Book Title: Tattvartha Sutrana Agam Adhar Sthano
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ અષ્ટમેશધ્યાયઃ [] નુષાર્થે સ્થાતિ નમ્ અનુગ્રહ બુદ્ધિએ પિતાની વસ્તુને ત્યાગ તે દાન. समणोवासए णं तहारूव समणं वा जाव पडिलाभेमाणे तहारूवस्स समणस्स वा माहणस्सवा समाहि उप्पाएति समाहिकारएणं तमेव समाहि પરિઝમ | મારુ.કા.સુ.૨૬૪૪ સંવધ શ્રી ભગવતી સૂત્રમાં જણાવ્યાનુસાર જે શ્રમણપાસક શ્રમણ કે શ્રાવકને આહારાદિથી પડિલાલે છે તે તેવા શ્રમણ કે શ્રાવકને સમાધિ ઉત્પન્ન કરાવે છે. આ સમાધિ શ્રમણોપાસકને પિતાને પણ સમાધિ પ્રાપ્ત કરાવે છે. જે સ્ત્રનો ચસ્ય શબ્દ આગળ જોડી દઈએ તે આવો જ સુંદર અર્થે મેળ થઈ જશે. પોતાના ઉપકારને માટેનો ત્યાગ તે દાન. આગમમાં તે દાન અને તેનું ફળ બંને કહી દીધા. [38] વિધિથવા પાત્ર વિશે પ્રારંદિરો: વિધિ, દ્રવ્ય, દાતાર, અને પાત્રની વિશેષતાએ તે દાનની વિશેષતા હોય છે. दब सुद्धेग दायगसुद्धेण तवस्सि विसुद्धेण तिकरण सुद्धेण पडिगाह મુળ તિવિ તિવાળ સુદ્ધાં કાળા --- [સંસારે પરિણ ---- પંર તિરૂં પદમૂયારૂ] | મારઝૂ.૧૪૨/૭ MOM इति सप्तमोऽध्याय TTA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118