Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૬ कर्मक्षये हेतुरितीष्टमेकमैकान्तिकं साधुसमाधिसाम्यम् । उदाहृतास्तीर्थकरैर्विचित्रा दिग्दर्शनायास्य परे तु योगाः ॥ २५९ ॥ સર્વકર્મોનો બુકડો બોલાવી દેવામાં જો કોઈ એક અને અમોઘ શસ્ત્ર હોય તો તે સાધુસમાધિ જ છે, આ શસ્ત્રોની ધારને તીક્ષ્ણ બનાવવા રૂપે જ તીર્થંકરદેવોએ બીજા ધર્મયોગો આરાધવાનું જણાવ્યું છે, એ બધા તો માત્ર સમાધિની દિશાના સૂચક જ છે. श्रीशत्रुञ्जये स्वल्पमपि कृतं पुण्यं महाफलप्रदं भवति શ્રી શત્રુંજ્ય ઉપર થોડું પણ કરેલું પુણ્ય મહાફળને આપનારું થાય છે.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302