________________
પરિશિષ્ટ-૨
સીધમ ઈશાન, સનત્ કુમાર, મહેન્દ્ર, બ્રહમ, બ્રહમોત્તર, લાંતવ, કાપિષ્ઠ, શુક, મહાશુક, સતાર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત-નવ ઝવેયક તથા વિજય વિત્યંત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ-એ દેવાના ભેદ છે.
સૂચન :- આમિક રીતે ૧૨ દેવકના નામ પ્રાપ્ત થાય છે. જેને સંદર્ભ આ પુસ્તકમાં અધ્યાયઃ ૪ સૂત્ર ૨૦ માં આપેલ છે. પરંતુ અહીં જણાવેલ ૧૬ સ્વર્ગ વિશે માહિતી મળેલ નથી. [4-૨૫] સારવતસ્ત્રિ વજન જા તુવિતાવ્યાવાધારાસ
સારસ્વત આદિત્ય વહ્નિ, અરુણ, ગાય, તુષિત અવ્યાબાધ અને અરિષ્ટ એ આઠ ભેદે કાતિક દે છે.
सारस्सयमाइच्चा वहि वहिण य गद्दतोय __ तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव बोधब्बा । स्था०८सू.६२३ [4-૨૮] સ્થિતિ સુનામ સુધી શેવાળ કાપત્ર
पमा हीनमिता અસુર કુમારની આયુ એક સાગર, નાગ કુમારની ત્રણ પાપમ, સુવર્ણકુમારની અઢી પાપમ,દ્વીપ કુમારની બે પલ્યોપમ અને બાકીના છ કુમારની ઉત્કૃષ્ટ આયુ દેઢ-દેઢ પપમ છે.
સૂચન : પ્રજ્ઞાપના સૂત્ર પર ૪ સૂ.૨૧/૭ થી રૂ? માં તથા जीवाभिगम सूत्र प्रतिपत्ति : ३ देवाधिकार उ.१सू.११८ थी १२० मां કાસ્થિતિ વિસ્તારથી આપેલ છે. પણ પ્રસ્તુત સૂત્ર અને આગમ પાઠમાં થોડો ભેદ જણાતો હોવાથી અહીં પાઠ મુશ્કેલ નથી–[નોંધવેતામ્બરીય પરંપરા અને આગમ પાઠમાં પણ ભેદ જ છે તે વાત અત્રે નેધપાત્ર છે. [8-२६] सद्धेय शुमायुर्नाम गोत्राणि पुण्यम्
સાતા વેદનીય–શુભ આયુ, શુભ નામ, શુભ ગોત્ર એ પુન્ય પ્રકૃતિ છે. સુચન :- વેતામ્બરીય પરંપરા મુજબ સમ્યક્તવ, હાસ્ય, રતિ, પુરુષવેદને પણ પુન્ય પ્રકૃતિ ગણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org