Book Title: Tattvartha Sutrana Agam Adhar Sthano
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ પરચમેધ્યાય ૪૩. # સૂત્રપટ સંગંધ : અહીં પરમાણુ અને નેપરમાણુ એ બંને અનુક્રમે અણુ અને સ્કલ્પના પર્યાય શબ્દ જ છે. [૨૬] સંઘાતમે ઉત્પન્ન સંધાત, ભેદ અને સંધાતભેદ ત્રણ કારણે સ્કંધ ઉત્પન્ન થાય છે. [૨૭] મેવાણુક ભેદ વડે અણુ ઉત્પન્ન થાય છે. दोहि' ठाणेहि पोग्गला साहण्ण ति, त जहा सइ वा पोग्गला साहन्नति परेण वा पोग्गला साहन्नति... सइ वा पोग्गला भिज्जंति परेण वा पोग्गला भिज्जति - स्था० २उ.३सू.८२/१ एवं २ સૂત્રપદ સંવંધ: અહીં અણુ અને સ્કંધ એવા શબ્દને બદલે માત્ર પુગલ શબ્દ લખે છે. વળી પુગલ કઈ રીતે એકઠા થાય અને કઈ રીતે છૂટા પડે તે વાત જણાવી છે. કેમકે સંત એટલે એકઠા થવું અને મેં એટલે છૂટા પડવું. તેથી શબ્દ થકી પાઠની સંગતિ ન જણાય તે પણ અથથી તે પાઠ સંગત છે જ. [૨૮] મે સંથાતામ્યાં જાઉં? ચક્ષુ વડે દેખી શકાય એવા બે ભેદ અને સંઘાત કરીને થાય છે. चक्खुदंसण' चक्खुदंसणिस्स घड पड कड रहाइएसु दव्वेसु 0 अनुयोग.सू.१४४/४६ दर्शनगुण આ સૂત્રપટ સંબંધ : આ પાઠ પર્યાપ્ત અર્થને પ્રગટ કરતો નથી. પરંતુ ભાવાર્થને આશ્રીને ઉપરછલ્લી સંગતતા દર્શાવી શકાય. ચક્ષુ દશનવાળાને ઘર પર વગેરેમાં ચક્ષુદર્શન થતું હોઈ રાક્ષ: કહ્યું. વાક્ષુષ દ્રવ્ય ભેદ અને સંઘાત થકી જ બનતા હોય છે. તેથી પરોક્ષ રીતે આ પાઠ ઉપયોગી બને. પ્રત્યક્ષ સંગત પાઠ મેળવી શકાયે નથી. [२९] उत्पाद व्यय ध्रौव्य युक्तं सत् । ઉત્પાદ-વ્યય અને થ્રવ્ય ગુણે યુક્ત 7 (વર્તમાન) છે. માયાળુણો L] સ્થાનૂ.૭૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118