Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪૪ चरीकरीति प्रशमं समाधि- .. साम्यस्पृशां दृग्लहरी जनानाम् । पान्थस्य किं पद्मसरः समीर' તાપ નિવપરિતું ક્ષમઃ ચાત્ ાર૪છા જો કમળે ઢંકાએલા સરવરીઆને સ્પર્શીને જતો પવન પણ (માત્ર સરોવર નહિ) મુસાફરના થાકને દૂર છે હત કરી દેતો હોય તો સામ્યભાવને આત્મસાત કરી ચૂકેલા છે મહામાનવોના નિર્મળ નયનોની અમીઓની લહરીઓ | જ્યાં પડે તે લોકોના ચિત્તમાં પ્રશમના ઉછાળા કેમ ના ઊભા કરી શકે ! A सक्रियाऽनिवृत्तिरूपत्वाद् व्रतपरिणामस्य । આ વ્રતનો પરિણામ સ&િયાની અનિવૃત્તિ રૂપ છે. તે જ (વ્રતનો પરિણામ હૈયામાં હાજર હોય તો સત્ છે & ક્રિયામાં પ્રવૃત્તિ કરાવે જ.) વ્રતનો પરિણામ અને આ Sછે અસત્ ક્રિયા વારિવૈશ્વાનલની માફક એક સાથે રહી છે કરી જ શકતાં નથી.

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302