________________
( ૯૯ )
દેહ જાય પણ માયાથાય ન રોમમાં, લાભ નહીં છે। પ્રબળ સિદ્ધિ નિદાન બે. અપૂર્વ ૮
નગ્નભાવ, મુંડભાવ સહુ અસ્નાનતા, અદતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સયમમય નિગ્રંથ સિદ્ધ ને. અપૂર્વ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ ો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ માલે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વે ૧૦
એકાકી વિચરતઃ વળી સ્મશાનમાં, વળી પતમાં વાઘ સિંહ સયાગ જે; અડાલ આસન, ને મનમાં નહીં લેભતા, પરમ મિત્રના જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧
ધાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સર્સ અને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org