________________
સર્ગ ૧૧ મો.
રોહિણેયનું ચરિત્ર, અભયકુમારનું હરણ, ઉદાયનનું વૃત્તાંત,
પ્રદ્યતનું બંધન અને ઉદાયનની દીક્ષા. શ્રી વીરભગવાન લોકોને અનુગ્રહ કરવાની ઈચ્છાથી નગર, ગામ, ખીણ અને દ્રોણમુખ (ખેડુત લોકોનાં ગામડાં) વિગેરેમાં વિહાર કરતા હતા. તે સમયે રાજગૃહી નગરીની પાસેના શૈભારગિરિની ગુફામાં જાણે મૂર્તિમાન સૈદ્રરસ હોય તે લેહખુર નામે એક ચેર રહેતે. હતું. જ્યારે રાજગૃહી નગરીમાં લોકો ઉત્સવાદિમાં રોકાયેલા હોય ત્યારે તે ચાર છિદ્ર મેળવીને પિશાચની જેમ ઉપદ્રવ કરતા હતા. તે દ્રવ્ય લઈ આવતું હતું અને પરસ્ત્રીઓને ભગવતે હતો. તે નગરના બધા ભંડારે અને મહેલે તે પિતાને જ માનતે હતો. તેને ચેરી કરવાની વૃત્તિમાં જ પ્રીતિ હતી, બીજામાં નહતી. “રાક્ષસે માંસ વિના બીજા ભયથી તૃપ્ત થતા નથી.” તેને રોહિણી નામની સ્ત્રીથી આકૃતિ અને ચેષ્ટામાં તેની જ જેવો રૌહિણેય નામે પુત્ર થશે. જ્યારે લોહખુર ચોરને મૃત્યુ સમય પ્રાપ્ત થયા ત્યારે તેણે રૌહિણેયને બોલાવીને કહ્યું કે, “હે પુત્ર! જે તું મારા કહ્યા પ્રમાણે અવશ્ય કરે તે હું તને કાંઈક જરૂરને ઉપદેશ આપું.” તે બોલ્યો કે- તમારું વચન મારે અવશ્ય કરવું જ જોઈએ. પૃથ્વીમાં પિતાની આજ્ઞાને કણ ન ઉઠાવે ?” પુત્રનું આવું વચન સાંભળી લેહખુરે હર્ષ પામ્ય અને પુત્રને પૃષ્ટ ઉપર હાથ ફેરવતે આ પ્રમાણે નિષ્ફર વચન બોલ્યા- “જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યેગી દેશને આપે છે, તેના ભાષણને તું કઈવાર સાંભળીશ નહીં, બાકી બીજે ઠેકાણે ભલે સ્વેચ્છાએ વર્તજે.” આવો ઉપદેશ આપીને લેહખુરો પંચત્વને પામી ગયો.
પિતાની મૃતક્રિયા ર્યા પછી રોહિણીઓ પણ જાણે બીજે લેહખુર હોય તેમ નિરંતર ચોરી કરવા લાગ્યા. પિતાના જીવિતવ્યની જેમ પિતાની આજ્ઞાને પાળતે તે પિતાની સ્ત્રીની જેમ બધી રાજગૃહી નગરીને લુંટવા લાગ્યો. આ સમયે નગર ગામ અને ખાણ વિગેરેમાં વિહાર કરતા ચૌદ હજાર મુનિએથી પરવરેલા ચરમ તીર્થકર શ્રી વીરપ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. દેવતાઓએ સંચાર કરેલા સુંદર સુવર્ણ કમળ ઉપર પગલા મૂકતા મૂકતા પ્રભુ નજીકમાં આવ્યા, એટલે વૈમાનિક, તિષિ, ભુવનપતિ અને વ્યંતર દેવતાઓએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું. તેમાં બેસીને શ્રી વીર પ્રભુએ જન સુધી પ્રસરતી સર્વ ભાષાનુસારી વાણી વડે ધર્મદેશના આપવા માંડી. તે વખતે પેલે રૌહિણેય ચાર રાજગૃહી નગરી તરફ જતો હતો, ત્યાં માર્ગમાં આ સમવસરણ આવ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, જે હું આ માર્ગે ચાલીશ તે મહાવીરનાં વચન સાંભળી લઈશ, તેથી પિતાની આજ્ઞાને ભંગ થશે અને આ સિવાય રાજગૃહીમાં જવાને બીજો માર્ગ પણ નથી. ત્યારે શું કરવું ? આ વિચાર કરી બે કાન આડા હાથ રાખી તેજ માગે રાજગૃહી નગરીમાં ગયે. એવી રીતે પ્રતિદિન ગમનાગમન કરતાં એક વખતે સમવસરણની પાસે જ તેના પગમાં કાં ભાંગે. ઉતાવળે ચાલતાં તે કાંટે ગાઢ રીતે પગમાં ખુંચી ગયા. તેથી તેને કાઢયા સિવાય તે એક