SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ तथा च वैराग्यसमृद्धिकल्प लतावितानैरभितः स शैलः । अलङ्कृतः शत्रुततेरगम्यो धत्ते धृति चेतसि धर्मभाजाम् ॥६८॥ ચારિત્રધર્મના સ્વામી પ્રજાજનોને તે તે વિવેકશૈલ ઉપર ભારે નિર્ભયતા, ધૈર્ય વગેરે મળી ગયા છે; કેમ કે શત્રુઓની સેના ત્યાં પહોંચી શકે તેમ નથી. વળી વૈરાગ્ય સમૃદ્ધિની કલ્પ વેલડી ચોફેર વિસ્તરી હોવાથી તે વિવેકશૈલ ખૂબ જ અદ્દભુત શીતળતા આપતો શોભી રહ્યો છે. देहबलं यदि न दृढं तथापि मनोवृत्तिबलेन यतितव्यम् । तृषितः पात्राभावे करेण किं नो जलं पिबति ? જો સંયમસાધનામાં દેહબળ મજબૂત ન હોય તો દ પણ મનના ધૃતિ બળવડે સંયમમાં યત્ન કરવો જોઈએ. છે તૃષાતુર મનુષ્ય પાણી પીવાના પાત્રના અભાવે શું જ હાથ વડે પાણી પીતો નથી? પીવે જ છે. ....::::
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy