Book Title: Tattvartha Sutrana Agam Adhar Sthano
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ ચતુર્થાંડયાયઃ [३०] भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ભવનાને વિશે દક્ષિણાના અધિપતિની દાઢ પડ્યેાપમની સ્થિતિ છે. [३१] शेषाणां पादोने ઉત્તરાધના અધિપતિની સ્થિતિ પાણા એ પલ્યાપમની છે. સૂત્ર-૩૦ સૂત્ર: ૩૧ના સયુક્ત આગમ પાઠ માટે સૂચના (1) પ્રજ્ઞાપના સૂત્રના પદ : ૪ના સૂત્ર ૯૫૭થી ૩૧માં ભવનપતી દેવાની સ્થિતિ (આયુષ્ય)નું વર્ણન ખૂબ વિસ્તારથી છે. (2) જીવાભિગમ સૂત્રમાં પણ પ્રતિપત્તિ : ૩ દેવાધિકાર ઉદ્દેશ : ૧ના સૂત્ર ૧૧૮થી ૧૨૦માં ભવનપતી દેવાની સ્થિતિનુ વર્ણન છે. આ બંને આગમ પાઠ સાથે પ્રસ્તુત સૂત્રની તુલના કરતા ભવનપતીદેવાની આયુસ્થિતિમાં ભેદ આવેછે. માટે આગમપાઠ નોંધેલ નથી. [૩૨] અમરેન્દ્રયો સાળોપમમષિ વ અસુરકુમારના દક્ષિણાર્ધાધિપતિની સાગરાપમ અને ઉત્તરાધિપતિની સાગરોપમથી કંઈક અધિક એવી ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. असुरकुमाराणां भते देवाण केवइयं कालट्ठिइ पण्णत्ता ? गोयमा उक्कोसेण' साइरेगं सागरोवमं प्रज्ञा०प. ४सू.९५/१३ [૨૩] સૌધર્માટિયુ થયા મમ્ સૌધર્માદિક દેવાની સ્થિતિને હવે કહે છે. વેમાળિયાનાજ કિરે ] પ્રજ્ઞા॰૧.૪સૂ.૨૦૨/ [૨૪] સાગરોલમે સૌધર્મી કલ્પના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરાપમ છે. [રૂપ] અધિષે ૨ 3 ૩૩ ઇશાન કલ્પના દેવાની એ સાગરોપમથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૨૬] સસ સાન મારે સનત્કુમાર કલ્પને વિશે સાત સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118