Book Title: Tattvartha Sutrana Agam Adhar Sthano
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ ષષ્ઠાધ્યાયઃ ૫૩ કેષ્ટક અહીં રજૂ કરેલ છે. તત્ત્વાર્થ કમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ આગમક્કમ | ૮ ૯ ૧૧ ૭ ૧૨ ૧૪ ૧૩ ૧૬. તાવાર્થ કેમ | ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ આગમકમ | ૧૫ ૧ ૪ ૫ ૬ ૧૦ ૨૦ ૧૯ આ સિવાય આગમમાં બીજા ચાર કારણ છે. (૨) સિદ્ધભક્તિ (૬) તપસ્વવત્સલતા (૧૭) અપૂર્વજ્ઞાનગ્રહણ (૧૮) શ્રુતભક્તિ, [२४] परात्मनिन्दाप्रशंसेसदसद्गुणाच्छादनोदभावनेच नीचैर्गोत्रस्य પરનિંદા, આમપ્રશંસા બીજાના છતા ગુણનું આચ્છાદન, પોતાના અછતા ગુણના પ્રાગટયથી નીચ ગેત્રને કર્માસ્ત્રવ થાય છે. जातिमदेण', कुलमदेण', बलमदेण जाव इस्सरियमदेण' णीयागोय कम्मासरीरजाव पयोग बन्धे - भग०श.८उ.९सू.३५१/१४ * સૂત્રપટ સંવંધઃ જો કે આગમ વાક્ય અને સૂત્રપાઠ ભિન્ન છે. છતાં મદવાળે (અભિમાની માણસ) પરનિંદા આત્મપ્રશંસાદિની નિરંતર પ્રવૃત્તિવાળો હોય છે. જ. [२५] तद्विपर्ययो नीचैवृत्युनुन्सेकौं चोत्तरस्य ઉપરોક્ત વિપરીત અર્થાત્ આત્મનિદા, પરપ્રશંસા સ્વગુણ અપ્રગદ્ય, પરગુણપ્રાગટય નમ્રવૃત્તિ, ગર્વને અભાવ ઉચ્ચ ગોત્રના કારણે છે. जातिअमदेण', कुलअमदेण', बलअमदेण रूव अमदेण, तव्वअमदेण ----- उच्चागोयकम्मासरीर जावपयोगबन्धे भगश.८३.९सू.३५१/१३ સૂત્રપટ સંબંધ સૂત્ર : ૨૪ની જેમ સમજ. [૨૬] વિદત્તાતરા વિદન કરવું એ અંતરાય કર્મને આસ્રવ છે. दाणंतराएण' लामंतराएण भोगंतराएण उवभोगंतराएणवीरियंतराएण ---- દંત રૂવામાં સારોપવળે મારૂા.૮૩.૬રૂ.૨૨/૨ આ ફરિ ઘોડાય છે T -- - - - - - લha Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118