________________
ચતુર્થાંડયાયઃ
[३०] भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम्
ભવનાને વિશે દક્ષિણાના અધિપતિની દાઢ પડ્યેાપમની સ્થિતિ છે.
[३१] शेषाणां पादोने
ઉત્તરાધના અધિપતિની સ્થિતિ પાણા એ પલ્યાપમની છે. સૂત્ર-૩૦ સૂત્ર: ૩૧ના સયુક્ત આગમ પાઠ માટે સૂચના
(1) પ્રજ્ઞાપના સૂત્રના પદ : ૪ના સૂત્ર ૯૫૭થી ૩૧માં ભવનપતી દેવાની સ્થિતિ (આયુષ્ય)નું વર્ણન ખૂબ વિસ્તારથી છે.
(2) જીવાભિગમ સૂત્રમાં પણ પ્રતિપત્તિ : ૩ દેવાધિકાર ઉદ્દેશ : ૧ના સૂત્ર ૧૧૮થી ૧૨૦માં ભવનપતી દેવાની સ્થિતિનુ વર્ણન છે.
આ બંને આગમ પાઠ સાથે પ્રસ્તુત સૂત્રની તુલના કરતા ભવનપતીદેવાની આયુસ્થિતિમાં ભેદ આવેછે. માટે આગમપાઠ નોંધેલ નથી. [૩૨] અમરેન્દ્રયો સાળોપમમષિ વ
અસુરકુમારના દક્ષિણાર્ધાધિપતિની સાગરાપમ અને ઉત્તરાધિપતિની સાગરોપમથી કંઈક અધિક એવી ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. असुरकुमाराणां भते देवाण केवइयं कालट्ठिइ पण्णत्ता ? गोयमा उक्कोसेण' साइरेगं सागरोवमं प्रज्ञा०प. ४सू.९५/१३
[૨૩] સૌધર્માટિયુ થયા મમ્
સૌધર્માદિક દેવાની સ્થિતિને હવે કહે છે. વેમાળિયાનાજ કિરે ] પ્રજ્ઞા॰૧.૪સૂ.૨૦૨/
[૨૪] સાગરોલમે
સૌધર્મી કલ્પના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરાપમ છે. [રૂપ] અધિષે ૨
3
૩૩
ઇશાન કલ્પના દેવાની એ સાગરોપમથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૨૬] સસ સાન મારે
સનત્કુમાર કલ્પને વિશે સાત સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org