Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૬ यो यो भावो जनयति मुदं वीक्ष्यमाणोऽतिरम्यो बाह्यस्तं तं घटयति सुधीरन्तरङ्गोपमानैः ॥ मग्नस्येत्थं परमसमताक्षीरसिन्धौ यतीन्दोः । कण्ठाश्लेषं प्रणयति घनोत्कण्ठया द्राग् यशःश्रीः ॥२६९॥ જગતમાં જે જે અતિ સુંદર દેખાતો બાહ્યભાવ | ચિત્તને આનંદ આપતો હોય તે તે બાહ્યભાવને અન્તરંગ આ ઉપમા દ્વારા બુદ્ધિમાનું પુરુષો જીવંત બનાવે છે. | શ્રેષ્ઠ જે મુનિવરો આવા ઉપમિતિ-ચરિત્રોની રચના દ્વારા પરમ સમતાના ક્ષીરસાગરમાં મગ્ન થઈ જાય છે જ તેમને ભારે ઉત્કંઠાથી કંઠે આશ્લેષ આપવા માટે આ Aિ યશલક્ષ્મી આનંદવિભોર બની જાય છે. वीराय नित्यं नमः । ઓ કરૂણાસાગર ! ઓ અનંતોષકારકારક ! તે દેવાધિદેવ ચરમતીર્થપતિ પ્રભુ મહાવીર ! મારા તને છે નિત્ય નમસ્કાર છે. SWAMPADA

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302