SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પરચમેધ્યાય ૪૩. # સૂત્રપટ સંગંધ : અહીં પરમાણુ અને નેપરમાણુ એ બંને અનુક્રમે અણુ અને સ્કલ્પના પર્યાય શબ્દ જ છે. [૨૬] સંઘાતમે ઉત્પન્ન સંધાત, ભેદ અને સંધાતભેદ ત્રણ કારણે સ્કંધ ઉત્પન્ન થાય છે. [૨૭] મેવાણુક ભેદ વડે અણુ ઉત્પન્ન થાય છે. दोहि' ठाणेहि पोग्गला साहण्ण ति, त जहा सइ वा पोग्गला साहन्नति परेण वा पोग्गला साहन्नति... सइ वा पोग्गला भिज्जंति परेण वा पोग्गला भिज्जति - स्था० २उ.३सू.८२/१ एवं २ સૂત્રપદ સંવંધ: અહીં અણુ અને સ્કંધ એવા શબ્દને બદલે માત્ર પુગલ શબ્દ લખે છે. વળી પુગલ કઈ રીતે એકઠા થાય અને કઈ રીતે છૂટા પડે તે વાત જણાવી છે. કેમકે સંત એટલે એકઠા થવું અને મેં એટલે છૂટા પડવું. તેથી શબ્દ થકી પાઠની સંગતિ ન જણાય તે પણ અથથી તે પાઠ સંગત છે જ. [૨૮] મે સંથાતામ્યાં જાઉં? ચક્ષુ વડે દેખી શકાય એવા બે ભેદ અને સંઘાત કરીને થાય છે. चक्खुदंसण' चक्खुदंसणिस्स घड पड कड रहाइएसु दव्वेसु 0 अनुयोग.सू.१४४/४६ दर्शनगुण આ સૂત્રપટ સંબંધ : આ પાઠ પર્યાપ્ત અર્થને પ્રગટ કરતો નથી. પરંતુ ભાવાર્થને આશ્રીને ઉપરછલ્લી સંગતતા દર્શાવી શકાય. ચક્ષુ દશનવાળાને ઘર પર વગેરેમાં ચક્ષુદર્શન થતું હોઈ રાક્ષ: કહ્યું. વાક્ષુષ દ્રવ્ય ભેદ અને સંઘાત થકી જ બનતા હોય છે. તેથી પરોક્ષ રીતે આ પાઠ ઉપયોગી બને. પ્રત્યક્ષ સંગત પાઠ મેળવી શકાયે નથી. [२९] उत्पाद व्यय ध्रौव्य युक्तं सत् । ઉત્પાદ-વ્યય અને થ્રવ્ય ગુણે યુક્ત 7 (વર્તમાન) છે. માયાળુણો L] સ્થાનૂ.૭૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005041
Book TitleTattvartha Sutrana Agam Adhar Sthano
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy