાધપણે થાય છે. ન (ગચ્છમાં રહેવાથી જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે.)
SENTAre Gym